________________
४. हिंसादिष्विहाऽमुत्र चाऽपायाऽवद्य-दर्शनम् । ૧. દુકgવ વા | ૬. પૈત્રી-નો-વ -મધ્યનિ સર્વ
गुणाधिक-क्लिश्यमानाऽविनेयेषु ।
૪. હિંસા વગેરે પાંચ આસ્રવ આચરવામાં આ લોકમાં અનેક નુકશાન દેખાય છે. અને પરલોકમાંય પાપના કટુ વિપાક દુર્ગતિ વગેરે હોય છે. એમ વિચારવું.
૫. અથવા હિંસાદિમાં દુઃખજ છે-એ વિચારવું. (બીજા પ્રત્યે એ દુ:ખરૂપ બને છે, અને પોતાને દુઃખનું લાવનાર બને છે. માટે.)
૬. (૧) સર્વજીવો ઉપર મિત્રભાવ. (સર્વનું હિત થાઓ એ ભાવના), (૨) અધિકગુણી પ્રત્યે હર્ષ, (૩) પીડાતા દુઃખી ઉપર દયા અને અનુગ્રહ, (૪) ગાઢ મિથ્યાત્વી, અજ્ઞાની તથા શિક્ષાને અયોગ્ય એવા પ્રત્યે ઉદાસીનતા-ઉપેક્ષાભાવ ભાવવો.
તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org