________________
ર. સંઝિન: સમન : | २६. विग्रहगतौ कर्मयोगः । ર૭. મનુfણ તિઃ | ૨૮. વિપ્રદ નીવર્ય !
૨૫. મનવાળા જીવો સંજ્ઞી કહેવાય છે. (સંજ્ઞા એટલે ભૂતભવિષ્યનો, કાર્યકારણનો વિચાર વગેરે)
૨૬. (પરભવે જતાં) વક્રગમનમાં માત્ર કાર્પણ શરીરયોગ (કર્મસમૂહની પ્રવૃત્તિ) હોય છે. (વિગ્રહગતિ સિવાય મન, વચન અને ઔદારિકાદિ શરીરની પ્રવૃત્તિ હોઈ શકે છે.)
૨૭. પરભવ જતા જીવનું તથા સ્વતઃ પુદ્ગલોનું ગમન આકાશ પ્રદેશની પંક્તિના અનુસારેજ થાય છે. (ત્રાંસું નહિ)
૨૮. (મુક્ત) જીવની મોક્ષ તરફ માત્ર સીધીજ ગતિ હોય છે. (વક્ર નહિ.)
* ૧૮ * ' તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org