________________
૨૨. જ્ઞાન-ન-ચારિત્રોપવારઃ ૨૪. સવાપાધ્યાય-તપસ્વિ-શૈક્ષ-રાન-SI
યુ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ |
૨૩. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (જ્ઞાનાદિગુણાધિકનું બહુમાનસત્કારાદિ) એમ ચાર પ્રકારે વિનય છે.
૨૪. વૈયાવચ્ચ ૧૦ પ્રકારે આચાર્ય-ઉપાધ્યાયતપસ્વી-નવીનદીક્ષિત-બિમાર-ગણ (એક શ્રુતસ્થવિરની સંતતિમાં રહેલ)-કુલ (એક આચાર્યની સંતતિમાં રહેલ)- સંઘ (૪ પ્રકારે, પરમાર્થથી જ્ઞાનાદિ-ગુણ-સ્થિત સાધુ વગેરે)-સાધુ અને સમનોજ્ઞ(જ્ઞાનદર્શન-ચારિત્રરુપ મનોજ્ઞવાળા-૧૨ પ્રકારના સંબંધવાળા)નું આહાર, વસ્ત્ર, ઔષધ વગેરે દેવા વડે, તેમજ શુશ્રુષા-ઉપસર્ગ નિવારણાદિ દ્વારા.
a
u
3
અ,૯
* ૧૦૦ * _ તત્વાર્થ-ઉષા Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org