________________
जगत्काय-स्वभावौ च संवेग - वैराग्यार्थम् । प्रमत्तयोगात् प्राण-व्यपरोपणं हिंसा ।
૧.
असदभिधानमनृतम् ।
१०. अदत्तादानं स्तेयम् ।
૭.
૮.
૭. ભિન્નભિન્ન પ્રાણિમય જગતનો સ્વભાવ સંવેગ (સંસારભય) માટે, અને શરીરનો સ્વભાવ વૈરાગ્ય માટે ચિંતવવો- (એ બેના સ્વભાવને ચિંતવી સંવેગ વૈરાગ્ય કેળવવો.)
૮.
માનસિક-વાચિક-કાયિક
કષાયાદિપ્રમાદવશે પ્રવૃત્તિથી કરાતા પ્રાણના નાશને હિંસા કહેવાય છે.
૯. પ્રમાદ યોગે કરાતું ખોટું (વસ્તુ ન હોય એ રૂપે) કથન એ અસત્ય કહેવાય.
૧૦. વસ્તુના માલિકે ન આપેલી વસ્તુ લેવી કે ભોગવવી તે ચોરી કહેવાય.
Jain Equcation Internationat Private & Personal Use Onlywww.jaldemorary.org
૦૨ *
તત્ત્વાર્થ-ઉષા