________________
ર૬. વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષચ્ચોવંધ-કન:
પર્યાયોઃ | २७. मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्व-पर्यायेषु । ૨૮. fuષ્યવઃ | २९. तदनन्त-भागे मनःपर्यायस्य । ૨૦. સર્વ-દ્રવ્ય-
પપુ વત્નશ્યા ૨૬. અવધિ અને મન:પર્યાયમાં તફાવત નિર્મલતા, ક્ષેત્ર, સ્વામિ અને વિષયને લઈને છે.
ર૭. મતિ અને શ્રુતનો નિબંધ (વ્યાપાર, વિષય સંબંધ, પ્રકાશ) કેટલાક પર્યાયયુક્ત સર્વ દ્રવ્યો વિષે હોય.
૨૮. અવધિજ્ઞાનનો વ્યાપાર કેટલાક પર્યાયયુક્ત રૂપી (મૂર્ત) દ્રવ્યોને વિષે જ હોય.
૨૯.અવધિના વિષય કરતાં અનંતમા ભાગના વિષયપર મન:પર્યાયનો પ્રકાશ પડે.
૩૦. કેવલજ્ઞાનનો પ્રકાશ અતીત, વર્તમાન અને ભાવિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય પર પડે.
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personamuse Onlyww.jainelibrary.org