________________
૨૩. સ્પર્શ-રસ-ધવર્ણન્ત: પુર્વાનાઃ । શબ્દ-વન્ધ-સૌક્ષય-સ્થૌલ્ય-સંસ્થાન-મે-તમश्छायाऽऽपोद्योतवन्तश्च ।
૨૪.
ઉત્પાદ=પ્રયત્નથી સાધ્ય ક્રિયા; (ii) અજીવમાં વિચિત્રાકાર સંધ્યા-ઇંદ્રધનુષ્યાદિ સંબંધી વિસસા-ઉત્પાદ = કુદરતી નિર્માણ; અને (iii) ઘડો વગેરે બનવા સંબંધમાં મિશ્ર (પ્રયોગ-વિગ્નસા) ઉત્પાદરૂપ ક્રિયા તે તે કાળે થાય છે. અતીત-વર્તમાનનો સંભેળ નથી થતો ...ઇત્યાદિ. પરત્વથી આ આનાથી મોટો કે જૂનો એમ થાય છે. અપરત્વથી નાનો કે નવો એમ થાય છે.
૨૩. અણું કે સ્કંધ પુદ્ગલો (સ્વપરિણામભૂત) સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા હોય છે જ.
૨૪. સ્કંધ પુદ્ગલો (અનેક નિમિત્તથી) શબ્દ, પ્રયોગબંધ આદિ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકૃતિ, વિભાગ, અંધકાર, છાયા, તડકો અને ચંદ્ર-રત્નાદિના પ્રકાશ સ્વરૂપ પરિણામવાળા હોય છે.
અપ
* ૫૧ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal Use Onwww.jainelibrary.org