________________
२२. भवप्रत्ययो नारक-देवानाम् । २३. यथोक्त-निमित्तः षड्-विकल्पः शेषाणाम् । ર૪. ગુવિપુસ્ત-મસ્તી મન:પર્યાયઃ ! ર. વિશુદ્ધપ્રતિપત્તિઓ દોષ: |
૨૨. ભવને લઈને થતું અવધિજ્ઞાન સર્વ નારકો અને દેવોને હોય છે. (જેમ પક્ષીનો ભવજ એવો કે ઉડવાની શક્તિ.)
૨૩. કહેલા ક્ષયોપશમરૂપનિમિત્તથી થતું છ પ્રકારનું અવધિજ્ઞાન બાકીના મનુષ્ય-તિર્યંચને હોય. (અનુગામી, વર્ધમાન, અપ્રતિપાતિ-આ ૩ અને એથી ઉલ્ટા ૩.)
૨૪. મન:પર્યાયજ્ઞાન એ ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે હોય છે. (એનાથી મનના ચિત્વન જુએ.)
૨૫. નિર્મલતા (બહુપર્યાયોનું જ્ઞાન) અને કાયમપણું આ બે વિશેષતાથી ઋજુ, વિપુલ૦નો ભેદ પડે છે.
અ૧
તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org