________________
૨૩. ઉજ્જૈનવૈશા ૨૪. રાનવીના १५. आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपम
વટ-સત્ર: પરી સ્થિતિ ! સ્થિર (જેનાથી હાડ, દાંત વગેરે સ્થિર રહે, (૩૭) અસ્થિર, (૩૮) આદેય જેનાથી પોતાનું વચન બીજાને માન્ય બને, (૩૯) અનાદેય, (૪૦) યશ (૪૧) અપયશ, (૪૨) તીર્થંકર નામ કર્મ છે.
૧૩. ઉંચગોત્ર અને નીચગોત્ર એમ બે પ્રકાર ગોત્ર કર્મ છે.
૧૪. દાન વગેરે પાંચ લબ્ધિનું વિરોધી પાંચ પ્રકારે અંતરાય કર્મ છે. (દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય)
૧૫. પહેલેથી ત્રણ કર્મની-જ્ઞાનાવરણ દર્શનાવરણ અને વેદનીય કર્મની-તેમજ અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટિકોટિ સાગરોપમની હોય છે. અ૮ * ૯૦ * તત્વાર્થ-ઉષા