________________
??. શરીર વાડ્મન:-પ્રાળા પાના: પુલ્લાખાનામ્ । ૨૦. સુલ-૬:૩-નીવિત-મરનોપપ્રદાજી | २१. परस्परोपग्रहो जीवानाम् ।
२२. वर्तना परिणामः क्रिया परत्वाऽपरत्वे च कालस्य ।
૧૯-૨૦. પુદ્ગલ દ્રવ્યોનો ગુણ (પ્રયોજન) શરીર, ભાષા, મન, શ્વાસોશ્વાસ બનવાનો છે. તેમજ સુખદુઃખ-જીવન-મરણમાં નિમિત્ત થવાનો છે.
૨૧. જીવોનો ગુણ એક બીજાને ઉપકાર કરવાનો છે. (હિતાહિતનો ઉપદેશ દઈને)
૨૨. કાળનો ઉપકાર પદાર્થોમાં વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ થવું એ છે. વર્તનાથી સર્વપદાર્થો તે તે કાળે વર્તે છે. પરિણામથી બાલ યુવાન આદિ ભિન્ન ભિન્ન અવસ્થા, ઋતુ-વિભાગ ભરતી, ઓટ વગેરે થાય છે. ક્રિયા એટલે દ્રવ્યપરિણામ, એથી (i) જીવમાં શરીર-આહાર-વર્ણઆદિ સંબંધી પ્રયોગ
અપ
* 40 *
તત્ત્વાર્થ-ઉપા
Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org