________________
૭.
૮.
તીવ્ર-મ ્-જ્ઞાતાઽજ્ઞાત-માવ-વી/ધરાविशेषेभ्यस्तद्विशेषः ।
अधिकरणं जीवाऽजीवाः ।
૭. તીવ્રભાવ, મંદભાવ, (ભાવ=પરિણામ) ઇરાદો, અજાણપણું, વીર્ય (શક્તિ, તાકાત) અને અધિકરણ (જેથી આત્મા દુર્ગતિનો અધિકારી બને છે તે) ની વિશેષતાએ કર્મબંધમાં તફાવત પડે છે.
૮. (છેદન શસ્ત્રાદિ-દ્રવ્યઅધિકરણ અને સંરંભઆદિ ભાવઅધિકરણ એમ બે પ્રકારનું) અધિકરણ જીવ- અધિકરણ તેમજ અજીવ-અધિકરણ સ્વરૂપ હોય છે. આત્માના હિંસાદિ પરિણામરૂપ આસ્રવની ઉત્પત્તિમાં બાહ્ય કોઈ જીવ કે જડ વસ્તુ નિમિત્ત બને છે. એથી હિંસાદિ પરિણામને જીવ-અધિકરણ તેમજ અજીવ-અધિકરણ કહેવાય.)
અદ
Jain Education International Private & Personal Use Onlywww.janelibrary.org
* ૬૧ *
તત્ત્વાર્થ-ઉષા