________________
३१. एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः । ३२. मतिश्रुतावधयो विपर्ययश्च । ३३. सदसतोरविशेषद्यदृच्छोपलब्धे-रुन्मत्तवत् ।
૩૧. મતિજ્ઞાનથી મન:પર્યાયજ્ઞાન સુધીના જ્ઞાનમાંથી એક સાથે કોઈને એક, બે ત્રણ કે ચાર જ્ઞાન હોય છે.
૩૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન છે, અને (મિથ્યાત્વને લઈને) એથી વિપરીત મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ અજ્ઞાન છે.
૩૩. ઉન્મત્તને થતા વિપરીત જ્ઞાનની જેમ મિથ્યા–ીને ઉત્પાદ, નાશ અને નિત્યતાવાળા સાચા પદાર્થો કે એ વિનાના કલ્પિત પદાર્થોનો વિવેક-ભેદ ન હોવાથી એને થતું જ્ઞાન એ અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કહેવાય છે.
આ ૧
૯ ) તત્ત્વાર્થ-ઉષા) Jain Education International Private & Personal use onlyww.jamelibrary.org