________________
૨૨. સ્પ-ર-ન્ય-auf-શાતેષામથ: . २२. श्रुतमनिन्द्रियस्य । २३. वाय्वन्तानामेकम् । ૨૪. કૃષિ-વિપત્તિ-અમર-અનુષ્યાવીનાબેવ
વૃદ્ધાનિ | ૨૧. એ પાંચના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ (દ્રવ્યશ્રત) આ પાંચ વિષય (જ્ઞય) છે.
૨૨. ભાવશ્રુત એટલે શ્રુતજ્ઞાન, એ મનનો વિષય છે. (અહીં શ્રુત મોક્ષોપયોગી આવશ્યકાદિશાસ્ત્રજ્ઞાન લેવાનું છે.)
૨૩. વાયુકાય સુધીનાને અર્થાત્ પૃથિવી-અપવનસ્પતિ-અગ્નિ અને વાયુકાયજીવોને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે.
૨૪. કરમીયા વગેરે, કીડી આદિ, ભ્રમર આદિ અને મનુષ્ય વગેરેને અનુક્રમે એક એક વધુ ઇન્દ્રિય હોય છે. ૨-૩-૪-૫ ઇન્દ્રિયો.
* ૧૦ * તત્વાર્થ-ઉષા
STRI
Janoucation matematicinal Private & Personal uso nwambron &
તલાટ