________________
१८. लब्ध्युपयोगौ भावेन्द्रियम् । ૨૧. ૩પયોગઃ સ્પશવિપુ ।
૨૦. સ્પર્શન-રસન-પ્રાણ-વૃક્ષ: શ્રોત્રાણિ |
૧૮. (બીજી) ભાવઇન્દ્રિય બે પ્રકારે-૧. લબ્ધિઇન્દ્રિય (તે તે ઇન્દ્રિયથી થતું વિષયનું જ્ઞાન કરાવનાર આત્માનો શક્તિ-પરિણામ. કર્મના ક્ષયોપશમથી અને તે તે ગતિ અને જાતિનામકર્મના ઉદયથી આ ઉત્પન્ન થાય છે.) ૨. ઉપયોગઇન્દ્રિય (તે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ કે ક્ષયને અનુસારે થતો આત્માનો વ્યક્ત (પ્રગટ) જ્ઞાન સ્ફુરણ પરિણામ.)
૧૯. સ્પર્શ, રસ, ગંધ વગેરેનો બોધ કરાવનાર ઉપયોગ છે. નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ-ઇન્દ્રિયની સહાયથી)
૨૦. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયો છે.
અ
* ૧૬ *
તત્ત્વાર્થ-ઉષા
Jane #hucation Internationat vate & Personal Use Onlywww.jamembrany.org