________________
અધ્યાય-૮.
૬. મિથ્યાર્નના-વિત્તિ-પ્રમા-ષાય-યોવહેતવઃ ।
२. सकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते ।
૩. સ જન્ય: ।
૧. બંધતત્વ-મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ (સ્મૃતિભ્રંશ, શુભ કાર્ય અનાદર, યોગદુપ્રણિધાન વગેરે), કષાય અને યોગ-એ પાંચ કર્મબંધના કારણો છે.
૨. જીવ કષાયવાળો થવાથી કર્મરૂપે બને તેવા કાર્મણ વર્ગણાના પુદ્ગલો લે છે.
૩. લીધેલા અને આત્મપ્રદેશની સાથે લોહ-અગ્નિની જેમ એકમેક કરેલા કર્મના પરિણામને કર્મના અને જીવના અન્યોન્ય મીલનને) બંધ કહે છે.
અ.
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org