________________
૬. ઉત્તમ: ક્ષમા-માવા-ડડર્નવ-શૌર-સત્ય-કંથ
तपस्त्यागा-ऽऽकिंचन्य-ब्रह्मचर्याणि धर्मः ।
૬. ૧. ક્ષમા, ૨. નમ્રતા, ૩. સરલતા, ૪. ધર્મના સાધન પર પણ અનાસક્તિ એ શૌચ, ૫. નિષ્પાપ વચન, ૬. યોગ ઇંદ્રિય વગેરેનો પ્રશસ્ત નિગ્રહ સ્વરૂપ સંયમ, ૭. બાહ્યાભ્યન્તર તપ ૮. બાહ્ય (રજોહરણાદિ અને અભ્યત્તર (યોગ-કષાયરૂપ) ઉપધિઅંગે દોષોનો ત્યાગ, ૯. આકિંચચ એટલે શરીર-ઉપગરણ ઉપર પણ નિર્મમત્વને લઈને નિષ્પરિ ગ્રહતા ૧૦. મૈથુનવિરતિ, જ્ઞાન અને કષાયનિવૃત્તિનો સાધક ગુરુકુલવાસ એ બ્રહ્મચર્ય આત્મરમણ-આ દશ પ્રકારનો શ્રેષ્ઠગુણવાળો યતિધર્મ છે. અ ૯
+ ૬ = તત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal use onlyww.jainelibrary.org