________________
૨૨. આતોષન-પ્રતિમા-તડુમય-વિવે-વ્યુત્પfतपश्छेद- परिहारोपस्थापनानि ।
૨૨. પ્રાયશ્ચિતના ૯ પ્રકાર : આલોચન-ગુરુ આગળ નિંદા-ગર્ભ્રાદિપૂર્વક પ્રગટ કરવું તે પ્રતિક્રમણ‘મિથ્યાદુષ્કૃત’સાથે પશ્ચાતાપ, તદુભય-તે બંને ૧-લું અને ૨-જું વિવેક-પ્રયોજન મુજબ દોષ ટાળીને લાવેલા આહારવસ્ત્રાદિ અશુદ્ધ કે અધિક માલમ પડે વિધિપૂર્વક તજવાં તે, વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ, તપ, છેદ-ચારિત્રપર્યાયનો, પરિહાર-જેમાં ગચ્છના બીજા સાધુઓ સાથે વંદનઆલાપ વગેરે તજવું પડે છે તે, (મૂલ પ્રાયશ્ચિત્ત=પૂર્વના સર્વ ચારિત્રપર્યાયનો છેદ, પછી ફરી વ્રત લેવાં પડે), ઉપસ્થાપન-ફરી ચારિત્રવ્રત સ્વીકારવા પડે તે, (અમુક તપ વગેરે આચર્યા પછીજ વ્રત કે વેષ લઈ શકાય તે અનવસ્થાપ્ય અને પારાંચિક એમ બે પ્રકારે. એ રીતે કુલ ૧૦ પ્રાયશ્ચિત પણ ગણાય છે.)
અહ
*૧૦૬ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal Use Onlyww.ainelibrary.org