________________
રૂ૦. તપ્-માવાવ્યયં નિત્યમ્ । રૂ. પિતાપિત-સિદ્ધેઃ ।
૩૦. (i) વસ્તુના સ્વરૂપમાંથી જેનો ત્રિકાલમાં ફેરફાર નથી થતો તે નિત્ય છે. (ii) પોતાની ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સત્ આદિ અન્વયિ (ન પલટાનાર) અંશે કરીને વસ્તુ નિત્ય છે. (iii) અવ્યયં એટલે કોઈ કાલમાં અછતું નહિ એવું વસ્તુનું સર્વ અવસ્થામાં નિર્વિકાર સ્વરૂપ નિત્ય છે.
૩૧. (૧) ગયા સૂત્રમાં અર્પિત એટલે બતાવેલા નિત્યના સ્વરૂપ પરથી, અર્પિત એટલે ન બતાવેલા ઉત્પત્તિ-નાશનાં સ્વરૂપ વિપરીત છે. એ સમજી શકાય છે, માટે નથી કહ્યા, (૨) ધ્રૌવ્ય એટલે દ્રવ્યાંશ અને ઉત્પાદ-વ્યય એ પર્યાયઅંશ-આ પર્યાયઅંશ-આ બેમાંથી પ્રયોજન પડે, અર્પિત એટલે મુખ્યતાએ વ્યવહાર
અપ
* ૫૩ *
*
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org