________________
૨૬. સàદ્ય-સમ્યવત્ત્વ-હાસ્ય-રતિ-પુરુષવેટ્-शुभायुर्नामगोत्राणि पुण्यम् ।
(૨-૩)' સર્વતઃ= આત્મપ્રદેશોની આજુબાજુની સર્વ દિશામાં રહેલ એટલે કે સર્વ આત્મપ્રદેશની સાથે રહેલ કાર્મણ પુદ્ગલો, યોગ વિશેષથી= મન વચન-કાયાની તેવી તેવી પ્રવૃત્તિઓના અનુસારે, ગ્રહણ કરાઈનેગ્રહણ કરાતા આ કાર્પણ પુદ્ગલો, (૪) ઔદારિકથી મન સુધીના પુદ્ગલ કરતાંય સૂક્ષ્મ (૫-૬) જીવ પ્રદેશે અવગાહેલાજ ક્ષેત્રમાં સ્થિર રહેલા (૭) આત્માના સર્વપ્રદેશે બંધાનારા અને (૮) સ્વયં અનંતાનંત પ્રદેશવાળા (અનંતાનંત ૫૨માણુ ભેગા થઈ બનેલા સ્કંધ રૂપ) હોય છે.
૨૬. (આઠે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાંથી) શાતા વેદનીય, સમ્યક્ત્વમોહનીય, હાસ્ય-રતિ-પુરુષવેદ એ નોકષાયો, શુભ (મનુષ્ય-દેવનું) આયુ, ગતિ, જાતિ વગેરેમાંની શુભ નામ કર્મનીપ્રકૃતિઓ, અને ઉંચગોત્ર એ પુણ્ય કહેવાય છે, (કર્મગ્રંથમતે આમાં મોહનીયની ચાર પ્રકૃતિ એ પાપ છે, અને તિર્યંચાયુ એ પુણ્ય છે.)
આ
* ૯૩ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org