________________
पू. पूर्वधर परमर्षि भगवत् श्री उमास्वातिवाचक विरचित
श्री तत्त्वार्थाधिगम-शास्त्र ।
અધ્યાય-૧.
૨. સમ્યઃ વર્શન-જ્ઞાન-ચારિત્રાણ-મોક્ષ-માર્ગ: । ૨. તત્ત્વાર્થ-શ્રદ્ધાનું સમ્યક્-વર્શનમ્ ।
રૂ. તત્રિમાçિથિયામાદા ।
શ્રી તત્ત્વાર્થ-ઉષા.
૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણજ ભેગાં મળીને મોક્ષનાં સાધન છે.
૨. સ્યાદ્વાદને અનુસરતા જીવાદિપદાર્થોની આજ સાચાં અને શંકા વિનાના' એવી હૃદયની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય.
૩. નિસર્ગથી એટલે સહજ ઉત્પન્ન થતું કે અધિગમથી એટલે ઉપદેશ, જિનપ્રતિમા, સર્વજ્ઞશાસ્ત્ર, વગેરે બાહ્યનિમિત્ત પામીને ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘નિસર્ગ’ અને ‘અધિગમ' એમ બે પ્રકારે છે.
અ...
*
તત્ત્વાર્થ-ઉષા
Jan Education Internationatate & Personal Use Onlywalneubrany mig