________________
ગુણ નિર્વર્તના અધિકરણ એટલે પાંચશરીર, ભાષા, મન અને શ્વાસોશ્વાસ, ૨. ઉત્તરગુણનિર્વર્તના અધિકરણ એટલે કાષ્ઠ, વસ્ત્ર, ચિત્રકર્મ વગેરે નિક્ષેપઃ- ૧ વગર જોઈ ભૂમિએ કાંઈ મૂકવું તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણ, ૨. જોયા પછી પણ ત્રણ વાર ઠીક ન પૂંજેલી જગાએ કાંઈ મૂકવું તે દુષ્પ્રમાર્જિત નિ૦ ૩. જોવા પૂંજવાનો યત્ન છતાં શક્તિના અભાવે એકાએક વગર જોયેલ પૂંજેલ જગાએ કાંઈ મૂકાઈ જવું તે સહસા નિ, અને ૪. અજ્ઞાનથી કે ભૂલમાં તેમ બનવું તે અનાભોગનિ સંયોગ :- ૧. આહાર પાણી સાથે એને યોગ્ય ઇષ્ટવસ્તુનો સંયોગ તે ભક્ત પાન સંયોજના૦ અને ૨. વસ્ત્રપાત્રાદિ સંબંધી ઉપકરણ સંયોજના૦ નિસર્ગ :- ૧. અવિધિએ સ્વચ્છન્દપણે (શાસ્ત્ર વિરુદ્ધ એવો) કરાતો કાયાનો ત્યાગ તે કાયનિસર્ગાધિકરણ એવી રીતે ૨-૩, શાસ્ત્રને અસંમત બોલવું અને વિચારવું તે વાનિસર્ગા અને મનોનિસર્ગાધિકરણ.)
અક Jain Education International Private & Personal Use Onlwww.jainelibras.org
*
3 *
તત્ત્વાર્થ-ઉષા