________________
રૂ૮. વતિ | ૩૨. સોગનન્ત-સમયઃ | ४०. द्रव्याश्रया निर्गुणा गुणाः । ४१. तद्भावः परिणामः । ૪૨. નાવિરાત્રિમાં !
૩૮. કેટલાક આચાર્ય (દ્રવ્યાસ્તિક નયનો આધાર ન લઈ ભેદ નયના હિસાબે) કહે છે કે કાળ પણ છઠું દ્રવ્ય છે. (એ ન હોય તો પદાર્થો ઉપર વર્તના-પરિણામ સ્વરૂપ ઉપકાર કોણ કરે ?).
૩૯. તે કાળ (અતીત અનંત સમયે વર્તમાન એક સમય અને ભાવિ અનંત સમયો મળીને) અનંત સમયોવાળો છે.
૪૦. ગુણો દ્રવ્યના પરિણામરૂપે દ્રવ્યમાં રહેનારા અને સ્વયં ગુણવિનાના છે.
૪૧-૪૨. સ્વયં વસ્તુનું જ તે તે રૂપે હોવું કે થવું એને પરિણામ કહેવાય. તે બે પ્રકારે :- (૧) અનાદિનો અને (૨) નવો બનતો (પ્રારંભવાળો).
- પ૦ %) તત્વાર્થ-ઉષા
અ૫ Jamn Education International Private & Personal Use Onlyww.jainelibrary.org