________________
॥२८॥
सुखप्रसुप्तवत् केचिदिच्छन्ति परिनिर्वृतिम् । तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा શ્રમ-વત્ત-મ-વ્યાધિ-પચ્ચઠ્ઠ સન્મવત્ | मोहोत्यत्तेर्विपाकाच्च, दर्शनजस्य कर्मणः
॥२९॥
કેટલાક લોકો મોક્ષ (મોક્ષસુખ) ને સુખે સુઈ રહેલા (માનવના સુખ) જેવું સુખ માને છે. પણ તે યોગ્ય નથી. કેમકે (નિદ્રા) માં ક્રિયાપણું (મન-વચન-કાયાના યોગ) હોય છે અને સુખમાં તારતમ્ય હોય છે. જ્યારે મોક્ષમાં આ બંને નો અભાવ છે. (૨૮)
વળી થાક (ખેદ), ગ્લાનિ, મદ (મદ્યપાનાદિજનિત), રોગ અને કામસેવનથી તથા મોહના ઉદયથી અને દર્શનાવરણીય કર્મના ઉદયથી તે નિદ્રા ઉત્પન્ન થાય છે. તેથી તે મોક્ષસુખને, નિદ્રાસુખ જેવું માનવું યોગ્ય નથી. કેમકે મુક્ત જીવો શ્રમાદિથી રહિત છે.(૨૯) પરિશિષ્ટ-૨ * ૧૪૦ k!
CZLENO Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org