________________
અધ્યાય-.
૨. હિંસાનૃત-સ્તેયાન્ના-પરિòમ્યો વિરતિવ્રતમ્ ।
૨. દેશ-સર્વતોળુ-મહતી ।
३. तत्स्थैर्यार्थं भावना: पंच पंच |
૧. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, અને પરિગ્રહની વિરતિને વ્રત કહેવાય છે. વિરતિ=જાણીને શ્રદ્ધા અને પ્રતિજ્ઞાપૂર્વક પાપથી નિવૃત્તિ (ત્યાગ).
૨. એ હિંસાદિની અમુક અંશે કરેલી વિરતિને અણુવ્રત, અને સર્વથા કરેલી વિરતિને મહાવ્રત કહેવાય છે.
૩. તે વ્રતોની સ્થિરતા માટે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. (જેનો વારંવાર અભ્યાસ કરવાનો હોય છે તેને અહીં ભાવના સમજવી.)
અ
* 60 *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org