________________
૪. પ્રવૃત્તિ-સ્થિત્યનુમાન-પ્રવેશાસ્તદ્વિષય: ५. आद्यौ ज्ञानदर्शनाऽऽवरण- वेदनीय मोहनीयाડયુ-નામ-ગોત્રા-ડન્તરાયા |
૬. પંચ-નવ-દ્રયષ્ટાવિંશતિ-નૃતુદ્ધિપ્રાતિંશય્-દ્વિपंच-भेदा यथाक्रमम् ।
૪. તે બંધના પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. (પ્રકૃતિબંધ=કર્મ કેવા કેવા સ્વભાવવાળા બંધાયા તે. સ્થિતિબંધ=કર્મ પુદ્ગલોનો ટકવાનો કાળ કેટલો નક્કી થયો. અનુભાવબંધ=કર્મ પુદ્ગલોના શુભાશુભ-મંદતીવ્ર રસનું નક્કી થયું. પ્રદેશબંધ=કર્મ પુદ્ગલના દળનું પરિણામ.)
૫. પહેલો પ્રકૃતિબંધ ૮. પ્રકારે જ્ઞાનાવરણ, દર્શના વરણ, વેદનીય, મોહનીય. આયુ, નામ, ગોત્ર અને અંતરાય.
૬. જ્ઞાનાવરણ આદિ આઠ મૂલ કર્મ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫, ભેદો છે.
અ.૮alicianoenalician
***
તત્ત્વાર્થ-ઉષા
Jana Education International Private & Personal Use Onlyww.jainenbrary.org