________________
३३. विपरीतं मनोज्ञानाम् । રૂ૪. નિત્યાનં ર ા રૂપ. તાવિરત-જીવરત-પ્રમત્ત-સંતાનામ્ ! ૩૬. હિંસા-ડવૃત્ત-સ્તે -વિષયસંરક્ષvો રૌદ્રવિરત
રેશવિરતઃ |
૩૩. મનગમતી વસ્તુના સંયોગ અંગેની મનની તાલાવેલી એ આર્તધ્યાનનો ૩-જો પાયો.
૩૪. વિષયસુખો મેળવવા નિયાણું (ગાઢઆસક્તિપૂર્વકની અભિલાષા) કરવું એ આર્તધ્યાનનો ૪-થો પાયો.
૩૫. આર્તધ્યાન અવિરતિ-દેશવિરતિવાળાને અને પ્રમત્ત સાધુને (૬ ગુણઠાણા સુધીજ) હોય.
૩૬. હિંસા, અસત્ય ભાષણ, ચોરી અને ઇષ્ટવિષયનું સંરક્ષણ-આ ચાર (અને એના ઉપાયાદિ) અંગે રૌદ્ર વિચારણા એ રૌદ્રધ્યાન. એ અવિરતિ-દેશવિરતિવાળાને જ હોય.
= ૧૧૦ %
Jain Education International Private & Personal use onlyww.jantenorary.org
તે
, તત્વાર્થ-ઉષા