________________
અ) ૬ સૂ૦ ૧૦ ‘ત્રણવાર ઠીક ન પૂંજેલી' પદો-ન પૂંજેલી, જેમતેમ પૂંજેલી, ઠીક છતાં એક કે બે જ વાર પૂજેલી-આ ત્રણ પ્રકાર દુષ્પમાર્જિતના સૂચવે છે. અ) ૮ સૂ૦ ૨૫ની ઉષા આઠ પ્રશ્નના ઉત્તર સૂચવે છે. અ૦ ૯ સૂ. ૨૨ માં છેલ્લા બે પ્રાયશ્ચિતના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક ગણી કુલ ૧૦ પ્રાયશ્ચિત સૂચવે છે...ઇત્યાદિ. જો કે આ ઉષામાં સ્વમતિની પટુતા નથી પણ સૂત્ર ભાષ્ય અને સિદ્ધસેનીયાદિ ટીકાગ્રંથોની પ્રસાદી છે; છતાં અભ્યાસને લક્ષમાં લાવવા પૂરતું આ સૂચન છે. એને સમજવા ગુરૂગમ આવશ્યક છે.
ઉતાવળ આદિના કારણે આ ઉષાના પ્રયત્નમાં કોઈ સ્થાને ઓછી વિગત, ક્યાંય સમાસાદિના ભાષાંતરને બદલે અનુકૂલ ભાવાર્થ વગેરે જણાશે. પ્રાકકથના
* તત્વાર્થ-ઉષ
dt
VIકકથs Jain Education international Private & Personaruse Onlyww.jainernorary.org