________________
११. तत्प्रदोष - निह्नव मात्सर्याऽन्तराया - ऽऽसादनोपघाता જ્ઞાન-ઈનાડડવરયો:
૧૨.૩:૩-શો-તાપાડડન-વધ-પરદેવનાચાડમपरोभय- स्थान्यसद्वेद्यस्य ।
૧૧. જ્ઞાન જ્ઞાની કે જ્ઞાનનાં સાધનો, તેમજ દર્શન દર્શની કે દર્શનનાં સાધનો ઉપર દ્વેષ, એમનો અપલાપ, એમના પ૨ ઇર્ષા-ખાર, જ્ઞાની-દર્શનીને અંતરાય, કોઈને જ્ઞાન વગેરેનો અંતરાય, જ્ઞાની વગેરેની આશાતના કે નાશ એ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મ બંધાવનારા આસવ છે.
૧૨. પોતાના કે બીજાના આત્માને કરાતી સર્વજ્ઞ શાસ્ત્રને અસમંત એવી પીડા, શોક, સંતાપ કરુણરુદન, પ્રહાર, કે વારંવા૨ ઘોર વિલાપ એ અશાતા વેદનીય કર્મના આસ્રવ છે.
આદ
*૪*
તત્ત્વાર્થ-ઉષા|
dan-creation International Private & Personal use ww.jainelibrary.org