________________
ર૬. વાવના-પૂછના-5નુpક્ષા-ડડના-થપ-પ્રવેશ: I २६. बाह्या ऽभ्यन्तरोपध्योः । २७. उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ।
૨૫. સ્વાધ્યાય પાંચ પ્રકારે : શિષ્યને સૂત્ર-અર્થ ભણાવવા, શિષ્ય એમાં શંકાદિ પડે ગુરુને પૂછવું, અનુપ્રેક્ષા=મોઢેથી ઉચ્ચાર કર્યા વિના સૂત્ર-અર્થનું ચિંત્વન, અને ધર્મોપદેશ=સૂત્ર અર્થનું વ્યાખ્યાન-પરસ્પર વિચારણા.
૨૬. વ્યુત્સર્ગ બે પ્રકારે - બાહ્ય-૧૨ પ્રકારની ઉપધિનો, અને અત્યંતર-શરીર અને કષાયોનો ત્યાગ.
૨૭. ઉત્તમ સંઘયણ (વજ0, અર્ધવ), નારાચ0, અર્ધના) વાળાની એક વિષય પર ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહે છે. (ચિત્તનિરોધ માટે વિશિષ્ટ શક્તિ જોઈએ) 2Gcation Internatiotat* 296 * Use.Onudurl-ful