________________
१०. परेऽप्रवीचारा: ।
૨૧. ભવનવાસિનોડ્યુ{-ના-વિદ્યુત્-મુપff Hવાત-ક્તનિતોધિ-દ્વીપ-વિદ્-મારા: ।
૨. વ્યન્તરાઃ વિન્ન-પુિરુષ-મહોર-ધવ-ચક્ષ રાક્ષસ-ભૂત-પિશાચા: ।
૧૦. એની ઉપરના કલ્પાતીત વૈમાનિક દેવો (નવ ત્રૈવેયકના અને પાંચ અનુત્તરવાસી જીવનભર) વિષયસેવી નથી હોતા, છતાં અપરિમિત પ્રીતિવાળા અને પરમ સુખતૃપ્ત હોય છે.
૧૧. ભવનોમાં રહેતા ભવનપતિ દેવોના (દક્ષિણ ઉત્તરે) ૧૦ વિભાગ છે. અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત્ક્રુમા૨, સુપર્ણકુમા૨, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકુમાર,
૧૨. વ્યંતરનિકાયના દેવેના ૮ વિભાગ છે, કિંનર, કિંપુરુષ, મહોરગ, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ.
અક
* ૩૫ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org