________________
૫. ૩વદીપાવ-થારVI: I १६. बहु-बहुविध-क्षिप्राऽनिश्रिताऽसंदिग्ध-ध्रुवाणां
सेतराणाम् । ૭. વાર્થ १८. व्यञ्जनस्यावग्रहः ।
૧૫. મતિજ્ઞાનના મુખ્ય ચાર પ્રકાર છે. અવગ્રહ, ઇહા, ૩અપાય, ધારણા, (૧સામાન્યબોધ, ૨વિચારણા, વનિર્ણય, ન ભૂલવું તે)
૧૬. આ દરેક પ્રકારે વસ્તુ જણાય તે અગ્રતાદિ પ્રત્યેક બાર ભેદે ઘણું, ઘણા પ્રકારે, ૩ઝટ, અવિનાઆધારે, પસંશયવિના, અવશ્ય- આ છ અને આથી ઉલટાં છે. ૧૭. પદાર્થનું જ્ઞાન અવગ્રહાદિ ચાર પ્રકારે થાય છે. ૧૮. પરંતુ વ્યંજન (ઈન્દ્રિયો સાથે લાગેલ વસ્તુના સંબંધ) નો માત્ર અવગ્રહ થાય. એટલે કે જ્ઞાન શક્તિ જન્મ, પણ ઈહા વગેરે ન થાય.
અ.૧
તત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal use onlyww.jainelibrary.org