________________
૭. અનિત્યા-શાળ-સંસારેવા-ચા-શુચિત્તાડØવ-સંવ-નિર્ના-તોવન-વોધિવુમિधर्मस्वाख्यात- तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ।
૭. અનુપ્રેક્ષા અનિત્ય, અશરણ વગેરેના સ્વરૂપની વિચારણા ૧૨:- ૧. અનિત્ય૦ આન્તર-બાહ્ય સર્વ સંયોગો અનિત્ય છે, એ ચિંતવવું ૨. અશરણ૦ ભૂખ્યા સિંહઆગળ હરણની જેમ જીવને જન્મ મરણ રોગાદિ દુ:ખથી બચવા સંસારમાં કોઈ શરણ નથી, એ ભાવવું અશરણથી ઉદ્વિગ્ન બનેલો સાંસારિક સુખ સામગ્રી ૫૨થી આસક્તિ તજી જ્ઞાન ચારિત્રમાં ઉદ્યમ કરે ૩. સંસાર૦ વળી વિચારે કે અનાદિ સંસારમાં ચક્રની જેમ નાક વગેરે અનેક ભવોમાં ફરતા જીવને સર્વ જીવો પોતાના સંબંધી તેમજ પારકા બનેલા છે. ચોરાશી લાખ યોનિમાં રાગદ્વેષમોહથી જીવો એકબીજાને ભયંકર દુ:ખો દે છે. અહો વધબંધ, રોગશોક શીતઉષ્ણાદિ દ્વન્દ્વોથી કષ્ટમય સંસાર !' એમ ત્રાસેલો નિર્વેદ પામી સંસાર
અહ
* ૯ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlywww.jainelibrary.org