________________
४४. तदादीनि भाज्यानि युगपदेकस्याऽऽचतुर्भ्यः ।
४५. निरुपभोगमन्त्यम् ।
૪૬. ગર્મ-સમ્પૂર્ણનનમાદ્યમ્ ।
૪૪. આખા સંસારકાળમાં સાથે રહેનાર આ બે સિવાય બાકીના ઔદારિક વગેરે ત્રણ શરીરમાંના ગમે તે હોય છે. એટલે એક જીવને એકી સાથે ચાર શરીર સુધી પણ હોઈ શકે છે. (માત્ર વૈક્રિય અને આહારક એ બે એક કાળે સાથે નથી હોતા.)
૪૫. છેલ્લું કાર્પણ શરીર સુખ દુઃખનો ભોગવટો નથી કરાવતું. એનાથી કર્મ બાંધવા, ભોગવવાં કે છોડવાનું નથી બનતું.
૪૬. પહેલું ઔદારિક ગર્ભજન્મમાં અથવા સંમૂર્છનજન્મમાં હોય છે.
અucation.Internatioia *at૨૩ * ause On વાર્થ ઉષા