________________
૨૪. ક્ષેત્રવાતુ-હિથસુવf-ધનાચ-વાણી-રાસ
कृप्य-प्रमाणाऽतिक्रमः । ર૧. કર્ણાડ-થતિન-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ
મૃત્યનાનિ !
૨૪. પાંચમા વ્રતના-(૧) જમીન, મકાન વગેરે - (૨) ચાંદી, સોનું ઝવેરાત વગેરે (૩) ધન, પશુઓ ધાન્ય (૪) દાસદાસી વગેરે અને (૫) ધાતુઓ, દાંત વગેરેના વાસણ, લક્કડકામ વગેરેનું રાખેલું પ્રમાણ ઓળંગી જવું એ પાંચ અતિચાર છે.
૨૫. છઠ્ઠી દિક્પરિમાણ નામના ગુણવ્રતના પાંચ અતિચાર-(૧) ઉંચે (૨) નીચે અને (૩) તીર્ણ જવાને કરેલા નિયમના પરિણામનું ઉલ્લંઘન (૪) એક દિશાનું પરિણામ ઘટાડી બીજી દિશાના ક્ષેત્ર પરિણામની વૃદ્ધિ કરવી, અને (૫) કરેલું વ્રતનું પરિણામ ભૂલી જવું.
* ૦૦ *
તત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal use onlyww.jainemorary.org