________________
૨૮. મા મુહૂર્તાત્ | ૨૨. મર્ત-રૌદ્ર-ધર્મ-જીવાના ૩૦. ઘરે મોક્ષહેતૂ I ३१. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृति
समन्वाहारः । ૩૨. વેવાયા !
૨૮. એક ધ્યાન વધુમાં વધુ મુહૂર્ત સુધી અંતર્મુહૂર્તટકે. ૨૯. ધ્યાન ચાર પ્રકારનું છે -આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ.
૩૦. એમાંના પછીના બે ધર્મ અને શુક્લ મોક્ષના કારણ છે. (આર્ત-રૌદ્ર સંસારના હેતુ છે.)
૩૧. અણગમતા વિષયનો સંયોગ પ્રાપ્ત થયે, તેના વિયોગની (વિયોગના ઉપાય વગેરેની) પાછળ મનની લગની-“આ અનિષ્ટ સંયોગકેમ છૂટે' ઇત્યાદિ ચિંતા-એ આર્તધ્યાનનો પહેલો પાયો.
૩૨. વ્યાધિના નાશ માટેની ચિંતા એ આર્તધ્યાનનો ર-જો પાયો.
૯ |
G૦૯ Jain Education international Private & Personal us
* ૧૦૯
ના તત્ત્વાર્થ-ઉષા
HETI TITI
Onlyww.janethbrary.