________________
अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । उर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीण - कर्मणाम् द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्त्याऽऽरम्भ - वीतयः । સમં તથૈવ સિદ્ધમ્ય, ગતિ-મોક્ષ-પ્રવક્ષયા:
ઉત્પત્તિશ્વ વિનાશજી, પ્રાણ-તમસોહિ । युगपद्भवतो यद्वत्, तथा निर्वाण - कर्मणोः
॥૬॥
112011
॥१८॥
જીવોની અધો-તીર્દી અને ઊંચીતિ કર્મથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ સકલકર્મનો ક્ષય કરેલા જીવોની ઉર્ધ્વગતિ જ થાય છે. કેમકે જીવનો સ્વભાવ જ ઉર્ધ્વગતિનો છે. (૧૬)
જેમ દ્રવ્યમાં ક્રિયાની ઉત્પત્તિ, પ્રવૃત્તિ અને નાશ એક સાથે થાય છે. તે જ પ્રમાણે સિદ્ધાત્માની (લોકાન્ત) ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સાથે થાય છે. (૧૭)
જેમ અહીં પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એક સાથે થાય છે તે પ્રમાણે નિર્વાણ ની પ્રાપ્તિ અને ફર્મ નો ક્ષય એક સાથે થાય છે. (૧૮)
પરિશિષ્ટ-૨ Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org
*૧૩૫ *
તત્ત્વાર્થ-ઉષા