________________
२३. दर्शन-विशुद्धिविनय-संपन्नता शील-व्रतेष्वनति
चारोऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तितस्त्याग -તપસી સંપ-સાધુ-સમાધિ-વૈયાવૃત્યિક્ષરમહંતાचार्य-बहुश्रुत-प्रवचन-भक्तिरावश्यकाऽपरिहाणिसर्ग-प्रभावना प्रवचन-वत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।
-
-
૨૩. સમ્યગ્દર્શનની ઉચ્ચ નિર્મલતા, (જ્ઞાનાદિત્રય અને ઉપચાર એમ ચાર પ્રકારે) વિનયયુક્તતા, વ્રતશીલમાં અતિચારરહિતપણું અત્યન્ત અપ્રમાદ, વારંવાર શ્રુતજ્ઞાનમાં એકાગ્રતા, સતત સંસારનો ભય, યથાશક્તિ દાન અને બાહ્ય અભ્યત્તર તપ, શ્રી જિનસંઘને નિરુપદ્રવ અને સ્વસ્થ કરવો, સાધુની વૈયાવચ્ચે અરિહંત-આચાર્ય-બહુશ્રુત (અંગ-અંગબાહ્ય વગેરે ઘણા શાસ્ત્રોના અભ્યાસી) અને શ્રુતજ્ઞાનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓની અખંડ સાધના, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની, સ્વયં પાલન અને ઉપદેશ દ્વારા અકai Ahir ૬૮ - તત્વાર્થ-ઉષા
થઇ ; Jadication International Diva
વ
ersonal Use Onlwwwtimelha