________________
३४. जराय्वण्डपोतजानां गर्भः । ३५. नारक-देवानामुपपातः । ३६. शेषाणां सम्मूर्छनम् । ३७. औदारिक-वैक्रियाऽऽहारक-तैजस-कार्मणानि
શરીરાિ ! ૩૪. જરાયુ (ઓડ=ગર્ભને વીંટળાયેલું પાતળુંપડ) થી લપેટાયેલા (મનુષ્ય ગાય વગેરે), ઇંડાંમાં થનારા (સાપ, પક્ષી, વગેરે) અને પોતજ એટલે ઓડ વિના ચોખા બચ્ચા રૂપે થનારા (હાથી, સસલું વગેરે) આ ત્રણેનો ગર્ભજન્મ હોય છે.
૩૫. નારકો અને દેવોનો ઉપપાતજન્મ હોય છે. ૩૬. બાકીના સંસારી જીવો (એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને ગર્ભવિના ઉત્પન્ન થતા પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય) નો સંમૂઈન-જન્મ હોય છે.
૩૭. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કાર્પણ આ પાંચ પ્રકારના શરીર હોય છે.
જ.૨ , Jain Education International Private & Personal use onlyww.jamelibrary.org
:
૨૧
%.. Leતત્વાર્થ-ઉષા