________________
૪. વિઘ્નઃ પુના; ।
. આ-આાગાવ્યા ।
૬. નિષ્ક્રિયાળિ વ
७. असंख्येयाः प्रदेशा धर्माऽधर्मयोः । ૮. નીવય = ા
૨.
आकाशस्याऽनन्ताः ।
૪. પુદ્ગલ રૂપી-મૂર્ત છે. ૫-૬. આકાશ સુધીના અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય સંખ્યામાં એકેકજ દ્રવ્ય છે, અને તે ગમનાદિ ક્રિયાવિનાના છે.
૭. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ છે. (પ્રદેશ=ઝીણામાં ઝીણો અંશ)
૮. દરેક જીવને પણ તેટલાજ અસંખ્યાત પ્રદેશ છે. (૯. (ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને રાખનાર લોકાકાશને પણ તેટલાજ અસંખ્યાત પ્રદેશ છે, અલોક કે લોકાલોક) આકાશને અનંતા પ્રદેશ છે.
અપ
*૪*
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlywww.jainelibrary.org