________________
૪. જ્ઞાન-ન-રાન-નામ મોનોપમ વીજ ઘ . . જ્ઞાનાજ્ઞાન-દર્શન-રીનારિયશ્ચત્રિ-ત્રિ___पञ्चभेदाः सम्यक्त्व-चारित्र-संयमाऽसंयमाश्च । ६. गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शनाऽज्ञानाऽसंयता
ऽसिद्धत्व-लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैक-षड्-भेदाः ।
૪. (કેવલ) જ્ઞાન, (કવલ) દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, તેમજ સમ્યક્ત્વ અને સર્વચારિત્ર-આ ૯ ક્ષાયિકભાવના પ્રકાર
૫. કેવલ વિના જ્ઞાન-૪, મત્યાદિ અજ્ઞાન-૩, ચક્ષુ અચકું, અવધિ એ દર્શન-૩, દાન વગેરે લબ્ધિ-પ, સમ્યક્ત્વ, સર્વચારિત્ર અને દેશવિરતિ-આ ૧૮ ક્ષયોપથમિકભાવના પ્રકાર છે.
૬, ૪-ગતિ, ૪-કષાય, ૩-વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન (જ્ઞાનશૂન્યતા) અવિરતિ, અસિદ્ધતા (સકર્મિપણું) અને (-૬-લેશ્યા-આ ૨૧ ઔદયિક ભાવના પ્રકાર છે.)
* ૧૨ પ્રકરણ : ૩
- તત્વાર્થ-ઉષા) . Jay Education international Pitate & Personal use only.ja lembrary