________________
શ્o. નિ:શીત-વ્રતત્વ ચ સર્વેષામ્ ।
२०. सरागसंयम-संयमाऽसंयमाऽकामनिर्जराबालतपांसि दैवस्य ।
२१. योग- वक्रता विसंवादनं चाऽशुभस्य नाम्नः । ૨૨. વિપરીત શુભસ્ય ।
૧૯. નિઃશીલતા અને અવિરતિ એ ઉપર કહેલ
ત્રણે
છે.(શીલ=ઉત્તરગુણ,
આયુષ્યના આસવ
વિરતિ=અણુવ્રત-મહાવ્રત.)
પરાધીનપણે
૨૦. સરાગસંયમ, દેશવિરતિ, (અનિચ્છાએ) અશુભ પ્રવૃત્તિનો અને આહારાદિનો નિરોધ, અજ્ઞાન તપ-કષ્ટ એ દેવાયુના આસ્રવ છે.
૨૧-૨૨. મનવચનકાયાની પ્રપંચી પ્રવૃત્તિ અને વિસંવાદન (સાચાને ખોટું ઠરાવવાનો, મતિ-વિપર્યાસ કરવાનો યત્ન વગેરે) એ અશુભ નામ કર્મના આસવછે. આથી ઉલટા, યોગની સરલતા સંવાદન-એ શુભ નામના આસ્રવ છે.
આદ
* so *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlwww.jamnelibrary.org