________________
પ્રસ્તાવના
“સમકિતવિણ ચારિત્ર નહિ, ચારિત્રવિણ નહિ મુક્તિ રે”
મોક્ષ એ શુદ્ધ આત્મસ્વભાવ છે, જ્ઞાનીઓએ એ શુદ્ધ આત્મસ્વભાવના કારણરૂપે સર્વપાપો ના વિરામરૂપ ચારિત્ર ધર્મ બતાવ્યો છે. જે ચારિત્રનું મૂળ સમકિત છે.
મોક્ષની ઝંખના કે ચારિત્રની ઝંખના સાચી શુદ્ધ ત્યારે જ ગણાય જો સમકિતની ઝંખના હોય,
શું છે આ સમકિત ? એની પ્રાપ્તિ કઈ રીતે થાય, સમકિતનું મૂળ આધાર કોણ ?
મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ સમકિતના સડસઠ બોલની સજઝાયમાં સર્વ પ્રથમ ૪ સંદુહણા બતાવે છે. એ ચારમાં પહેલી સદુહણા માટે જણાવે છે કે
ચઉવિણ સદુહણાતિમાં જીવાદિક પરમત્યોરે, પ્રવચન માંહે ભાખિયા લિજે તેહનો અત્યારે.” તેનો અર્થ વિચાર કરવો પહેલી સદુહણા કહી તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવંતોએ જીવ, અજીવ, આદિ જે નવતત્ત્વ પ્રવચન શાસ્ત્રોમાં બતાવ્યા છે તેના અર્થનો વિચાર-ચિંતન આદિ કરવું તે સમકિતનો પાયો-મૂળઆધાર છે એ નવતત્ત્વના વિચાર માટેનો એક પ્રબળ પ્રસ્તાવના - 6 | તત્વાર્થ-ઉષા
notit Private & Personal Use On Www.jainelibrary.org Jain Education International Private & Personal Use On