Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/040001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચયિહા - જૈનાચાર્ય જેનધર્મદિવાકર. પૂજ્યશ્રી ચાસીલાલજી અ&ારાજ છે. અદભતાં નેચર વી. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ વરસીતપ પ્રસ ંગે ~: સપ્રેમ ભેટ :— ભુપતકાલ ટપુભાઈનાજયજીને Page #4 -------------------------------------------------------------------------- ________________ Bellsse : HRIS *Forenings envy Page #5 -------------------------------------------------------------------------- ________________ #ALAFATATATAAAAAAE* રચયિતાજૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ ಈ ಆಆಆಆಆಆಆಆಆಆಅ થી અદભૂત નેત્યસ્મરણ KAAVAAALAAAAAABAVE શેઠશ્રી રમણલાલ જીવરાજભાઈ શાહ તથા શેઠશ્રી ચુનિલાલજી ભગવાનજી સોલંકીના દ્રવ્ય સહાયતાથી આવૃત્તિ ૧૫ મી સં. ૨૨૮ ' , મૂલ્ય રૂ. ૩-૦૦ % ૨ વીર સં. ૨૪૯૮ ૨ ૭૭૭૭૭૭૭૭૭૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી આ, ભા. . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીયા કૂવા રોડ, રાજકોટ (સૌરાષ્ટ્ર) આવૃત્તિ ૧૫ મી પ્રત : ૨૦૦૦ ૪ મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ . . . . ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ee eee ઘીકાંટા રાડા ૪ અમદાવાદ, જો Page #7 -------------------------------------------------------------------------- ________________ વરસીતપ પ્રસંગે એ પ્રેમ ભેટ :ભુપતલાલ પુતબાલજીને આપ સવ સજજનોને જણાવતાં અત્યંત હશે થાય છે કે, આ “અદ્ભુત નિત્યસમરણ” જે પરમ મંગલમય સુખનું ધામ છે. તે સમાજની સેવામાં તેની આ ૧૫ મી આવૃત્તિ અર્પણ કરવામાં આવે છે. આ પુરતકની જ્યારે જ્યારે નવી આવૃત્તિ બહાર પડી ત્યારે ત્યારે નવીન અદૂભૂત વિષય સાથે પ્રાર્થના સ્તોત્રનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ છપાણી ત્યારે માત્ર ૪૪ પૃષ્ઠ હતા અત્યારે ૧૫ મી આવૃતિમાં લગભગ ૪૫૦ પૃષ્ઠ થાય છે તે ઉપરથી સજજનોને ખ્યાલ આવી જશે કે કેટલે નવીન આદર્શ સંગ્રહ થયેલ છે. આ પુસ્તકનું સર્વથી વધારે મહત્વ આ છે કે આમાં ઈશ્વર પ્રાર્થના જ છે આમાં કોઈ સંપ્રદાય કે ગચ્છને ભેદ નથી. જ્યાં ભેદ છે ત્યાં ઢેશ છે જ અને તેથી ત્યાં આત્મ ઉત્થાનને સર્વથા આભાવ જ હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જેમ ગંગાને પ્રવાહ અખલીત વહે છે તેમ પ્રાર્થના ધાધ સર્વ જન કલ્યાણના હેતુ માટે અનાદિકાલથી આ સ્વરૂપને ખીલવતાજ વહ્યા કરે છે આ અપૂર્વ પ્રસાદને ગ્રહ કરનાર ભવ્ય આત્માઓ સદા ઉન્નત દશાને પામે છે સ વિદનેને નાશ કરી પરમ મંગલ સુખ સામગ્રીને પ્રાપ કરે છે તેમાં જરાય શંકા નથી જ, આ મંગલ સ્વરૂ1 પ્રાર્થનાઓને સંપ્રદાયક દ્વેષથી દૂર રહી અભેદ દૃષ્ટીથી દર ભવ્ય આત્માએ લાભ ઉઠાવશે એજ આશા છે. આજ સુધિમ ૧૮૦૦૦ નકલો વેચાઈ ગઈ છે આની માગણી ઘણે દર દૂરથી આવે છે. રૂ. ૧૦ની કીમત હોય તે પણ મેકલેજ, એ પ્રમાણે ઘણાને આગ્રહ રહે છે. આ પ્રસંગ ઉપર એક ઉદાહરણથી સમજી શકશે કે૧૩. વર્ષ પહેલાં એક મુમુક્ષુ મુસલમાનભાઈ અત્રે આવેલ અને અદ્ભુત નિત્ય મરણ પ્રાર્થનાના પુસ્તકની માગણી કરી શેઠ શ્રી ભેગીલાલભાઈએ પૂછ્યું કે તમો મુસલમાન છે. આ પુસ્તકની તમને શું. જરૂર ? ભ ઈએ જવાબ આપે Page #9 -------------------------------------------------------------------------- ________________ કે આ પુસ્તકના મર્મને આપ ન જાણી શકે કારણ આ૫ તે અમિર સંપત્તિ પુત્ર છે. આના મને તો તે જ જાણી શકે જે મર્મજ્ઞ હોય. શેઠશ્રીએ પૂછ્યું કે આમાં શું મહત્વ છે? ત્યારે તે ભાઈએ જવાબ આપ્યા છે. આ પુસ્તકની એક નકલ મને ૧૨ વર્ષ પહેલા મળી હતી તે અત્યારે સાવ ફાટી ગઈ છે એનાથી મેં અનેક જણેને સાપના ઝહેર "ઉતાર્યા છે. ભૂત પ્રેતને ભગાડયા છે. મેં આમાંથી સ્વર્ગ સિદ્ધિના પ્રયોગો પણ કર્યા છે. માટે જે કીમત લાગે તે લઈને પણ મને એક ચેપડિ આપે. એજ વિનતિ છે. સેઠ શ્રી ભેગીલાલભાઈ જાતે ઉદાર મર્મજ્ઞ છે. આ વાતને ધ્યાનમાં લઈ એક પુસ્તક જાતે ભેટ આપી–એ ઉપરથી આપને લક્ષમાં આવશે. એવી જનતાની ઘણી માગણી અને રૂચી જોઈને. પરમ વિચારક શુદ્ધતવ ચિંતક પરમ ઉદાર શેઠશ્રી રમણલાલભાઈ જીવરાજભાઈ શાહ તેમજ તેઓશ્રી ના સુપુત્રો તથા સેવા ભાવી પરમ ભકત શેઠશ્રી રતિલાલજી ચ નલાલજી સોલંકી જેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અને એક મોટા વ્યાપારીઓમાં પંકાતા વ્યાપારી છે તેઓ શ્રીની ભાવના થઈ કે–આટલી રૂચી રૂપ શુદ્ધ શ્રદ્ધામેય તવના માખણ સરખું આ પ્રાર્થનાનું પુસ્તક છે તે અમારે છપાવવું છે તેઓશ્રીની પરમ ઉદારતાથી દ્રવ્ય સંહાયતાને લઈ ને આ પુસ્તક પ્રકાશીત કરવામાં આવે છે તે બદલ બને મહાનુભાવ કેટીશ ધન્યવાદને પાત્ર છે તેમને સમાજ સદા રૂણી રહેશે. આ પુસ્તક આમતે અણુમેલ રત્ન છે તેની કીમત થઈ શકે નહી છતાં પુસ્તકનો સદ્વ્યય થાય. એ હેતુથી અને એનાથી શાસ્ત્રોદ્ધારના કાર્યને સહાગમળે એ કારણે એની સામાન્ય કીમત રાખવામાં આવી છે આની જે કીમત આવે તે શાસ્ત્રોદ્ધાર સમિતિને સમર્પણ થશે એજ સુષુ કિં બહુના. રમણલાલ ભોગીલાલ ભાવસાર-સરસપુર પીઠ બજાર, અમદાવાદ નં. ૧૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ આમુખ જગતમાં સુખની વ્યાખ્યા અને તેની પ્રાપ્તિ સંબંધમાં ભિનભિન્ન ખ્યા અને કલ્પનાઓ પ્રવર્તતાં હોવા છતાં મનુષ્ય માત્ર આ લોક અને પરલોકમાં તેની જ ઉત્કટ અપેક્ષા રાખી રહ્યાં હોય છે, અને એ હસ્તગત કરવા માટે આકાશ પાતાલ એક કરી ગમે તેવા ભેગે આપવા તત્પર રહે છે, આ પરમ અલૌકીક સુખ આંતરિક શાંતિ દ્વારા અને પ્રભુના હાર્દિક નિદિધ્યાસનથી પ્રાપ્ત થઈ શકે છે, એમ મુમુક્ષુ મહ' મા એાનું કથન છે - સંસારના અનેકવિધ કષાયોથી અલિપ્ત બનીને પરમાત્મા સાથે ચેન સાધવામાં સ્તોત્રો અને ભજન એ દરેક ધ માં અતિ મહત્વનો ભાગ ભજું છે. દેશ અને સમાજની ઉન્નતિ કે અવનંતિની કસોટી તેના લેકપ્રિય ગીત પરથી થાય છે, એવી એક અંગ્રેજી કહેવત છે જે પાર્થિવ સંગીત જંગલી -હિંસક પ્રાણીઓના હૃદયને મુલાયમ બનાવવાની Page #12 -------------------------------------------------------------------------- ________________ અને તેમના સ્વાભાવિક વેરને નાબુદ કરવાની અનુપમ શકિત ધરાવે છે. તે ભગવદ્ગુણુ ચુક્િત હાય તા મનુષ્યનાં હૃદયનાં તારને અશુઅણુવીને તેમને અનંત દિન્યતા અને પરમ શાંતિનું ભ!ન કરાવે એમાં શકાને જરાય સ્થાન નથી. અધમ, અનીતિ, અનાચરણ અને સ્વા પરાયણત નુ જ્યાં સામ્રજ્ય પ્રવતી રહેવુ' છે, ક્રમ પરાયણતા અને માનવતાના ધ્વંસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંક્ષુબ્ધતા દ્રષ્ટિગોચર થઇ રહ્યાં છે એવા આ આધુનિક અંધકારમય જગતમાં ચિત્તની શાંતિ અને એકાગ્રતાનો પ્રાપ્તિ કરાવે, પરમાત્મા પ્રત્યે સ્વાભાવિક આકષ ણુ પેદા કરે અને પાવિતામાંથી આત્માને આધ્ય ત્મિકતાની ઉચ્ચ કક્ષા પર ઢોરી જાય, એટલું જ નહિ પણ આ લેક અને યરલેાકમાં સુખ શાંતિ, ધમ ભાવનાની વૃદ્ધિ અને મેક્ષ પ્રાપ્તિના ધારી માગ બતાવે એવાં ગેય કાવ્યેાની સમાજને અતિ આવશ્યકતા છે. ત્યાગ, સયમ. સ`સ્કાર અને સૌજન્ય પ્રતિકૃતિસમા થવીર શ્રી જૈનધર્મ દિવાકર પૂજય આચાર્ય સમરાટ શ્રી Page #13 -------------------------------------------------------------------------- ________________ ७ ૧૦૦૮ શ્રીઘાસીલાલજી મહારાજ જેન આગમાના ઉદ્ધારમાં અહર્નિશ વ્યાવૃત હૈાવા છતાં સમાજના આધ્યાત્મિક અલ્યુદય અર્થે અમૂલ્ય સમય બચાવી આ મંગળમય અદ્દભુત નિત્યસ્મરણ’ તૈયાર કરી જનતા ઉપર તેમણે અપાર ઉપકાર કર્યાં છે, અને નવ સ્મરણુ સ્તંાત્રા, સ્તવનાવલી, અષ્ટકા જિન સ્તુતિએ, જવાહર ગુણુ કરણાવલી. શાંતિ સ્ત્રોત્ર, સામાયિક, અનુપૂર્વી, ભકતામર સ્તંત્ર વગેરે અનેક રત્નાને તેમાં સમાવેશ કરી અખૂટ જ્ઞાનામૃતનુ' પાન સમાજને આપ્યુ છે. આ શાસ્ત્રના રહસ્યથી ભરપૂર અને આબાલવૃદ્ધ સવને રૂચિકર સ્નાત્રોનુ શ્રદ્ધાપૂર્વક પઠન અને મનન જનતામાં શાંતિ, ઉલ્લાસ, કલ્યાણ અને ધ શકિત પ્રેરેા અને પાઠકને આ લેાકમાં સુખ સિદ્ધિ અને પરલેકમાં મેાક્ષ સુખદાયક અનેા એવી પરમાત્મા પ્રત્યે નમ્ર પ્રાર્થના છે. હરિલાલ શિવલાલ શાહ. ખી. એ. (આનસ) ટી. સી. પ્રિન્સિપાલ, ધેારાજી, (સૌરાષ્ટ્ર) Page #14 -------------------------------------------------------------------------- ________________ આદિ વચન - કાલચક્રના પરિવર્તનની સાથે સાથે ધર્મની ઉન્નતિ અને અવનતિ થતી રહે છે. જ્યારે ધમની વૃદ્ધિ થાય છે ત્યારે સર્વ મનુષ્ય સામાન્ય રીતે સ્વભાવથી જ ધર્મપરાયણ બને છે. સર્વ કેઈ ધમ કાર્યને માટે ઉત્સુક રહે છે અને સર્વ મનુષ્યનાં માનસ ધર્મમાં આસકત રહે છે. આવા સમયમાં ધર્માચાર્યોના અ૯પ પ્રયત્ન વડે પણ ધર્મનું સામ્રાજ્ય સુવ્યવસિથત રહ્યાં કરે છે. પરંતુ જ્યારે ધર્મનું અવનતિ તરફ પ્રયાણ થાય છે ત્યારે મનુષ્યની માનસિક સ્થિતિમાં પરિવર્તન થાય છે ધર્મ ઉપરથી તેમનું મન ઊડી જાય છે, તેઓ ધમને અવ્યવહારિક માનવા લાગે છે અને ધર્મ થી ઉમુખ થવા લાગે છે આવી પરિસ્થિતિમાં ધર્માચાર્યોનું એ કર્તવ્ય હોય છે કે કઈ પણ પ્રકારે લેા ક મોનસ ઉપર તેઓ ધર્મ અને આરૂઢ કરે, રમને ધમ લેકેના હૃદયમાં માન સાથે બિરાજે કારણ કે તેઓ જાણે છે કે- અધામિક હૃદય વડે સંચાલિત માનવનું કાર્યસમૂહ અવ્યવસ્થિત બની જાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થની મહદંશે માત્રા રહેવાને કારણે એવા લોકોના કાર્યોથી બીજાઓને હાનિ થાય છે, ત્યારે બીજા લોકો પણ વેર વાળવાને માટે તૈયાર થાય છે. તેથી વેર અને વેરની વસુલાતની પરમ્પરા શરૂ થાય છે. ગામ, શહેર મંડળ, પ્રાન્ત અને દેશ, પરદેશમાં સર્વત્ર તેની લહેર ફેલાતી રહે છે. શાન્ત લેક-માનસ શુલિત બની જાય છે પ્રસનતાને બદલે ઉંડી ઉદાસીનતા પ્રસરી જાય છે અમૂલ્ય જીવનને વિષે મનુષ્ય પ્રમાદી બની જાય છે. જે જીવનથી તેઓ શાન્ત સ્થિતિમાં રહીને આ લેક અને પરલોક બનેનાં. સુખો સહેલાઈથી મેળવી શકતા હતા તે જીવનને નજીવા સ્વાર્થ ખાતર હેમી દે છે છેવટે પેાતાને આલેક અને પરલેક અને તેઓ કલુષિત કરે છે. આ હેતુથી ધર્માચાર્યો ધમ ના અવનતિ કાળમાં સતત જાગૃત રહે છે, અને તેઓ ગામડાં શહેરે વગેરે સવ સ્થળામાં વિચરીને માનવ હદયને પિતાની ઉપદેશ–વાણીથી પવિત્ર કરવામાં તત્પર રહે છે. આવા ધર્માચાર્યો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં ધર્મની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લહેરો ઉછળવા લાગે છે. એ લહેરાનાં મોજથી પાપના વૃક્ષના મૂળ ઉખડી જઈને જમીનદોસ્ત બની જાય છે. આધુનિક દુઃષમ આરામાં જ્યારે ધર્મ અવનતિના પંથે પડી ચુક્યા છે, પાપ નિરંતર પુષ્પિત અને ફલાન્વિત થઈ રહ્યાં છે, અને લેાક-માનસ ક્ષુદ્ર સ્વાર્થોથી દૂષિત થઈ રહ્યું છે, તેવા આ જમાનામાં ધર્માચાર્યોનો ઉદ્દેશ ધર્મને પ્રત્યેક વ્યકિતના હૃદયમાં સ્થાપિત કરવાનું રહે છે તેઓ આ હેતુથી વ્યાખ્યાન આદિ દ્વારા ઉપદેશ આપીને અને સ્તુતિ, સ્તોત્ર, ભજન આદિ રચીને જન સમુદાયની આગળ રજુ કરે છે. આ સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરે અલંકારિક ભાષામાં હોવાના કારણે તથા ગાઈ શકાય એવી રીતે ગ્રથિત થયેલાં હોવાને લીધે જનતા તેમને અપનાવી લે છે. તે સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરેમાં ભગવાનની ગુણવલિ હોય છે ભગવાનના નામ તથા ગુણોથી ગુંથાયલા હોવાને કારણે તેમનામાં અપાર શકિત હોય છે તેનું શ્રદ્ધાપૂર્વક નિત્ય પઠનસનન કરવાવાળા મનુષ્ય આ લોક અને પરલોકની સુખસંપત્તિના ભાગીદાર બને છે. ભગવાનના નામ તથા ચારિત્રની Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિના પ્રભાવજ એવો છે. આવા દયથી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રીઘાસીલાલજી મહારાજ સાહેબ વખતે વખત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તથા લોકભાષામાં સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરેનું નિર્માણ કરતા રહે છે, તેમાં આ રચનામાં તો આચાર્યશ્રીએ શાસ્ત્રોનું રહસ્ય ભરી દીધું. છે તેનું પ્રત્યેક પદ ભગવાનના નામ અને ગુણાનું વાચક છે આચાર્ય શ્રી દ્વારા રચાયેલાં આ સ્તુતિ, સ્તોત્ર ભજન વગેરે પ્રાસાદિક ગુણેથી યુક્ત હોવાના કારણે અત્યંત મનોહર છે, પાઠકના મનને ભગવાનની તરફ આકર્ષિત કરવાવાળાં છે, વાચક ભગવાનના અપરિમિત ગુણોના ચિંતવનથી ચિત્તની સમાધી મેળવશે આવી રીતે વાચકોનાં હદય શાંત-નિર્મળ, બની જશે. એ દ્વારા સર્વ સમયમાં સામાન્યતઃ ધર્મને અનુકૂળ જ કાર્યો થશે તે -સ્વાર્થ વૃત્તિઓથી—કે જેના કારણે મનુષ્ય રાક્ષસરૂપ બની રહ્યો છે–તેનાથી સર્વથા દૂર રહેશે.. વેર અને પ્રતિવેરની માત્રા નિરંતર ઘટતી રહેશે. અધમની અવનતિ થવાની શરૂ થશે અને ધમ વૃદ્ધિ પામવા માંડશે.. Page #18 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે ધર્મની લહેરે એકવાર ફરીથી જગતમાં પ્રસરે, મનુષ્યની મનુષ્ય પ્રત્યે ભાતૃભાવના થાઓ, પ્રત્યેક જીવ પ્રત્યે દયા રહે, અહિંસા અને સત્યનું સ્થાન પ્રત્યેક માનવના હૃદયમાં રહે. સારાંશ કે આખા વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ. આજ ભાવના આચાર્યશ્રીની છે. આચાર્યશ્રી આગમોની સંસ્કૃત ટીકા રચવામાં વ્યાપૃત , રહે છે, છતાં પણ આ અનુપમ કાર્યમાંથી સમય બચાવીને સમસ્ત પ્રાણીઓની ભલાઈને માટે આચાર્યશ્રીએ વખતો વખત મંગલ હતુતિ, ચમત્કારિક સ્તોત્ર, ભાવવાહી ભજન વગેરે રચ્યાં છે. આચાર્યશ્રીના સુશિષ્ય, સંસ્કૃત , -પ્રાકૃતના જાણકાર, આખ્યાન વિશારદ, ધર્માષ્ટક અનેક સ્તોત્ર અને ભજનોના રચહિતા ગ્રામોદ્ધારક શાંત સ્વભાવી બાલ બ્રહ્મચારી ૫. રત્ન મુનિશ્રી કનૈયાલાલજી મહારાજ સાહેબે આચાર્ય શ્રી રચિત પુછપરૂપ આ સ્તુતિ, તંત્ર, ભજન લૂગેરેને ચૂંટીઘૂંટીને માળા રૂપ આ ‘અદ્ભુત, નિત્ય સ્મરણ” નું સંપાદન કરેલું છે. તેમજ સ્વકૃત નૂતન Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અટકે–પ્રાર્થનાઓની પણ સાથે સાથે આમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ‘અભુત નિત્ય સમરણ” છપાઈને વાચકે સમક્ષ રજુ થાય છે. આમાં પ્રથમ વિભાગ –અદ્ભુત નવસમરણ કલ્યાણ મંગલ સ્તોત્ર છે, આ સ્તોત્ર સંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે. તેનું પ્રત્યેક સમરણ અદ્ભુત રીતે ચમત્કારિક છે. તેના પ્રત્યેક પદમાં શાનું રહેશ્ય ભરી દીધેલ છે. આ કારણથી સર્વ મનુષ્યોને માટે એ આવશ્યક છે કે તેઓ ચેન્ન, મત્ર, તંત્ર, રાણા-કુણા, ટોટકા, દેરા-ધાગા વગેરે સમ સ્ત મિથ્યપ્રપંચ જે દુગતીના દેના૨ તેને ત્યાગીને શ્રદ્ધાપૂર્વક તેનાં પાઠ કરે. તેનાથી તેમને આત્મશક્તિ પ્રાપ્ત થશે. બીજે વિભાગ ધર્માદ્યષ્ટકાદિ છે તે દેવ, ધર્મ, ગુરૂ, સત્ય, દયા, આદિ. પ્રત્યે અપૂર્વ ભાવથી રચેલા છે. તેમાં આત્મશ્રદ્ધાનું અવલંબન છે. ત્રીજે વિભાગ પ્રાતઃસ્મરણીય સ્તવનાવલી છે, તેમાં આચાર્ય શ્રી દ્વારા લોકભાષામાં રચેલાં ભજનનો સમાવેશ. કરવામાં આવેલ છે. આ ભજને અતિશય સુંદર છે. દૃષ્ટાન્તરરૂપે-‘ઉઠે, મન જાગો જાગે અવસર આછો આ ” આ ભજન જુઓ. એ પરમ સુંદર આધ્યાત્મિક ભજન Page #20 -------------------------------------------------------------------------- ________________ છે, તેમાં આધ્યાત્મિક ભાવના ઉભરાઈ રહેલી છેબીજી - ભજન જેમાં પ્રભુ પ્રત્યે આત્મસમર્પણ છે તે કેટલું સુંદર છે ! જુઓ !-મહાવીરને શરણો અમારે ભવસાગર તરણે રે! એવી જ રીતે બીજા ભજનો પણ આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ છે. ત્યારબાદ પદ્યાનુવાદ સહિત (૧) શ્રી મહાવીર મંગલાષ્ટક (૨) જિનાષ્ટક (૩) ધન્ય અણગારનું અષ્ટક (૪) પૂજ્યશ્રી જવાહર ગુણ કિરણાવતી એ પાંચ તેત્રો છે ત્યાર પછી ગૃહશાંતિ સ્તોત્ર, નવગ્રહસ્તોત્ર વ્યાખ્યાન સ્તુતિ જૈન શાળાપયેગી સામાયિક આનુપૂર્વી, ચોવીશ તીથ કરીના અઠયાવીસ બેલેના લેખાં વગેરે સમસ્ત ધમૅપયેગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ‘અદ્ભુત નિત્યસ્મરણ, આબાલવૃદ્ધ સમરત જનતાને ઉપચોગી છે, તેથી પ્રત્યેક વ્યકિતએ તેનું પઠન-મનન કરી પોતાની ધાર્મિક ભાવનાની વૃદ્ધિ કરી મોક્ષમાર્ગ તરફે પ્રગતિ કરવી જોઈએ એ પ્રત્યેક વ્યકિતએ સ્મરણમાં રાખવું જોઈએ. કે મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય મોક્ષ પ્રાપ્તિ જ છે. ૫. મુનીન્દ્ર મિશ્ર શાસ્ત્રી-અમદાવાદ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગોંડલ અગાઉથી ગ્રહાક થનાર ભાઈઓના નામ ગામ મંગાના રહીશ પેથરાજજી મ, ના સંસારી પુત્રથી ૧૩૩ શેઠ દેવરાજજી પેથરાજજી મબાસા ૩૫ શેઠ શાંતિલાલભાઈ કચરા ભાઈ છીપાલ અમદાવાદ ૨૧ શેઠ મૂલચંદજી સા૦ અરડિયા મણીનગર , ૧૧ , પુનમચંદજી સાવ બરડિયા ૧૧ , કાન્તીલાલ વાડીલાલભાઈ છીપાલ ૧૧ , જયેન્દ્રભાઈ હરજીવનભાઈ ૧૧ શ્રીમતિ કેશરપ્લેન અમૃતલાલ મુંબઇ ૭ વીરચંદભાઈ પન્નાલાલ કરણાવટ લીમડી ૭ મિશ્રીમલજી સા. અરડિયા મણીનગર 5 ૫ પુરીહેન મંગલદાસ ભાવસાર સરસપુર , ૫ શેઠ પ્રેમચંદભાઈ માણેકચંદભાઈ સાબરમતી ,, ૫ ,, જયંતિલાલ વલભજીભાઈ હીરાણી ,, ,, ૫ , બાપુલાલજી અંબાલાલજી શાહ. ૫ જસવંતલાલ એલ. કોઠારી પાલીતાણા મુંબઈ . Page #22 -------------------------------------------------------------------------- ________________ , ૫ , આર. સી. મહેતા મુંબઈ ૫ ,, ચાંદમલજી ભાગચંદજી કોઠારી લીમડી ૫, જયંતિલાલ મોહનલાલ ભાવસાર સરસપુર , ૫ ,, છેટલાલભાઈ દલસુખરામ સરસપુર અમદાવાદ ,, રણજીતલાલજી મોતીલાલજી મહેતા ઉદયપુર ,, ૫ ,, ચુનીલાલ ભગવાનજી ખારા સાબરમતિ ૫ ,, ભાઈલાલ ઊજમસી શાહ. પાલડી અમદાવાદ ૫ ,,ચંપકલાલ ચંદુલાલ શાહ. નવરંગપુરા , ૫ ,, વિજયાબહેન વાડીલાલ ભાવસાર અમદાવાદ ૫ , લક્ષ્મીલાલજી ધનરાજજી. રખીયાલા મુબઈ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી; મ IFSC C વે મુ અથ અદ્ભુત-નવસ્મરણમૂ । મ લાચરણમ્ | વર્ધમાન જિન તત્વા, તત્વા ગૌતમનાયકમ્ । ધાસીલાલેન મુનિના, નવસ્મરણમુચ્યતે ॥૧॥ ગીતિવ્રુત્તમ્ । *C નવ-નવ-મંગલ-જનક, નવ-નવ-સાદ-સન્દાહમ્ । નવનિધિ-વિધાન-નિપુણ, ક્રિયતે શુભદ નવસ્મરણસૢ : નમેા ભક્ત સુખ સંપદ, ૠદ્ધિ સિદ્ધિ ચસ્તથા । વિજયદ્યાપિ શાન્તિબ્ધ, નવસ્મરણમીતિમ્ ॥૩॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ નવમરણમાહાભ્યમ્ | સર્વમત્રીકર સ્તોત્ર, સર્વથા શાન્તિકારકમાં સર્વદુઃખહરં ચૈવ, સર્વકલ્યાણકારકમ્ III કાસઃ શ્વાસો જવર દાહ, કુક્ષિાલ, ભગન્દરમ્ અ જીર્ણ દૃષ્ટિશૂલ', મૂર્ધશૂલમરોચકઃ પી અક્ષિશૂલ, કર્ણશૂલ', કંઠરોગ જલોદરા કુષ્ઠ" ચ વ્યાધયઃ સર્વે, વિનશ્યતિ ન સંશય: ૬ll એત...ભાવાત્ સિંહાધા, સ્યો વૈરિણસ્તથા તે દૂરાદેવ પલાયન્ત, નવસ્મરણધારિણામ થી ધોરાસુ સર્વબાધાસુ, વેદનાસુ તથૈવ ચા એતસ્ય પઠનાદેવ, સધી મુશ્કેત સંકટાત્ ા પિશાચાધુપસર્ગશ્ચ, ગ્રહપીડા દારુણાઃ | પાઠશ્રવણમાગેણુ, વિનશ્યતિ નૃણાં ધુવ લો. કાયિક વાચિક પાપ, માનસ ચાપિ દુકૃતમ્ . દુકૃતોત્થા આદધુ. ક્ષયં યાતિ ન સંશય: ૧ળા Page #25 -------------------------------------------------------------------------- ________________ 3 | યુદ્વેષુ વિજયપ્રાપ્તિઃ, કાનન નન્દન વનમ્ । દુઃસ્વપ્નદ્યાપિ સુસ્વપ્ના, ભવત્યસ્ય પ્રભાવતઃ ॥૧૧॥ રાજદ્વારે તથા યુદ્ધે, સભાયાં શત્રુસકટે । ઉત્પાતે ચ વિવાદે ચ, વિજય... લભતે ધ્રુવમ્ ॥૧૧॥ કાન્તારે ચ મહારણ્ય, પ્રાન્તરે દવસ કુલે । સ્થિતશ્ર્વ શત્રુભિશૈવ, ગૃહીતસ્તસ્કરેસ્તથા ॥૧૩॥ વૃશ્ચિકે જગથૈવ, સૂકરે: ક્રોબ્યુભિસ્તથા । સિંહવ્યાÔરનુગા, વને વારણ્યહસ્તિભિઃ ॥૧૪॥ આધૂર્ણિતા મહાવાતૈઃ. સ્થિતઃ પાતે મહાવે । રાજ્ઞાજ્ઞપ્તા વધસ્થાન, નીતઃ કારાગૃહેપ વા ॥૧૫॥ પતત્યુ ચાપિ શસ્ત્રેષુ, સામે દારુણે તથા । અસ્ય સ્મરણમાત્રળુ, સકટાન્મુચ્યતે નરઃ ॥૧૬॥ અશેષાનુપસર્ગાધ, મહામારીમૃતાનિ । રાગાતકભયં ચૈવ, 'સમસ્ત શમયેદ્ ધૃતમ્ ॥૧ના Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉન્માદશ્ચિત્તવિક્ષેપ, મૂચ્છપસ્માર એવ ચા સધશ્ચત નિવર્તતે, સર્વે સ્મરણમાત્રતઃ ૧૮ સર્વપાપપ્રશમન, સર્વસિદ્ધિવિધાયકમ્ ય ઈદં કીર્તયેત્ સ્તોત્ર, સ સુખી સર્વદા ભવેત્ II૧લી અભીષ્ટ પ્રાપનુયાતુ સવ", ધનાથી ધનસંપદમ્ અસ્ય પ્રભાવાત્ માનતિ, સુખં ચાત્ર પરત્ર ચારો યદુગ્રહ લિખિત સ્તોત્ર ભયં તસ્ય ન જાયતે તન્નેવ સકલા સંપતુ, સ્થિરા ભવતિ સર્વદા !ારવા મોક્ષમદં મુમુક્ષણાં, દરિદ્રાણાં નિધિપ્રદમ્ સ્તોત્રમેતદ્ વ્યાધિહર, ગ્રહાણાં શાન્તિકારકમ સારા ભેદે રાજ્ઞઃ પ્રજાનાં ચ, દમ્પત્યોઃ પ્રીતિભેદને ગુરો શિષ્ય ચ સંધેષ, મૈત્રીકરણમુત્તમમ્ ારવા માનોન્નતિર્ભવેલોકે, ચશસા પરિવધતે આધિપત્યં ચ લભતે, સર્વદા સ્તોત્રપાઠકઃ પારકા Page #27 -------------------------------------------------------------------------- ________________ // ૧ // એત...ભાવાન્ ભવ્યાનાં, સર્વસૌખ્યપરમ્પરામાં તથા તિષ્ઠતિ મેદિન્યાં, પુત્રપૌત્રાદિસંતતિઃ આરપાર ઈહલેકે સુખં સિદ્ધિ, મંગલ સવસપદા પ્રાપ્ય જીવઃ પરભવે, મક્ષ વા સ્વર્ગમાનુયાત્ //રા અથ નમસ્કારરૂપ મ ગલસ્મરણમ્. (૧) નમો અરિહંતાણ (૨) નમો સિદ્ધાણું (૩) નમો આયરિયાણું (૪) નમો ઉવજઝાયાણ (૫) નમો લોએ સવ્વસાહૂણું એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો ! મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ ITI Page #28 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રેષ યથાખ્યાત, જયેષુ કર્મણાં જયઃ 1 પરમેષ્ઠિનમસ્કારસ્તથા મંગેષ વિદ્યતે I[૧ ગોગેષ તીર્થ કૃદંગોત્ર, યથા ગધેષ ચન્દનમ્ | પરમેષ્ઠિનમસ્કારસ્તથા મંગેષ વિદ્યતે રા1 એષ પંચ નમસ્કારઃ સર્વપાપપ્રણાશન: તે મંગલાનાં ચ સર્વેષાં, પ્રથમં ભવતિ મંગલમ્ lan યશઃ કીર્તિ બલ લક્ષ્મી', વિવિધ ચ મહોત્સવમ્ ! નવ નવં પ્રમોદે ચ, લભતે નાત્ર સંશયઃ ૪] નવલક્ષજ પાદસ્ય, ષષષ્ટિલક્ષોનિકાલ ! ક્ષપમેન્માનવઃ શુદ્ધ-સ્તત યાતિ પર ગતિમ્ પા અષ્ટકેટ ચટલક્ષાણિ, સહસ્રાટકમેવ ચ | અષ્ટોત્તર' ચાટશત, જયિત્વા તીર્થકૃ૬ ભવેતુ //૬ એતતુ સંસ્કૃત્ય ભાવેન, યત્ર યàવ ગચ્છતિ | તત્ર તત્ર ભવેત્ સિદ્ધિઃ, સર્વાભીષ્ટપ્રદાયિની, //હણી. ધતિ પ્રથમ પરમેષ્ઠિનમસ્કારરૂપે મંગલસ્મરણ સંપૂર્ણમ્ II Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ણમાન ભક્તામર સ્તોત્ર રૂ૫. દ્વિતીયમાનમરF (વસન્તતિલકાવૃત્તમ) ) JF, - ભક્તામર-પ્રવર --મૌલિ-મણિ-ત્રજેષ, જાતિઃ -પ્રભૂત-સલિલેષુ સરોવરેન્ક 1 ચેતલિ-મંજુ-વિકસત્કમલાયમાન, શ્રી–વમાન-ચરણ શરણં વ્રજામિ !! જે ભક્તિવશ નત સુરશિરોમણિવૃન્દ્ર સર ? મનરમ્ય છે, તેમાં વિવિધ મણિ જયોતિરૂપી જલ સદા સુખગમ્ય છે. તે સરવિરાજિત ચરણ – પંકજ મન ભ્રમરનું હરણ છે, શ્રી વર્દુ માન જિનેશના તે ચરણ પંકજ શરણ છે. ભક્તિના ઉત્કર્ષ ભાવથી નમરકાર કરવા લચી પડેલા લોના મરતકાના મુગટમણિઓ, તેજ જાણે સરોવરો છે, તેમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) જતિરૂપ જલ ભરેલું છે. તેમાં પ્રભુનાં ચરણ પંચવર્ષી કમળવન સમાન શોભે છે અને ભવ્ય જીના મનરૂપી ભ્રમરોને આકર્ષે છે. તેવા શ્રી મહાવીર સ્વામીના ચરણોનું શરણુ હું ગ્રહું છું. ( ૨ ) આનન્દ-નન્દન-વન સવન-સુખાનાં, સભાવન શિવ-પદસ્ય પર નિદાનમ્ | સંસાર-પાર-કરણે કરણ ગુણાનાં, નાથ ! ત્વદીય-ચરણે શરણું પ્રપદ્ય / આનંદ નંદનવન મનોહર સુખજનક છે હે વિભે ! જે મુકિતદાયક ચરણયુગ સદ્ભાવ – કારણ છે, પ્રભા ! સંસારસાગરતરણિ સમ્યગૂ-જ્ઞાન ગુણની ખાણ છે, હે નાથ ! સુંદર ચરણ તારા શરણ શુદ્ધ નિદાન છે. | ( ૨ ) હે નાથ ! આપના ચરણો આનંદનું નંદન–વન છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવ ઉત્પન્ન કરનાર અને મોક્ષ પદ આપનાર છે, સંસારસાગર તારનાર સમ્યક્ જ્ઞાનાદિ અનેક ગુણોને ભંડાર છે એવા હે નાથ ! આપના ચરણનું હું શરણું લઉં છું.' ( ૩ ). સિદ્ધૌષધં સકલ-સિદ્ધિ-પદં સમૃદ્ધ, શુદ્ધ વિશુદ્ધ-સુખદં ચ ગુણ: સમિક્રમ્ જ્ઞાનપ્રદં શરણદં વિગતા-ઘ-વૃન્દ, ધ્યાનાસ્પદ શિવપદ શિવદ પ્રણૌમિ // જે કર્મ રૂપી રોગ માટે ઔષધી સુલલામ છે, જે પૂર્ણ વિકસિત આત્મગુણથી સર્વથા અભરામ છે. જે જ્ઞાનપ્રેરક અભયદાયક શાન્તિના વરધામ છે, તે વીરભૂષણ ચરણયુગને વાર-વાર પ્રણામ છે. | ( ૩ ). હે પ્રભુ ! આપના ચરણો, કર્મરૂપી રોગ માટે સિદ્ધ ઔષધ છે. શુદ્ધ, અવ્યાબાધ સુખના આપનાર છે. મૃદુલાદિ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શુભ લક્ષણોથી યુક્ત છે. જ્ઞાનનો પ્રકાશ કરનાર, અભયના દેનાર શાંતિના ધામ છે. એવા ધ્યાનના આધારભૂત આપના ચરણને હું વારંવાર પ્રણામ કરું છું. બાલે વિવેક-વિકલા નિજ-બાલ-ભાવા દાકાશ-માન-મપિ કમિવ પ્રવૃત્ત / જ્ઞાના-ધનો-ગુણ-વર્ણન કર્તુ–કામઃ, કામ ભવામિ કરુણાકર ! તે પુરતાત્ II બાલક વિવેકહીન જયમ, નિજ બાલ ભાવે રાચતું, આકાશને માપી લઉં ઈમ વિકલ થઈ એ ભાવતું; એમજ પ્રમો ! તવ જ્ઞાન આદિ અનંત ગુણના ગાનમાં, ઉધત થયો છું ધૃષ્ટતાવશ તો મને કરજે ક્ષમા. જેમ બાળક બાલભાવે કૂદતું વિવેક વિના આકાશને માપી લેવા તૈયાર થાય છે, તેમ આપની આગળ આપના Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિ અનંત ગુણાનું ગાન કરવા હું તત્પર થયે છું. તે મને ક્ષમા કરજો, પ્રભુ ! સ્પર્શી મણિનયતિ ચેન્વિજ-સંનિધાનાતુ , લેહે હિરણ્ય-પદવી-મિતિ નાત્ર ચિત્રમ્ ! કિન્તુ ત્વદીય-મનુચિતન-મેવ રાત્, સામ્ય તોતિ તવ સિદ્ધિપદે સ્થિતસ્ય / પારસમણીના રપર્શથી જડ લેહ પણ કંચન બને, આ વાતનું આશ્ચર્ય શું ? આવું સદા નિચે બને. આશ્ચર્ય તે છે આપનું આ યાન ગુણની ખાણ છે, નર દૂરથી પણ ધ્યાન ધરતા થાય આપ સમાન છે. પારસમણિના રપર્શ થી લેખંડ સોનું બને છે તેમાં આશ્ચર્ય નથી. પણ આપ ઘણે દૂર છો છતાં આપનું ધ્યાન Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધરવા માત્રથી જીવ આપસમાન બને છે તે ખરેખર આશ્ચર્ય છે. ( ૬ ) કુન્દેન્દુ-હાર–રમણીય-ગુણાન્ જિનેન્દ્ર !, વકતુ ન પારયતિ કાપિ કદાપિ લાકે કસ્યાત્ સમસ્ત-ભુવનસ્થિત-જીવ–રારોરેકૈક–જીવ–ગણના કરણે સમ ? ॥ થા ! કુન્દેન્દુ-મુકતાહારસમ તુજ ધવલ ગુણગણની કથા, હે નાથ ! કાણુ સમ જગમાં કહી શકે જે સ છે કાણ એવા જગતમાં જે જીવરાશિ ગણી શકે ! છદ્મસ્થ જનની શી દશા ? ભગવાન્ પણ ન કહી શકે. ( ૬ ) હે પ્રભુ! જેમ સમરત લાકના અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણુત્રી કરવા કેાઈ શક્તિમાન નથી, Page #35 -------------------------------------------------------------------------- ________________ 13 તેમ આપના કુન્દ પુષ્પ, ચંદ્ર અને ખેતી સમાન નિર્મળ ગુણોનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. શત્યા વિનાપિ મુનિનાથ ! ભવદ્દગુણાનાં, ગાને સમુદ્યત-મતિનંહિ લજિતસ્મિ II માગેણ યેન ગડસ્ય ગતિ પ્રસિદ્ધા, તેનવ કિં ન વિહગસ્થ શિશુઃ પ્રયાતિ ? / મુનિનાથ ! છું અસમર્થ તો પણ તુજ ગુણોના ગાનમાં જે થશે તેવો કરીશ હું યત્ન મારી જાણમાં. શેની શરમ તેમાં મને ? આ વાત તે જગમાંય છે, જે પંથ ખગપતિ જાય છે ત્યાં શું ન ખગશિશુ જાય છે ? હે મુનીશ્વર ! આપના ગુણોનું વર્ણન કરવા હું શક્તિહીન છું, છતાં ઉદ્યમવંત થાઉં છું તેની શરમ મને નથી. કારણ જે માર્ગે પક્ષીરાજ ગરૂડ ઉડે છે તે માર્ગે પક્ષીનું બચ્ચું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શું નથી જતું ! અર્થાત્ તે પણ એજ માર્ગે ઊડવાનો પ્રયાસ વૈદ્ધાસુધા સુસચિવ વિભે ! બલાત્માં, વકતું પ્રવર્તાયતિ નાથ ! ભવદગુણાનામ્ ! ય વક્રુતે જલનિધિ–સ્તર-સ્તરગે સ્તત્રાસ્તિ ચન્દ્ર-કિરણોદય એવા હેતુઃ . પીયૂષસમ તારી પ્રભો ! વાણી મને ખેંચી રહી, જ્ઞાનાદિ તવ નિર્મળ ગુણોના ગાનમાં પ્રેરી રહી. ચંચલ તરગે ઉદધિના વધતા રહે દિન પૂર્ણિમા, છે હેતુ ચંદ્રોદય સદા, હે નાથ ! તેના ગર્ભ માં ( ૮ ) જેમ પૂર્ણિમાને દિવસે ઉગતા ચંદ્રના કિરણોના પ્રભાવથી સમુદ્રના ચંચલ તર ગો ઉછળે છે તેમ, હે પ્રભુ ! આપની અમૃતમયી વાણી પ્રત્યેની સુરૂચીજ મને આપના જ્ઞાનાદિ નિર્મળ ગુણોનું વર્ણન કરવા બળથી પ્રેરે છે. . - Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અજ્ઞાન મહ-નિક ભગવદ્ ! હદિસ્થ', હg" પ્રભુ પ્રવચન ભવદીયમેવા ગાઢ સ્થિરં ચિરહર તિમિર દરીÓ, હનું પ્રભુઃ સુરુચિરા રુચિરેવ નાખ્યત્ ા અજ્ઞાન માહ સમૂહ. જિનવર ! હૃદયમાં જે છે સદા, તે દૂર કરવા શક્તી છે વાણી તમારી સર્વ દા. ચિર કાલથી ગર મહીં ઘેરું તિમિર જ વ્યાપ્ત છે, તે દૂર કરવામાં જિનેશ્વર ! જાતિ અણુ પર્યાપ્ત છે ! જેમ લાંબા વખતથી ગુફામાં જામેલ અંધકારને દૂર કરવા પ્રકાશ સિવાય બીજો ઉપાય નથી, તેમ હે ભગવાન! અનાદિ કાળથી હૃદયમાં રહેલ અજ્ઞાન મેહ–સ મૂહના આવરણ ૧. શક્ત-સમર્થ. snત સ ; 3; , ! -: સપ્રેમ ભેટ :-- ભુપતલાલ ટપુભાઈના જયજીને Page #38 -------------------------------------------------------------------------- ________________ ' રૂપી અંધકારને દૂર કરવા માત્ર આપને પ્રવચનરૂપી પ્રકાશ એ એક જ સમર્થ છે. ( ૧૦ ) વાક્ય પ્રમાણનય-રીતિ-ગુણે-વિહીન, નિર્દૂષણ ચદપિ બોધિદ ! મામકીનમ્ સ્યાદેવ દેવ-નર-લોક-હિતાય યુગમતુસંગાદ્ યથા ભવતિ શુકિત-ગત-દબિન્દુ: I હે તરણતારણ નાથ ! મારું વચન જે ગુણહીન છે, જે નય–પ્રમાણ-સુરીતિ-ભૂષણ-હીન તેમ મલીન છે. તે પણ જગતમાં તવ કથાથી રમ્ય કહેવાશે તથા, જલબિંદુ મોતી છીપગે થાય મનહરતું યથા ! ( ૧૦ ) હે તરણતારણ નાથ ! મારું કથન ગુણના પ્રભાવ આદિથી શૂન્ય છે, છતાં તે કથન દ્વારા આપના અનુપમ 'નિર્મળ ગુણ ગવાતા હોવાથી જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બિન્દુ છીપમાં પડવાથી મેાતી અને છે, તેમ મારૂ થન આપના પ્રભાવશાળી નામ અને ગુણાના સુયોગે આ લાક અને પરલોકમાં દેવ અને મનુષ્યને કલ્યાણનુ સાધન થશે. ( ૧૧ ) આસ્તાં તવ સ્તુતિ-કથા મનસા-પ્યગમ્યા, નામાપિ તે યિ પર કુરુતે નુરાગમ્ જીર-મસ્તુ ખલુ દૂરતરેષિ દેવ ! નામાપિ તસ્ય કુરુતે રસનાં રસાલામ્ ॥ '' ) હે નાથ ! મનથી પણ અગમ્યા ગુણકથા તવ દૂર છે, શુભ નામ પણ તારું જગાવે ભક્તિ દિલમાં પૂર છે, આ વાત જગવિખ્યાત છે. લિંબુ પડયું અતિ દૂર છે, પણ નામ તેનું દ્રવિત કરતું જીભને, મશહૂર છે. ( ૧૧ ) હૈ પ્રભુ ! જેમ દૂર પડેલ લિંબુ, માત્ર યાદ કરવાથી મેાઢામાં પાણી લાવે છે, અને તેના રસના સ્વાદ કરાવે Page #40 -------------------------------------------------------------------------- ________________ - ૧૮ , તેમ આપના કલ્યાણકારી નામને જાપ કરનારના હૃદમાં આપના નામનું ઉચ્ચારણ, આપના અપૂર્વ. મહિમા1 ગુણાની ભક્તિને ભાવરસ ઉત્પન્ન કરે છે. ( ૧૨ ) નાના-મણિ-પ્રચુર-કાંચન-રત્ન-રમ્ય, સ્વયં પ્રયચ્છતિ પદે જનકઃ સુતાય ત્વ૬-ધ્યાન-મેવ જિનદેવ ! પદં ત્વદીયં, ભવ્યાય નિત્ય—સુખદ પ્રકટી-કાતિ / મણિરત્નરાશિ અનેકવિધ ધન કનક સંપદ સૌખ્યદા, આપે પિતા નિજ પુત્રને, પણ તે વિનશ્વર સર્વદા. હે નાથ ! તારું ધ્યાન એક જ ભવ્યજન માટે તથા, નિજ નિત્ય અનુપમ સુખદપદને પ્રગટ કરતું સર્વથા. | ( ૧૨ ) પિતા પોતાના પુત્રને મણિ, રન, સુવર્ણ વગેરે મૂલ્ય. – ધન-સંપત્તિનો વારસો આપે છે, તે નાશવંત છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ २ પણ હે જીનેન્દ્ર ભગવાન ! તેના કરતાં તે ભવ્ય જીવને આપનું ધ્યાન, નિત્ય સુખદાયી, મેક્ષ પદ આપે છે જે એક માત્ર શાશ્વત છે. (૧૩) જ્ઞાના–ધના-ગુણ-ગૌરવપૂર્ણ–સિધુ, બધું ભવત-મપહાય પરં ક ઈચછે? ! પ્રાજ્ય અલભ્ય ભુવન-ત્રિતયસ્ય રાજયં, કઃ કામયેત કિલ કિંકરતા-મબુદ્ધિા જ્ઞાનાદિ સંખ્યાતીત ગુણગણ-રત્નગૌરવ સિબ્ધ છે, અશરણ્યના છે શરણ બાંધવહીનના પણ બંધુ છે, છોડી દયાના સિંધુ તમને કોણ બીજાને ચહે : છે મૂખ એવો કોણ ? જે તજિ રાજ્ય કિંકરતા ચહે. a (૧૩) હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણોના સમુદ્ર છે, સંસારના અશરણ જીવોને શરણરૂપ છે, દયાના સાગર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦ છે, બાન્ધવહીનના બંધુ છો. એવા આપનું શરણ છોડી કાણ બીજાને ઈચ્છે ? કારણ કેણુ એ મૂર્ખ હોય કે જે ત્રિભુવનનું રાજ્ય પ્રાપ્ત કર્યા છતાંયે તે ત્યજી દાસત્વની ઈચ્છા કરે ! અર્થાતુ કોઈ ન કરે. ત્વદ્-ગાત્રતા–પરિણતા પરમાણપિ, સર્વોત્તમા નિરુપમાઃ સુષમા ભવતિ | લખધ્યા શરણ્ય ! શરણે ચરણે જનાતે સિદ્ધા ભવેયુ-રિતિ નાથ ! કિમત્ર ચિત્રમ્ | હે નાથ ! જ્યાં જડપુદગલે તવ ગાત્રતા ધારણ કરે કલ્યાણકારી અતિમનોહર શ્રેષ્ઠતા જગમાં ધરે. તે શી નવાઈ માનવી તવ ચરણનું શરણ ધરે, ભગવંત ! જે તારી કૃપાથી મુક્તિપદને છે વરે. ( (૧૪) હે જીનેન્દ્ર ! આપના શરીરપણે પરિણમેલા જડ પર-- Page #43 -------------------------------------------------------------------------- ________________ २१ માણુએ પણ સુંદર સર્વોત્તમ થઈ સુખશાંતિદાયક ઠર્યો છે, તેા પછી હું પ્રભુ ! કેાઈ પુરૂષ આપના ચરણનુ શર મેળવી સિદ્ધપદ્યને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય છે ! ( ૧૫ ) કધડકૌશિક–સમં ભવ-સિન્ધુ-પાર, નેતા સુદર્શનસમ ચ જગત્પ્રયેપ । હે નાથ ! તત્ કથય તે ચરણાંબુજસ્ય, ચેના૫મા ગુણલવેન ટેત લેકે !! ચડકૌશિક ને સુદર્શન-તુલ્યને ક્રાણુ તવ વિષ્ણુ હૈ પ્રભા ! તારી શકે એવી જગતમાં વસ્તુ કાઈ હાય જેથી તમારા ચરણની પ્રભુ ! થાય ( ૧૫ ) ચડકૌશિક જેવા પરમ ઝેરી, દ્રષ્ટિ વિષ સર્પ જેવા અધમને. અને શીલવતા સુદ્ઘન શેઠ જેવા ઉત્તમને, સમ સમભાવથી, સંસારથી ?, દરશાવેા ખરી, તુલના જે ખરી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાવથી ભવસિંધુ પાર કરાવનાર આપ સિવાય અન્ય કોઈ નથી. તે પછી હે નાથ ! દયા કરી આપ જ કહો કે કઈ વતુથી આપના ચરણકમલની ઉપમા આપી શકાય ? ( ૧૬ ). લોકોત્તર અકલમંગલ-મેદ-કન્દ, સ્ય વચ-મૃતરસસ્ય જગત્યમન્દ ર સ્વર્ગો–પવગ-સુખદ ભવદાસ્ય-ચન્દ્ર, દવા મુદં ભજતિ ભવ્ય-ચકેર-વૃન્દમ્ આ લોકમાં સૌથી સરસ આનંદ મંગલ–કંદ છે, જે દેશનારૂપી સુધારસને અનોખો અંદ૨ છે, પ્રભુ ! વર્ગ–મોક્ષ-પ્રદાનકારક આપનું મુખચંદ છે, જોઈ નિરંતર હર્ષ પામે ભાવિ-ચકારક–વૃંદ છે, ૧ “ ચંદ” આ ચંદ્રમાનું નામ છે. ૨ સ્પંદ-ઝરણું Page #45 -------------------------------------------------------------------------- ________________ - હે પ્રભુ ! સર્વ લેકમાં ઉત્તમ તથા સર્વ રીતે મંગ લકારી એવું આપનું મુખરૂપી ચંદ્ર–મંડળ, આનંદ મંગ ળના ધામ સમોસરણમાં દેશનારૂપી અમૃતરસનો જેમાંથી ઝરે વહે છે તેવું મુક્તિધામ આપનારૂં મુખચંદ્ર જોઈ ચુકાર પક્ષી જેવા ભવ્ય જીવસમૂહો સદા હર્ષ પામે છે. ( ૧૭ ) : ભ્રાત્યાપિ ભદ્ર-મુદિત ભવદીય—નામ, સિવિધાયિ ભગવદ્ ! સુકૃતાનિ સૂતે અજ્ઞાનતાપિ પતિતં સિતખંડ–ખંડમ્ , ધત્તે મુખે મધુરિમાણ—મખંડ–મેવ કલ્યાણકારી નામ તારું ભૂલથી પણ જે ગ્રહે. હે નાથ ! સંપદ્-સિદ્ધિ-સુખ ને પુણ્ય સાચું તે લહે, અજ્ઞાનથી સાકર તણા પણ ખંડ મુખમાં જાય છે, મીઠાશ તેની જીભ ઉપર સર્વથા રહિ જાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જેમ અજાણપણે પણ માઢામાં પડેલા સાકરના ગોંગડાની મીઠાશ જીભ ઉપર કાયમ રહી જાય છે. તેમ હે પ્રભુ ! આપનું કલ્યાણકારી નામ ભૂલથી પણ કાઈ યે તે તે સુખ, સંપત્તિ અને સાચું પુણ્ય મેળવે છે. ( ૭ ) ચા મસ્તક નમયતે જિન ! તે થ્રિપદ્મ, સદ્ધિ-સિધ્ધિ–નિચય: યતે તમેવ । તીર્થંકર શુભકરઃ પ્રવિભૂય સાક્ય, સ્થાન પ્રયાતિ પરમં ધ્રુવ-નિત્ય-શુદ્ધમ્ ॥ ( ૧૮ ) હે નાથ ! તારા ચરણુ–પંકજમાં નમે જે સદા. અતિ રિદ્ધિ—સિદ્ધિ પૂર્ણ થાયે વિશ્વમાં જન તે સદા, જે તિર્થંકર થઇને વળી કલ્યાણકારી થાય છે. શુભ-નિત્ય સુખદાયી સુનિલ સિદ્ધિપદમાં જાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫ ( ૧૮ ) • } ]]> • ! હે પ્રભુ! આપના ચરણ કમલમાં જે જીવ પેાતાનુ મસ્તક નમાવી આપને સદા નમસ્કાર કરે છે તેને આ જગતમાં સર્વ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ મળે છે. એટલુ જ નહિ પણ નમરકાર કરનાર આત્મા તેના ફળરૂપે પુણ્યના ઉદ્દય વડે ક્રમશઃ તિર્થંકર થઈ કલ્યાણ કરનાર બને છે અને શાશ્વત મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ( ૧૯ ) પૃચ્છામિ નાવ–મધુના મુનિનાથ ! નિત્ય, પ્રાપ્તા ત્વયા તરણ-તારણતા હિ કસ્માત્ ? । સા નાત્તર વિતનુતે ત્વમપિ પ્રયાત—, સ્તશ્રૃહિ કાઽસ્તિ પરિતાષકર-સ્તુતીયઃ ॥ હું નાવને પૂછું પ્રભા ! આ તરણતારણની કલા, શિખી ક્યાં ? આ પ્રશ્નના ઉત્તર ન દેતી માં ભલા ? Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનવર ! તમે ચાલ્યા ગયા મારે હવે જોવું કહીં, છે કેણ એવો ? પ્રશ્નનો ઉત્તર મને આપે અહીં. ક . ( ૧૮ ) હે મુનિઓના નાથ ! હું આ નૌકાને નિત્ય પૂછું છું કે આ તરવા તારવાની કળા તું ક્યાંથી શીખી ? પરંતુ નૌકા મને કાંઈ ઉત્તર આપતી નથી, આપ પણ નિર્વાણ પામ્યા છે અને સિદ્ધ ગતિમાં બિરાજયા છે, માટે પ્રભુ ! આપ જ મને કહો કે આ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે એવો ત્રીજો કોણ છે ? (સદ્દગુરૂ સીવાય કોઈ ઉત્તર આપી શકશે નહિ. ) ( ૨૦ ) પીયૂષ—મત્ર નિજ-જીવન-સાર-હેતું, પીત્વાઇનુવન્તિ મનુજારૂનુમાત્રરક્ષામ્ ા સ્વાદ્વાદ-સુન્દર–ચં ભવતસ્તુ વાચં', પીત્વા પ્રયાતિ સુતરા-અજરા-મરત્વમ્ ! Page #49 -------------------------------------------------------------------------- ________________ २७ પીયૂષને પીધા છતાં જે અમર માનવ ના અને, આરોગ્યમય જીવન ભલે બહુ કાળ તે ધારણ કરે, પણ આપની વાણી અલૌકિક અમર રસનું પાન છે, પીતાં અમરપદ પ્રાપ્ત થાયે (જે) સિદ્ધૃસુખની ખાણ છે. ( ૨૦ ) હે નાથ ! આ લેકમાં મનુષ્ય અમૃતરસ પીધા થકાં લાંબે કાળ ત ંદુરસ્ત જીવન ગાળે છે પણ તેથી કાંઈ અમર બનતા નથી, પણ આપની અમૃતમય સ્યાદ્વાદ વાણીનું જે ભવ્ય જીવ પાન કરી તેના અલૌકિક રસના આરવાદ કરે છે તે અજર અમર મેાક્ષપદને પ્રાપ્ત કરે છે. ( ૨૧ ) ચક્રી યથા વિપુલ-ચક્ર-ખલાદખંડ, ભૂમંડલ પ્રભુતયા . સમલ કરાતિ । રત્ન–ત્રણેય મુનિનાથ ! તથા પૃથિવ્યાં, જૈનેન્દ્ર–શાસન–પરાન્ ભવિના વિધસ્સે । Page #50 -------------------------------------------------------------------------- ________________ "પખંડમંડિત ભુવન-મંડલને પ્રભુ ! ચકી યથા, કરીને વિજય નિજ ચુકેથી તે વશ્ય કરતા સર્વથા, જિન ! તે હયું” આ વિશ્વમાં મિથ્યાત્વને ત્રણરત્નથી, જનેન્દ્રશાસનરત ર્યા ભવિ જીવને નિજ યત્નથી. હે પ્રભુ ! જેમ ચક્રવતી પોતાના ચક્રથી વિજય કરીને પિતાનું આધિપત્ય છ ખંડમાં જમાવે છે, તેમ આપ પણ આપના સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્ર રૂપી ત્રણ રત્નચકેના બળ—પ્રભાવથી મિથ્યાત્વને હરી, શાસન પ્રણેતા બની આપ ભવ્યજીવને જૈનશાસનના પથ પર ચઢાવો છો. ( ૨૨). કાલસ્ય માન-મખિલ શશિ-ભાસ્કરાભ્યાં. પક્ષ-દ્વયેન ગગને ગમનં ખગાનામ્ ા તદ્વદ ભવાનપિ ભવાદ્ ભગવદ્ ! જનાનાં, જ્ઞાન-ક્રિયા-ભય-વશા-દિહ મુક્તિમા ! Page #51 -------------------------------------------------------------------------- ________________ જેમ જાણ થાયે સમયની રવિચન્દ્રથી જંગમાં સદા, બે પાંખથી પંખી તણું ઉડવું ગગનમાં સર્વદા , તેમજ ક્રિયા ને જ્ઞાનથી સંસારના ઉત્કર્ષનું, કારણું બતાવ્યું નાથ ! તે હિતકર સદા જીવો તણુ'. ( ર ) જેમ સમયની એટલે દિવસ-રાત્રીની જાણ જગતમાં સૂર્યચંદ્રના ઉદય અને અતથી થાય છે, અને જેમ પક્ષીઓ આકાશમાં બે પાંખ વડે ઉડી શકે છે તેમ, હે ભગવન ! ભવ્ય જીવોને સંસારથી ભિન્ન, અવિનાશી એક્ષપદ પામવાને માટે જ્ઞાન અને ક્રિયા–દ્વારા આપે મોક્ષમાર્ગ અતાવ્યા છે. (૨૩) આનાદિક હદિગત વિષમ વિષાક્તમ્, સંસાર-કાનન-પરિભ્રમણક-હેતુસૂા . Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મિથ્યાત્વ-દોષ મખિલ મલિનસ્વરૂપ, ક્ષિપ્ર પ્રણાશયતિ તે વિમલ પ્રભાવ છે ચિર–કાળથી આગત વિષમતર હૃદયમાં બેઠેલ જે, વિષયુક્ત ભવન–ભ્રમણકારક મિલન થઈ બેઠેલ જે, મિથ્યાત્વરૂપી દોષ જે દિન-રાત સંતાપી રહ્યા, પૂનીત તવ પુન્ય પ્રભ ? તે નષ્ટ થાતા છે રહ્યા. હે પરમાત્મા ! અનાદિ કાળથી સંસારી જીવ મિથ્યાત્વરૂપી અંધકારને કારણે ભવભ્રમણ કરે છે, અને મિથ્યાત્વરૂપી ઝેરના કેફથી જન્મ મરણના દુ:ખ ભોગવે છે. આવા મલિનસ્વરૂપી મિથ્યાત્વના દોષને આપને નિર્મળ પ્રભાવ સત્વર નાશ કરે છે. ( ૨ ) પ્રામાદિકા વિષય-મહ-વશે ગતા , કર્તવ્ય-માગ વિમુખા કુમતિ-સતા મા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અજ્ઞાનિના વિષય-વૃષ્ણિ ત-માનસાન્ધ, સન્માર્ગ –માનયતિ તાત્ ભવતઃ પ્રભાવઃ ॥ જે જન પ્રમાદી વિષય–માહ અધીન ધવિહીન છે. ઉન્મા ગામી પ્રાણિઓના સંગમાં જે લીન છે, અજ્ઞાનવશ જે વિષય– મદિરાસક્ત અતિ દુર્ભાવ છે. સન્માર્ગીમાં તેને પ્રભા ! તુજ લાવનાર પ્રભાવ છે. ( ૨૪ ) હૈ નાથ ! આ સંસારમાં જે છા પ્રમાદી, વિષયી, મેહવશે કરીને ક વ્યવિમુખ જીવન ગુજારે છે, પાપીએની સાખતમાં ઉન્માર્ગ જીવન જીવી રહ્યા છે, અજ્ઞાનને આધીન જેએનુ મન ઇંદ્રિયાના વિષયેનુ ઉત્પત્તિસ્થાન બની રહ્યુ છે એવાઓને આપના પ્રભાવ સન્માર્ગ માં લાવે છે. ( ૧૫ ) કલ્પ-દ્રુમા-નિવ ગુણાંસ્તવ ચન્દ્ર-શુભ્રાન ચિન્તા-મણી-નિવ સમીહિત-કામ-પૂર્ણીન્ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ્ઞાનાદિકાન્ જન-મનઃ-પરિતોષ-હેતૂન, સંસ્કૃત્ય કેા ન પરિતાષ-મુપૈતિ ભવ્યઃ ।। જે ચંદ્રરશ્મિસમાન નિર્મળ આપના ગુણુ સદા, સરવૃક્ષ ચિંતામણિ સમા શુભ કામનાપૂરક સદા, શુભ જ્ઞાન આદિ અનંત હિતકર સ` સૌખ્યનિધાન જે, છે ક્રાણુ તેનુ રમરણ કરતાં સુખ ન પામે પ્રાણ જે ? ( ૫ ) હે પ્રભુ ! ચંદ્રસમાન નિળ શીતળ, કલ્પવૃક્ષ અને ચિંતામણિસમાન મનવાંછિત કામના પૂર્ણ કરનાર આપના ગુણાની સ્તુતિ કરીને ક્રાણુ ભવ્ય જીવ સત્તાષ મેળવતા નથી ! અર્થાત્ સર્વ જીવો શાંતિ અનુભવે છે. ( ( ૨૬ ) ચિન્તામણિ સુરતરુ-નિધય-સ્તથૈવ, તેભ્યઃ સુખ ક્ષણિક-નધર-માનુવન્તિ ! Page #55 -------------------------------------------------------------------------- ________________ ત્યસેવિનો ભવિ-જનાધુવ-નિત્ય-સૌખ્ય, તસ્માદિતાખ્યધિકતાં સમુપૈષિ નાથ ! in હે નાથ ! ચિંતામણિ તથા સુર વૃક્ષ નવનિધિ સર્વ જે, તે છે વિનશ્વર ક્ષણિક લૌકિક આપતા સુખ સર્વ જે; પણ આપની આરાધના ધ્રુવ નિત્ય સુખ દેતી સદા જેથી જિનેશ્વર ! સર્વથી છે શ્રેષ્ઠ આ જગમાં સદા. en (૨૬). સંસારી જીવ ચિન્તામણિ, ક૯પવૃક્ષ અને નવનિધાનના યોગ વડે ક્ષણિક અને નાશવંત સુખ મેળવે છે, પણ આપની આરાધના કરનાર ભવ્ય જીવો નિત્ય અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે તેથી આપ તે સર્વથી અધિક છે, (૨૭) દ્વાન્ત ન યાતિ નિકટે રવિ-મંડલસ્ટ, 1 ચિન્તામણેશ્વ સવિધે ખલુ દુઃખલેશ . Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રાગાદિ–દાષ–નિચયા ભગવ–સ્તથૈવ, ને ચાંતિ કિ`ચિદપિ! દેવ ભવત્સમીપે ॥ રવિકિરણમંડલ પાસમાં જયમ તિમિર ક્ષણ ટકતું નથી, જયમ દુઃખ ચિંતામણિ નિકટ ક્ષણમાત્ર પણ ટકતું નથી; ત્યમ રાગ આદિક દુર્ગુણા તવ પાસ ટિક શકતા નથી, આ દાષ છે, તુ દોષહર, વિદિત એ કાને નથી. (૨૭) જેમ સૂર્ય મંડળ પાસે અધકાર આવી શકતા નથી. ચિન્તામણિ રત્ન પાસે દુઃખ માત્ર આવી શકતું નથી. તેમ હું દેષહર દેવ ! આપની અનુપમ પ્રભા આગળ રાગ આદિ અઢાર દાષામાંથી કાઈ દોષ જરા પણ નજીક ફરકી શક્તા નથી. (૨૮) શીતાંશુ-મડલ-જલા-મૃત-નપુજ, મોસ્ફુલ્લિતેપ્સિત-સુપુષ્પ-વિશાલ-કુંજમ્ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધર્મ” નિરૂપ્ય પરમ ખલુ દુઃખભજ, નિત્ય વિકાસયસિ ભવ્યદ! ભવ્ય-કજમ્ ॥ જે ચન્દ્રમ`ડલ સમo સલિલ સમ અમૃત ફીણ સુપુ ંજ સમ, વિકસિત – મનેરથ–પુષ્પનુ જે એક વિસ્તૃતકુંજ સમ હે નાથ ! એવા દુ:ખનાશક ધના દાતા તમે, જેના શ્રવણથી ભવિ કમલ વિકસિત સદા કરતા તમે. (૨૮) હે પ્રભુ ! આપે જે ધર્મના ઉપદેશ કરેલ છે તે ખરે ખર દુઃખના નાશ કરનાર છે. તે ચંદ્રમંડલ, જલ, અમૃત અને ફીણના પુજ સમાન નિર્મળ અને શાંતિપ્રદ છે. મનેરથરૂપ, મનેાહર ફૂલાને વિશાળ લતામંડપ છે. અને આપ ભવ્યરૂપી મલેાના વિકાસ કરી છે. ૧ સલિલ પાણી ! Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ( ૯ ). દરસ્થિપિ શિતરમિ-રલ સ્વકીઃ, શુભૈ-ર્વિકાસિ-કિરણૈઃ સુવિકાસભાવમૂા અન્તર્ગત વિતનુતે કિલ કૅરવાણાં, તદ્દ–વજિનેન્દ્ર ! ગુણ–રાશિરયં જનાનામાં અતિ દૂરથી પણ ચંદ્રમા નિજ કિરણના ઉકર્ષથી, વિકસિત કરે છે કૈરાના અંતરોને હર્ષથી; ત્યમ નાથ ! તારા આત્મદર્શક સૌમ્ય શુભ ગુણ વૃન્દ છે. તેથી જગતમાં ભવ્ય-જનને સર્વથા આનંદ છે. ( ૨૯ ). જેમ ચંદ્રમા પિતાના કિરણોના પ્રભાવથી સરોવરમાં ઉગેલા કમળાના અંતરને વિકાસ કરે છે. તેમ હે જીનેન્દ્ર ! આપના ઉજજવળ ગુણોને સમૂહ ભવ્ય જનોના હૃદય, પર પડવાથી સર્વથા આનદ આપી ખિલવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ( ૩૦ ) શીતાંશુ-રશ્મિ-નિકર–પ્રસરા-નુષંગાદૂ, ચચ્ચન્દ્રકાન્ત-મયઃ પરિતા દ્રાન્તિ તદ્ન-વસ્ત્વદીય-મહિમ-શ્રવણેન ભવ્યા, શાન્તા; પ્રવૃ૬-કરુણા દ્રવિતા ભવન્તિ જિનવર ! સુધાકર–કિરણને સમૈગ પામી સથા, મણિવર પગલતા ચંદ્રકાંતક આ ધરાતલમાં યથા, તેમ જ તમારા પરમ મહિમા શ્રવણ કરતાં સદા, ભવિજીવનના હૈયા થકી ઝરણા કરે છે જે સદા. ( ૩૦ ) હે પ્રભુ ! જેવી રીતે ચંદ્રનાં શીતળ કિરણાની નિળ પ્રભા, પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ ચંદ્રકાન્ત મણિને પીગળાવે છે. તેવી રીતે આપના અનુપમ મહિમાનું શ્રવણુ કરતાં, ભન્ય જીવાના હૈયામાંથી દયા અને અહિંસાનાં ઝરણાં ઝરે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮ (૩૧ ) દુઃખ-પ્રધાન-શિવ-વર્જિત-હીયમાને, કાલે સદા વિષય-જાલ-મહા-કરાલે . ભવ્યા ભવભ્રવચન શિવદં જિનેન્દ્ર ! પીવાઓમશાન્તિમુપયાતિ નિતાત શુદ્ધા છે જ્યાં મોક્ષપદથી રહિત ભવિજન દુઃખજાલ વિશાલ છે, જ્યાં આયુબલ ઘટતા રહે આ વિષમ પંચમ કાલ છે, એમાં પ્રભા ! તને વચનરૂપી અમૃત–રસના પાનથી, પામે ભવિક–જન આત્મશુદ્ધી શુદ્ધ તારા ધ્યાનથી. (૩૧ ) હે પ્રભુ ! ઉતરતા આ વિષમ પંચમકાળમાં સંસારી જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. દુ:ખને ભાર વૃદ્ધિ પામે છે, આયુષ્ય આદિ બળ ઘટતું રહે છે. એવા આ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પાંચમા આરામાં ભવ્ય જના આપના અમૃત રસથી ભરપૂર વચનનું પાન કરી આપનું ધ્યાન ધરવા થકી આત્મશાંતિ પ્રાપ્તિ કરે છે. ( ૩૨ ) ષટ્કાયનાથ ! મુનિનાથ ! ગુણાધિનાથ ! દેવાધિનાથ ! ભવિનાથ ! શુભેકનાથ ! ! અસ્માન્ પ્રાધય જિનાધિપ ! દૂરતાપિ, કિંના સ્મિતાનિ કુરુતે કુમુદાનિ ચન્દ્રઃ ? ષટ્કાયનાયક ! શુભવિધાયક ! ગુણનિકાયનિધાન હૈ ! હે દેવનાયક ! ભવિસહાયક ! નાથ ! જિનભગવાન હૈ ! રિને કૃપા અમને જગાડા જ્ઞાન–રસના—પૂરથી, જીન ! શુ ન કરતા કુમુવનને ચન્દ્ર વિકસિત દૂરથી ? ( ૩૨ ) છ કાયના નાથ ! મુનિએના હૈ જીન ભગવાન ! Page #62 -------------------------------------------------------------------------- ________________ ४० વામી ! જ્ઞાન દર્શન આદિ અનત ગુણાના ધારક ! દેવાના નાયક ! કલ્યાણકારક ! ભવિજીવના સહાયક ! આપ ઘણે દૂર બિરાજો છે તે પણ કૃપા કરી અમને જ્ઞાનરસના પૂરથી વિકસિત કરો, કારણ ચંદ્રમા આકાશમાં ઘણે દૂર છે છતાં શુ' કુમુદેને પ્રફુલ્લિત નથી કરતા ! અર્થાત્ કરે છે. ( ૩૩ ) વૃક્ષાપિ શાકરહિતા ભવદાશ્રયેણ, જાતસ્તતઃ સ યદશાક ઇતિ પ્રસિદ્ધઃ । ભવ્યાઃ પુનર્જિન ! ભવચ્ચરણાશ્રયેણુ, કિ નામ કમ રહિતા ન ભવન્ત્યશાકાઃ ! ॥ કૅલિ તરુ નિઃશાક થઈ પામી મદદ પ્રભુ ! આપની વિખ્યાત નામ અશાક પામ્યું એ જ અતિશય આપની, Page #63 -------------------------------------------------------------------------- ________________ જા - તે શું નહી પ્રભુવર ! તમારા ચરણના અવલંબથી, - નિઃશોક થઈ નિષ્કર્મ થાયે ભવ્યજન અવિલંબથી. | (૩૩) - હે પ્રભુ ! ક કેલી નામનું વૃક્ષ આપના સંસર્ગથી શેકરહિત બની જગતમાં અશોક નામથી પ્રસિદ્ધિ પામ્યું. તે પછી હે નાથ ! ભવ્ય જીવ આપના ચરણાને આશ્રય લઈ કર્મ રહિત થઈ અશોક (શોકરહિત) અવસ્થા પ્રાપ્ત કરે જ. તેમાં આશ્ચર્ય નથી. | (૩૪) સિંહાસને મણિમયે પરિભાસમાને, નાથે નિરીક્ષ્ય કિલ સંદિહત વિધિજ્ઞાઃ | ઇન્દુ: કિમેષ ? નહિ યતુ સકલંકર, કિં વા રવિન સ તુ ચંડતરપ્રકાશઃ | મણિજડિત સિંહાસન–વિરાજિત આપને પ્રભુ ! દેખતા, તત્ત્વજ્ઞ બુદ્ધ જન વિવિધ સંદેહથી શક્તિ થતા; Page #64 -------------------------------------------------------------------------- ________________ આ ચંદ્ર છે કે નહિ–નહીં તે તો કલંકિત જ્ઞાત છે, આ સૂર્ય પણ હેયે નહી ક્યમ તાપ તેને ખ્યાત છે. ( ૩૪ ) - સમોસરણમાં મણિરત્ન જડિત સિંહાસને બિરાજમાન, તેમજ તેજના | જરૂપ આપને જે ઈ હે નાથ ! તત્ત્વજિજ્ઞાસ બુદ્ધિમાન જન આપના સ્વરૂપ વિષે શંકાશીલ બને છે અને વિચાર કરે છે કે શું આ ચંદ્રમા હશે ? પણ ના, કારણ કે તે કેલક યુક્ત છે, તે શું સૂર્ય હરો તે પણ હેય નહિ. કારણ કે તેને તાપ તે પ્રચંડ હોય છે. (૩૫). પુંજ-વિષા-મિતિ પુરા નિરણાયિ પશ્ચાદ્ર વ્યક્તાકૃતિ-સ્તનધરાડ્ય-મિતિ પ્રબુદ્ધ | ભચૈઃ પુમાનિતિ પુનઃ પ્રશમ-સ્વભાવઃ, કારુણ્ય-રાશિ-રિતિ વીરજિનઃ ક્રમેણ // Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૩ છે તેજને આ પુંજ એ પૂર્વ તે નિર્ણય કર્યો, આકાર જોઈ દેહધારી છે જ એવું મન ધર્યો, આ પુરુષ છે એવી બધાની ધારણા ક્રમથી રહી, 'અહ ! શાન્ત કણાસિબ્ધ છે એ વીરજિન જાણ્યું સહી. ( ૩૫ ) . હે પ્રભુ ! ઉપર પ્રમાણે વિચાર કરવા છતાં બુદ્ધિમાન ભવ્ય જનોએ આપના સ્વરૂપ વિષે પહેલાં તે તેજને પુજ છે એમ નિર્ણય કર્યો. આકાર જોઈ દેહધારી પુરુષ છે એમ અનુમાન કર્યું, વિશેષ નજીક જતાં જાણ્યું કે આ શાન્તરવભાવવાળી કેક મહાનું વ્યક્તિ છે. વળી વધુ નજીક જતાં નિર્ણય કર્યો કે આ તો બીજું કોઈ નહિ પણ કરુણાના સાગર વીર જીનેશ્વર ભગવાન છે. ૧ અહ–અહો. Page #66 -------------------------------------------------------------------------- ________________ (૩૬). દેવૈ-રચિત્ત-કુસુમ-પ્રકરસ્ય વૃષ્ટયા, દિભંડલ સુરભિત ભવતઃતિશેષાત્ | સ્યાદ્વાદ–ચારુ-રચના-વચના-વલીનાં, વૃધ્યા ભવન્તિ ભવિનઃ પ્રશમે નિમગ્ના છે સુરવૃન્દ જે હે નાથ ! વર્ષા અચિત્ત પુષ્પોની કરી, સુરક્ષિત કરી ચારે દિશા, એ આપની અતિશય ખરી, સ્યાદ્વાદ નયની ચારચનાયુક્ત વાણી સાંભળી, સહુ ભવ્યલકા પ્રશમધારા—મગ્ન થાય છે વળી. સમોસરણમાં હે પ્રભુ ! આપના અતિશય મહિમાથી પ્રેરાઈ દેવ અચિત્ત પુષ્પની વૃષ્ટિ કરે છે તેથી દશે દિશાઓ (દિગમંડળ) સુગંધિત થઈ શુક્રવાતાવરણમય થઈ જાય છે, અને આપની અનેકાન્તવાદની સુંદર દિવ્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ વાણી વરસે છે, તેનાથી ભવ્યજી શાંતિના સાગરમાં નિમગ્ન થઈ અપૂર્વ આનંદ અનુભવે છે. (૩૭) લોકોત્તરા સકલ-જીવ-વ-વિલાસા, પીયુષવતુ પરિણતા ભવદીય-ભાષા | સર્વદ્ધિ-સિદ્ધિ-ગુણવૃદ્ધિ-વિધાન-દક્ષા, સાક્ષાત્તનતિ કુશલ સકલ સુલક્ષા | સહુ જીવની ભાષા પણે પરિણત તમારી દેશના પીયૂષસમ અતિમધુર જીનવર ! મેહતર તવ દેશના, આ દેશના શિવપદ-વિધાયક ઋદ્ધિ-સિદ્ધિ-વિધાયિની, છે શાન્તિ આદિ અનંત નિજગુણરત્ન અનુપમ દાયિની, (૩૭) હે ભગવાન ! આપની દેશના [ ધર્મોપદેશ ] સર્વ ૧ પીયૂષ-અમૃતા વરસીતપ પ્રશ્ન ‘ગે -: સપ્રેમ ભેંટ :ભુપતલાલ ટપુભાઈના જયજીને Page #68 -------------------------------------------------------------------------- ________________ જીની ભાષામાં સમજી શકાય તેવી છે. અમૃત સમાન, મધુર અને આકર્ષક છે. કલ્યાણકારી, સિદ્ધિ આપનાર, તેમજ શાંતિ આદિ અનુપમ ગુણરત્ન દેનાર છે. | (૩૮) ગાક્ષીર-નીર-શશિ-કુન્દ-તુષારહાર– શુકલ-વિય-વિલસિતૈઃ શુભ-ચામરીધે, ધ્યાન સિત તવ વિભા ! વિનિવેદ્યતે ચતુ, સર્વજ્ઞતા તદનુ કર્મન્સમૂલ-નાશઃ | દુ-જલ-શશિ-કુન્દ-હિમ-મણિહાર સમ ઉજજવલ સહી, ચામર ગગનતલ લલિત જાણે પ્રગટ કરતી છે સહી. છે તમારું ધ્યાન જિનવર ! શુકલ પણ તેથી કહી, સર્વજ્ઞતા નિશેષ-કમ-સમૂહનાશક છે સહી. | (૩૮) હે પ્રભુ ! ગાયનું દૂધ, નિર્મળ પાણી, ચંદ્ર, કુન્દ Page #69 -------------------------------------------------------------------------- ________________ ४७ પુષ્પ, ઝાકળ અને મેાતીના હાર સમાન ઉજ્જવળ જે સફેદ અને ચમકતાં ચામરા આપના ઉપર ઢાળાઈ રહ્યાં છે તે આપનુ શુકલધ્યાન, સર્વજ્ઞતાને આપનાર અને સર્વ કર્મીને નાશકર્તા આપ જ છે તેમ સૂચવે છે. (૩૯) આખડã–વનિ–મડલ-માગત-સ્તે-, ભ્રમ'ડલ' તવ નુતં મુનિમલેશ્ર્વ । માહા-ધકાર-પરિહાર–કર જિનેન્દ્ર ! તુલ્ય કથં ભવતિ તદ્ન રવિમ’લેન ।। સપ્રેમ ભૂમી–તલ સમાગત ઇન્દ્રગણુ મુનિએ તથા, તવ નાથ ! ભામ'ડલતણું વર્ણન કરે છે સથા; જે માહ–તવ સંહારકારક સર્વસુખ અપી શકે, તેની બરાબર સૂર્ય મંડલ નાથ ! કેમ કરી શકે. (બા (૨) (૩૯) હે નાથ ! પૃથ્વી પર ઉતરી આવેલા ઈન્દ્રો તથા પૃથ્વી Page #70 -------------------------------------------------------------------------- ________________ ४८ પર રહેનારા મુનિઓ આપના ભામ`ડળની સ્તુતિ કરે છે, અને કહે છે—આપનું ભામડળ મેહરૂપી અંધકારના નાશ કરે છે તેા તેને સૂર્યમંડળની ઉપમા (તુલના) કૅમ આપી શકાય ? અર્થાત્ ન આપી શકાય. કારણ ભામંડળ તે દ્રવ્ય અને ભાવ અન્ને અધકારના નાશ કરે છે. (૪૦) ચત્કમ –વૃન્દ–સુભટ વિકટ વિજેતા, લાકત્રય-પ્રભુ–સા–વતિશેષ-ધારી । તસ્મા–જિજનેન્દ્ર-સરણિ શરણીકરું, ભવ્યા ઇતિ ધ્વનતિ ખે કિલ દુન્દુભિસ્તે ॥ આ વિકટ કસમૂહ-વેરી-ના વિજેતા એક છે, અતિશયબલી ત્રણ ભુવનના જે નાથ પણ આ એક છે, આવા જગતના ભવ્યજન ! આ નાથનું શરણું ગૃહેા, એવુ કહી વાગી રહી આ દુદુભી ગગને અહે ! Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪૦) હે નાથ ! આપના પ્રભાવથી આકાશમાં દુભિનાદ થાય છે અને તે ચોક્કસ કહે છે – હે ભવ્ય જીવો ! આ વિકટ કેમ સમૂહ રૂપી વેરીના જીતનાર, ત્રણ લોકના નાથ, ત્રિસ અતિશયેના ધારક, જિનેન્દ્ર ભગવાન જે મેક્ષ માર્ગ બતાવે છે તેનું શરણ ગ્રહણ કરો.” (૪૧) અત્યજજવલં વિજિત–શારદ-ચન્દ્રબિએ સંમાદક સકલ-મંગલ-મંજુ-કન્દમ્ | છત્રત્રયં તવ નિવેદયતે જિનેન્દ્ર !, રત્નત્રયં પ્રભુપદ શિવદં દદાતિ છે અત્યંત ઉજજવલને વિજેતા શારદીય શશાંકના, સમાદદાયક કેન્દ મંજુલ છે સકલ કલ્યાણના. ત્રણ છત્ર છે પ્રભુ ! જે તમારા આ નિવેદિત છે કરે, તે રત્નત્રય છે શિવવિધાયક ભવ્યજન માટે અરે! Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫o (૪૧) | હે જીનેન્દ્ર ! સમવસરણમાં આપના ઉપર જે ત્રણ ઉજજવળ છત્રો ધરાય છે તેની પ્રભા શરદ ઋતુના ચન્દ્રની પ્રભાથી અત્યંત ઉજજવળ છે. વળી તે આપના સમ્યફ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યફ ચારિત્ર રૂપ રત્નત્રયના તથા પ્રભુપદ અને મોક્ષપદના પણ આપ જ દાતા છેતેનાં સૂચક છે. (૪૨). યત્ર ત્વદીય-પદ-પંકજ-સન્નિધાન, સન્ધાનભૂમિ-રસમાપિ સમા સમન્તાત્ . સર્વત્તવશ્વ સુખદા વિલસતિ લોકા, મળે નું ક૯પનરેવ ભવત્-પદાજમ્ II હે નાથ ! તારા ચરણુપંકજ સન્નિહિત થાતા જ જ્યાં, વિષમ ભૂમીભાગ પણ અતિ ત્વરિત સમ થાતા જ ત્યાં; ફૂલે ફળે તુ સાથે સર્વે મનુજ સર્વ સુખી બને, આથી તમારા ચરણ-પંકજ કેપતરુ લાગે મને. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૧. (૪૨). હે પ્રભુ ! આપના ચરણકમળો પૃથ્વી પર જ્યાં પગલાં ભરે છે તે ભૂમિ વિષમ હોય તો પણ સમ થઈ શાતાકારક થાય છે. સર્વ ઋતુઓ એકીસાથે આનંદદાયક નિવડે છે. તેથી આપના ચરણકમળ એજ ક૯પતરૂ છે. A (૪૩) દિવ્ય ધ્વનિર્ગુણગણી યશોપિ દિવ્ય', દિવ્યાપિ ભાવસમતા પ્રભુતાપિ દિવ્યા ! તસ્માદ્ વિભો ! કૂવ તુલના ભુવનત્રયેપિ, જ્યોતિર્ગણાઃ કિમિ ભાનુસમા વિભાન્તિ ? છે દિવ્ય તારૂ વચન જિનવર ! વળી ગુણગણ દિવ્ય છે, જે દિવ્ય છે યશ દિવ્ય સમતી વળી પ્રભુતા દિવ્ય છે. તેથી પ્રભો ! તવ સમ જગતમાં કોઈ બીજું છે નહીં, તારા ભલે ચમકે કદી પણ સૂર્યસમ થાય નહી. Page #74 -------------------------------------------------------------------------- ________________ પત્ર (૪૩) હે પરમાત્મા ! આપની વાણી દિવ્ય છે, આપના ગુણો દિવ્ય છે, આપને યશ દિવ્ય છેઃ આપની ભાવસમતા દિવ્ય છે, અને પ્રભુતા પણ અનુપમ અને દિવ્ય છે. તેથી હે વિભુ ! મને તો એમ જ લાગે છે કે આપના તુલ્ય જગતમાં બીજું કઈ છે નહિ. કારણ તારાના સમૂહ ચમકે છે, પણ તે કદી સૂર્ય જેવો પ્રકાશ આપી શકતા નથી. દિવ્ય પ્રભાવ-અવલોકય સુરાદયસ્તે, પીયુષ-સાર-વચનાનિ નિશસ્ય સમ્યક | આનન્દ-વારિધિ-તરંગ-નિમગ્ન-ચિત્તા સ્વવર્ણના-ક્ષમતયા મણમતિ ભાવાત્ ા તવ દિવ્ય મહિમા જોઈ સુરનર અસુર કિન્નર જ્યમ બધા, પીયૂષસમ વાણી તમારી ભાગ્યવશ સુણતા કદા. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આનન્દસિન્થ તરંગમાં થઈ મગ્ન અતિ અનુરાગથી, ગુણકીર્તને અસમર્થ થઈ ને નમ્ર બનતા ભાવથી. - હે પ્રભુ ! આપનો દિવ્ય પ્રભાવે જોઈ ભવનપતિ, વ્ય-ત્તર, જયોતિષી અને વૈમાનિક દેવો વગેરે આપની અમૃતમય વાણી સાંભળતાં આનંદસાગરના તરંગમાં પ્રેમથી નિમગ્ન થઈ ભક્તિભાવથી આશ્ચર્યના આવેશમાં આપને નમસ્કાર કરે છે. (૪૫). તુલ્ય નમઃ સકલ-મંગલ-કારકાય, તુભ્ય નમઃ સકલ-નિવૃતિ-દાયકાય . તુભ્ય નમઃ સકલ-કમ-વિનાશકાય, તુભ્ય નમઃ સકલ-તત્ત્વ-નિરૂપકાય છે તું છે સકલમંગલવિધાયક, નાથ ! હું તુજને નમું, તું છે સકલસુખશાન્તિદાયક, નાથ ! હું તુજને નમું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તું છે સકલનિજકર્મનાશક, નાથ ! હું તુજને નમું, તું છે સકલતત્ત્વમરૂપક, નાથ ! હું તુજને નમું. હે પ્રભુ ! સર્વ મંગળ કરનાર આપને હું નમરકાર કરૂં છું, સર્વ પ્રકારે સુખશાંતિ દેનાર આપને હું નમરકાર કરું છું. જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોને ક્ષય કરનાર આપને હું નમરકાર કરું છું. સકલ તત્ત્વના પ્રરૂપક હે નાથ ! આપને હું નમરકાર કરું છું. (૪૬) તુલ્યું નમઃ સકલ-જીવ-દયા-પરાય, તુભ્ય નમઃ શિવદ-શાસન-ભાસ્કરાય, તુલ્ય નમઃ સકલ-લાક શુભંકરાય, તુલ્યું નમઃ સતતમસ્તુ જિનેશ્વરાય તું છે સકલજગજીવરક્ષક, નાથ ! હું તુજને નમું, તું છે શિવદ-શાસન-પ્રભાવક, નાથ ! હું તુજને નમું. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તું છે સકલજગહિતવિધાયક, નાથ ! હું તુજને નમું, તું છે દયાનિધિ શરણ, જીનવર ! સર્વદા તુજને નમું. હે પ્રભો ! સમગ્ર લેકના જીવને અભયદાન દેનાર આપને હું નમરકાર કરું છું. મેક્ષપદ પ્રાપ્ત કરનાર, શાસનના સૂર્યસમાન આપને હું નમસ્કાર કરું છું. હે દયાનિધિ જીનેશ્વર ! આપને હું સર્વદા નમરકાર કરૂં છું. રક્ષા-પિશાચ નિકરૈ–રદય-પસૃષ્ટ, દુવૃત્ત-દુષ્ટ-ખલ-સૂટ-વિસૃષ્ટ-મુષ્ટમ્ | દારિદ્રય-દુઃખ-ગદ-જાલ-વિશાલ-કટ', નષ્ટ ભવ-ત્યખિલ–માશુ ભવ...ભાવા / રાક્ષસ-પિશાચ-સમૂહથી ભીષણ થતા ઉપસર્ગ જે; દુવૃત્ત-ખલ–અતિદુષ્ટથી સર્જિત વિસર્જિત મુઠ જે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દારિદ્રય દુખથી જનિત સવે કટકર અતિકષ્ટ જે, હે નાથ ! તારા તેજથી અતિ શીશ્ન થાતા નષ્ટ તે. રાક્ષસ-પિશાચના ઉપસર્ગો, દુષ્ટ જનની મૂઠ, દારિદ્રયના દુ:ખમાંથી ઉત્પન્ન થતાં મહાન કષ્ટો તથા બધી જતના રોગો વિગેરે હે નાથ ! આપના તેજથી સધળાં નાશ પામે છે. ચૌરારિ-સિંહ-ગજ-પત્નગ-દુષ્ટ-દાવહિંન્નપ્રચાર-ખલબલ્પન-દુગ-ભૂમી | સવ ભય ભયકર પ્રણિહતિ નાથ ! –ધ્યાનમાર્ગ-મખિલ ભુવનત્રયેડમિન્ ! અરિ ચાર સિંહ ગજેન્દ્ર પન્નગ દુષ્ટ દાવાનલ તથા જે હિંસ છે તેના બ્રમણથી દુષ્ટ બન્ધનથી તથા જે ફેણકર છે ભૂમિ તેમાં શુદ્ધભાવે છે ધરે, જે આપનું શુભ ધ્યાન તેના ભય ભયંકરને હરે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૭ હે નાથ ! ચાર, દુમન, સિહ હાથી, સર્પ દાવાનળ આદિ સંહારક તત્ત્વોથી, તેમજ દુષ્ટ બંધનથી ઉત્પન્ન થતા ભય, એવા સર્વ પ્રકારના ભયંકર ભયના કારણોને દૂર કરવા આપનું ધ્યાનમાત્ર ભવ્ય જીવોને ત્રણ ભુવનમાં એકમાત્ર ઉપાય છે. સિંહ-ગ-પ્રખર-સૂકર-હિસ્રજાલે, એંતા-વી-વિકટ-લુંટક-કંટનાલેઃ સર્વનું પુપ-ફલ-પલ્લવ-શોભમના, સાનન્દન ભવતિ તે સ્મરણાજિજનેન્દ્ર ! //. મૃગરાજ, પનગ પ્રખર–સૂકર આદિ હિસંકે જાલથી ભરપૂર અટવી જે વિકટ લુંટક કંટક-નાલથી; તે સર્વ ઋતુના પુષ્પ–ફલથી ગદ્ થઈ અતિ શોભતી, હે નાથ ! તારી યાદથી નંદનસદૃશ મનમાહતી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હે જીનેન્દ્ર ! સિંહ, સર્પ, સુવર, આદિ હિંસક પ્રાણીના વાસથી વિકરાળ, ચાર લુંટારાના ત્રાસથી ભયાનક, તીક્ષ્ણ કાંટાની જાળથી દુર્ગમ, એવી જે ધોર અટવી છે તે આપનાં રમરણમાત્રથી સર્વ ઋતુના પત્ર, પુષ્પ, ફલથી શાભાયમાન થઈ નંદનવનસમાન આનંદદાયક અને છે. (૫૦) ધારા-તિધાર-વિકટે સુભટેઽતિકષ્ટ, ભ્રષ્ટે ખલે વિવિધ-દુ:ખ-શતે વિશિષ્ઠે । શસ્ત્રા-હતિ-પ્રવિચલ ક્રુધિર-પ્રવૃદ્ધે । યુદ્ધે તનેાતિ તવ નામ વિશુદ્ધ્શાન્તિમ્ II વિકટ પ્રતિટ પ્રકટ સકેટ ધારથી પણ ધાર હૈ।; વળી વિવિધ દુ:ખસહસ્રથી ખલ પ્રબલ એસતુ' રહે. જ્યાં વિવિધ શસ્રાધાતથી ધારાધિર વતી સહી, ત્યાં શાન્તિદાયક નામ તારું શાન્તિ આપે છે સહી. Page #81 -------------------------------------------------------------------------- ________________ પેલ હે પ્રભુ! બન્ને પક્ષને મહા કષ્ટકારી દારૂણ યુદ્ધ જ્યાં ચાલતું હોય, શત્રુના અનેક ત્રાસથી ભૂખ, તૃષા આદિથી વ્યાકુળ સેનાબળ ઓસરતું હોય, રણમેદાને શસ્ત્રથી ઘવાચેલ ચાદ્ધાના શરીરમાંથી રૂધિરપ્રવાહ જેસર વહેતે હોય એવા ઘેર સંગ્રામમાં પણ આપનું નામ મરણ ભવ્ય છોને શાંતિ આપે છે. (૫૧) સર્વદ્ધિ-સિદ્ધિદ-મિદ પરમ પવિત્ર, સ્તોત્રં ચ યઃ પઠતિ વીર-જિનેશ્વરસ્ય . ચિન્તામણિઃ સુરતઃ સકલાથ-સિદ્ધિા, સંસેવિતું તમનુકૂલયિતું સમેતિ જે સ્તોત્રવર આ ગડદ્ધિદાયક સિદ્ધિદાયક સર્વદા; શ્રીવર્દુ માન જિનેન્દ્રનું જે ભાવથી રટતા સદા; સહુ ઋદ્ધિઓ સહુ સિદ્ધિઓ સુરવૃક્ષ ચિન્તામણિ તથા. આવી મળે અનુકૂલ થઈને તેહને સહુ સર્વ થા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬o શ્રી વીર જીનેશ્વર ભગવાનનું પરમ પવિત્ર, સર્વદા રિદ્ધિસિદ્ધિ આપનાર આ સ્તોત્રને જે જીવ સદા ભાવથી ભણશે, તેને ચિન્તામણિ રત્ન, ક૯પવૃક્ષ અને અનેક પ્રકારની સિદ્ધિઓ અનુકૂળ બની આવી મળશે. (૫૨) શ્રી વર્ધ્વમાન–શુભનામ-ગુણા-નુબદ્ધાં, શુદ્ધાં વિશુદ્ધ-ગુણ–યુપ-સુકીત્તિ-ગુન્હામ્ ા યા ઘાસિલાલરચિત સ્તુતિ-મંજુ-માલાં, કંઠે બિભતિ ખલુ તે સમુપૈતિ લક્ષ્મીઃ | શ્રી વ માન જિનેન્દ્રના શુભનામરૂપી દાર છે. તેમાં ગ્રંથિત ગુણપુષ્પ નિમલ કીર્તિરૂપ સુગંધ છે; જે ઘાસિલાલ-મુનીશકૃત, રસ્તુતિમજુમાલા કંઠમાં, ધારણ કરે તે વરે ત્રણ-લોક લમી લોકમાં. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન પ્રભુના શુભ-નામ-રૂપી દેવામાં તેના શુદ્ધ, નિર્મળ ગુણરૂપી ફૂલેને ગુથી, કીતિરૂપ સુગંધથી ભરપૂર, પૂજ્ય ઘાસીલાલજી મહારાજ સાહેબે બનાવેલ આ સ્તુતિરૂપ સુંદર મંગળ માળાને જે ભવી જીવ કંઠમાં ધારણ કરશે તેને ત્રણ લેકની દ્રવ્ય અને ભાવલકમી આપમેળે આવીને વરશે. // ઇતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રીવાસીલાલવૃતિવિરચિત શ્રીવમાનભક્તામર સ્તોત્ર સપૂર્ણમ્ Page #84 -------------------------------------------------------------------------- ________________ અથ સુખસ્મરણમૂ કા સુખમૂલં ગણધરં, વર્ધમાનાનુયાયિનમ્ | દ્વાદશાંગધર નિત્ય, વન્દ તે ગૌતમ પ્રભુમ્ ITI યસ્ય સ્મરણમાણ, સર્વલબ્ધિઃ પ્રજાયતે | સદ્ધિઃ સિદ્ધિઃ સમૃદ્ધિ, વન્દત ગૌતમ પ્રભુમ્ સારા નેતારં સર્વસંધસ્ય, જેતારં કમરિણામ્ | ત્રાતારં સર્વજીવાનાં, વન્દ ગૌતમ પ્રભુમ્ ૩ાા તનય વસુભૂતેચ. પૃથિવ્યા અંગજાતકમ્ | દિવ્યજ્યોતિધરં દિવ્ય, રુપલાવણ્યસંયુતમ્ III દિવ્યસંહનાં ચિવ દિવ્યસંસ્થાનશોભિત દિવ્ય”િ દિવ્યલેયં ચ, વન્દ ત’ ગૌતમ પ્રભુમ્ પા! દિવ્યપ્રભાવસંપન્ન, દિવ્યતેજ:સમર્ચિતમ્ | દિવ્યલબ્ધિધર દિવ્ય, વદે તે ગૌતમ પ્રભુમ્ ા ા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩ ચતુર્ગાનધર શુદ્ધ, વિદ્યાચરણપારગમ્ । ધારક' સ પૂ॰સ્ય, વન્દે ત ગૌતમ પ્રભુમ્ III ગાશબ્દાત્ કામધેનુત્વ, તકારાત્ તતુલ્યતા । મકારાત્મણિસામ્ય ચ, જ્ઞાયતે ગૌતમપ્રભા ॥૮॥ કામધેનુસમા લાકે, સ`સિદ્ધિપ્રદસ્તથા । કલ્પવૃક્ષસમે વા-છા, પૂરણે ચિન્તિતે મણિ: "લા અંગુષ્ઠે ચામૃત' યસ્ય, યશ્ચ સગુણાદધિ । g ભડારઃ સર્વાંલબ્ધીનાં, વન્દે ત ગૌતમ પ્રભુમ્ ॥૧॥ p આમર્પી પધિલબ્ધિચ, વિપ્રુડેાષધિરેવ ચ । શ્લેષ્મ-જલ્લૌષધી ચૈવ, વિપુલ મતી તથા ॥૧૧॥ સભિન્નશ્રોત્રલ(ધરચા, વધિલબ્ધિસ્તથૈવ ચ । મન:ષ ચલબ્ધિશ્ર, લબ્ધિઃ કેવલિનસ્તથા ।૧૨।ા લબ્ધિગણધરસ્યા ૫, લબ્ધિ:પૂર્વધરસ્ય ચ । પદનુસાર લબ્ધિા, લબ્ધિઃ ક્ષૌરોત્સવસ્ય ચ ॥૧૩॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ વૃતાસવસ્ય લબ્ધિ, લબ્ધિમવાઅવસ્ય ચ | વૈક્રિયાહારલબ્ધી ચ, વેશ્યાલબ્ધિસ્તર્થવ ચ ૧૪ અક્ષીણમહાનસભ્ય, લબ્ધિજધારાદિકા | લબ્ધયઃ સકલાસ્તસ્ય, વશે તિષ્ઠતિ સર્વદા ૧પો ઋદ્ધિઃ સિદ્ધિઃ સુખં સંપ૬ ચશઃ કીર્તિ જયસ્તથા વિજયશ્ચાસ્ય પાઠેન, લભ્યતે નાત્ર સંશય: ૧દા દિવ્ય સુખં પરભવે, યથાનતં ચ શાશ્વતમૂ | અવ્યાબાધ ધ્રુવં સૌખ્ય, લભ્યતે પરમ પદમ્ I/૧૭થી ઈ તિ સુખસ્મરણ સંપૂર્ણ મ્ ! Page #87 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રી સંપસ્મરણમૂ ાજા » હી શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિનેન્ટેભ્યો નમઃ | | શ્રી ગૌતમસ્વામિલબ્ધિર્ભવતુ !. a | મંગલાચરણમ ચિન્તામણિમહાવિદ્ય, શ્રીધારે સર્વસૌખ્યદે અચિન્યશુભદે શુદ્ધ, સંપત્સિદ્દિપ્રદે નમઃ આનન્દકાન્દસંભૂતે, મહાલક્ષમી મહોત્સવે . સદા જિનેન્દ્રભક્તાનાં સંપત્સિદ્ધિપ્રદે નમઃ | નાનાશાસ્ત્ર સમાદાય શ્રીધારા સુખદા સદા ! લોકોત્તરા લૌકિકી એ વાસીલાલેન તન્યને 1 30 સા મહાવિદ્યા ચેયમ» હી શ્રી કલી સંપત્મદે શ્રીધારે સુધારે સુધાધારે સુખરૂપે સુખદે રુચિરે રુચિરખભે રુચિરકાન્ત Page #88 -------------------------------------------------------------------------- ________________ રુચિરવણે ચિરલેશ્ય રુચિરધ્વજે સિદ્ધ સિદ્ધિરૂપે, સિદ્ધિધરે સિદ્ધિદે, પૂણે પૂર્ણ રૂપે પૂર્ણ પ્રભે, સૂર્યે સૂર્યપ્રભે, સૂર્યકાને સૂર્યવણે સૂર્યલેયે, પદ્મ પદ્મરૂપે પદ્મવણે પદ્મલયે, શુકુલે ગુલરૂપે શુકુલ વણે શુકલેશ્ય, ઈષ્ટ, ઈટરૂપે ઈષ્ટદે, કાતે કાન્તરૂપે કાન્તદે, પ્રિયે પ્રિયરૂપે પ્રિયદે, મનાશે મનોજ્ઞરૂપે મનોજ્ઞદે, સૌમ્ય, સૌમ્યરૂપે સૌમ્યદે, શુભે શુભરૂપે શુભદે, સુભગે, સુભગરૂપે સુભગદે, તમે તિતિમે થથમે થિથિમે, દદમે દિદિ દુદુમે, ધધમે ધિંધિમે ધુધુમે, કકમે કિકિમે કુકુમે, ખખમે ખિખિમે મુખમા ઈ° ઍ ઍ એ રક્ષ રક્ષ માં સર્વ સમાધીન ય સર્વવિદ્ધતા . | ચંદ્ર ચંદ્રરૂપે ચંદ્રવર્ણ ચંદ્રલેયે ચંદ્રોત્તમે ચંદ્રશેખરે, યથા શશિ શિશિરકિરણઃ સંતાપં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૭ હરતિ, તવૈવ મમ મત્પરિવારસ્ય ચ દુઃખદારિદ્રયંસંતાપ હર હર સ્વાહા ૫ યંત્ર યંત્રરૂપે મંત્ર મંત્રરૂપે તંત્રતંત્રરૂપે સર્વ મમ વશ્ય કુરુ કુરા કર્ષે કર્ષવતિ હર્ષે હર્ષવતિ મમ શરીરે મમ ગૃહે મમ કુટુમ્બ અચિં ત્ય હર્ષ” કુરુ કુરુ ! ચિત્તિતં સર્વ સુખ શીધ્રમહ્યં દેહિ દેહિ 1 ઓ હો શ્રી કલી એ હી શ્રી રત્નવર્ષિણિ અંકરત્નફટિક રત્નહીરક-વૈર્યરત્ન લોહિતાક્ષરત્ન-હંસગર્ભ-પુલાક-જ્યોતિ – સૌગધકાદિવિવિધરત્નાનિ વર્ષય વર્ષય ! મમ ગૃહે સમ્પત્તિ વૃદ્ધિકુરુ કુરૂ હિરણ્યસુવર્ણ વર્ષિણિ, રજતસુવર્ણાનિ મમ ગૃહે વષય વર્ષય બહુધનધાન્ચમમ કોશકાષ્ઠાગાર પૂર્ણ પુરૂ કરૂ ! અમૃત, અમૃતોપમે, અમૃતદ્રવે અમૃતાસવે અમૃતવદને અમૃતસેચને અમૃતપૂર્ણ માં મમા. ધીનાનું અમૃતમયાત્ કુરુ કુરુ ઍ કામરાજ કલી Page #90 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ બુદ્દે બુદ્ધરૂપે બુદ્ધિ, સિદ્ધ સિદ્ધિરૂપે સિદ્ધિ મમ સર્વ કાર્યાણિ સાધય સાધયા છે અહૈ વશિનિમાહિનિ સર્વાન મમ વશ્યામ્ કુરુ કુરુ સર્વાન માહય મહયા છે હી શ્રી સુખસુધાહિરણ્યસ્વ વર્ષાિણિ મમ સુખં વર્ષ, ૨, સુધાં વર્ષય ૨, હિરણ્ય વર્ષય ૨, સુવર્ણ વર્ષય ૨, આશંકરે પ્રભં કરે ચંદ્ર ચંદ્રકાંતે ચંદ્રાવતે ચંદ્રવર્ણ ચંદ્રલેશ્ય ચંદ્રશેઠે ચંદ્રશેખરે સૂરે સરખભે સરકાતે સરલેચે., સરશ્રેઠે સરશેખરે મમ લેાકોત્તર સુખદ ચમત્કાર કુરુ ૨ ા છે હી ધૃણિ સૂર્ય આદિત્યઃ શ્રી મમ સર્વાધિવ્યાધિચિન્તાગશોકાનું નાશય ૨, મમ તુષ્ટિ પુષ્ટિ સુખ ચ કુરુ કુરૂ . * હી શ્રી કલી નમો ભગવતિ અન્નપૂણે ધનધાન્ય વર્ષય ૨ા સર્વ સિદ્ધિદાયિનિ સર્વસુખદાયિનિ શ્રી સીમંધરસ્વા: Page #91 -------------------------------------------------------------------------- ________________ 花 મિન સજ્ઞ સદર્શિન જિન-મનુસ્મર, ગણધરસત્યમનુસ્મર, નિગ્ર ન્થપ્રવચનમનુસ્મર, શ્રી આદિનાથજિનમનુસ્મર, શ્રીશાન્તિનાથજિનમનુસ્મર, પાનાચજિનમનુસ્મર, શ્રીવ માનજિનમનુસ્મર, શેષસજિનમનુસ્મર,શ્રીઅવધિજિનમનુસ્મર,શ્રીમન પર્યંચજિનમનુસ્મર, શ્રીકેવલિજિનમનુસ્મર, આમશૌષધિમનુસ્મર, વિપુડાષધિમનુસ્મર, મીજબુધ્ધિમનુસ્મર, શ્રી અક્ષીણમહાનસ લબ્ધિધર મનુસ્મર, એક પૂર્વધરમનુસ્મર યાવત્ઝીચતુર્દ શપૂર્વધરમનુસ્મર,શ્રી વૈક્રિયલબ્ધિધરમનુસ્મર, શ્રી આહારકલબ્ધિધરમનુસ્મર, શ્રી સકલજિનશાસનદેવમનુસ્મર, શ્રી સલંજિનશાસનદેવીમનુસ્મર, અલકૂટે ખલદેવમનુસ્મર, ગંધમાદને ગંધમાદનદેવ મનુસ્મર, શ્રી બ્રાહ્મી સુન્દરીમનુસ્મર, શ્રીદેવીમનુસ્મર, નન્દનકૂટવાસિની શ્રી મેઘ કરાદેવીમનુસ્મર, શ્રી મન્દરકૂટવાસિની Page #92 -------------------------------------------------------------------------- ________________ Go શ્રી મેઘવતીદેવીમનુસ્મર, નિષધટવાસિની શ્રી સુમેવાદેવીમનુસ્મર, શ્રી હેમકૂટવાસિનીમેધમાલિનીદેવીમનુસ્મર,શ્રીરજતકૂટવાસિનીંસુવત્સાદેવીમનુસ્મર, સુચકટવાસિની શ્રી વત્સમિત્રા દેવીમનુસ્મર, સાગરચિત્રકૂટવાસિની શ્રી વેરસેનાદેવીમનુસ્મર, વજીકૂટવાસિની શ્રી બલાહકાદેવીમનુસ્મર, શ્રી ધન્યશાલિભદ્રમનુસ્મર હી શ્રી લક્ષ્મીદેવિ આગ૭ ૨ મમગૃહે મમ નિવાસસ્થાને ધનધારાં વર્ષ, ૨, સર્વ” મનોવાંછિત પૂરય ર, ક્ષણમીક્ષણઃ મમ સર્વ ક્ષણ સુખમયં કુરુ ૨ | પન્ના શ્રી મન્મથ કલી હૃદય નમઃ | સુપ્રતિકે શેઠે વરિ૩ ગરિઠે શમે શમપ્રભ મહાપ્રભે ભાસુરે ભાસુરપ્રભે મમ સર્વ મનોરથ પૂરય ૨ ધનધાન્યહિરણ્યસુવર્ણવિવિધરનવૃષ્ટિ Page #93 -------------------------------------------------------------------------- ________________ છે હી શ્રી રૂપે પ્રસીદ ૨. ૐ શ્રી દિવ્યાનુભાવે પ્રસીદ ૨૫ ૮ શ્રી ઉજજવલે પ્રસીદ ૨ા છે શ્રી ઉજજવલરૂપે પ્રસીદ ૨ શ્રી જ્યોતિર્મયિ પ્રસીદ ૨ શ્રી તિરૂપધરે પ્રસીદ ૨ અમથુહંમમ ગૃહસ્ય અંગણું નન્દનવનં કુરુ કુરુ છે અમૃત કુંભે પ્રસીદ ૨અમૃત કુંભરૂપે પ્રસીદ ૨ મમ વાંછિત દેહિ ર ા ૩ ઋદ્ધિદે પ્રસીદ ૨, હું સમૃદ્ધિદે પ્રસીદ ૨, 2 શ્રી મહાલક્ષ્મિ પ્રસીદ ૨, ૐ શ્રી લેકમાતઃ પ્રસીદ ૨, ૩ શ્રી લોકજજનિ પ્રસીદ ૨, » શ્રી શાભાવષ્ક્રિનિ પ્રસીદ ૨, ૩ શ્રી અમૃતસંજીવનિ પ્રસીદ ૨, ૪ શ્રી શાન્તલહરિ પ્રસીદ ૨, * શ્રી પ્રશાંતલહરિ પ્રસીદ ૨, % શ્રી ગ્લી ૩૦ શ્રી શાંતપ્રશાંતલહરિ પ્રસીદ ૨, શ્રી નમઃ, ૩% હી Page #94 -------------------------------------------------------------------------- ________________ ७२ સર્વશત્રુદમનિ સર્વ શત્રુન નિવાર, ૨ વિનંછિવિ ૨ પ્રસીદ ૨ ધરણેન્દ્ર પદ્માવતિ મમ સુખં કુરુ ૨ પ્રસીદ ૨ મૂલમંત્ર– હી શ્રી કલી અસિઆઉસાણં નમઃ | - ૩ૐ મંગલકરિ પ્રસીદ ૨, ૩% સુખકરિ પ્રસીદ ૨, ૩% શાંતિરિ પ્રસીદ ૨. . ઋદ્ધિસિદ્ધિકરિ પ્રસીદ ૨ સુખં દેહિ, શાંતિં દેહિ, ઋદ્ધિસિદ્ધિ દેહિ, ૩ કિલિકિલિ એહિ એહિ આગ૭ આગચછ સર્વસિદ્ધિદાયિનિ મમ મનોવાંછિત શીધ્ર પૂરય પૃરયા સાધ્ય મંત્ર- Š» શ્રીધારે પ્રસીદ પ્રસીદા ઉપહૃદયમ - 2 ત્રિલોકવાસિચૈ કેવલ લચ્ચે નમઃ, ધનધાન્યહિરણ્ય સુવર્ણધારાં મમ નિવાસે પાતય ૨ હી શ્રી રત્નસિંહાસને પ્રસીદ ૨, » શ્રી કમલાસને પ્રસીદ ર ા છે રત્નકુંડલે પ્રસીદ ૨ રત્નમુકુટે પ્રસીદ ૨ રત્નભૂષણે પ્રસીદ ૨ો ચારૂચ્છત્રચામરે પ્રસીદ ૨, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૐ સહસ્ત્રકિરણપ્રદ્યોતકરિ સર્વરાજવશકરિ સવપ્રજાવશકરિ સર્વલોકવશકરિ સર્વ મમ વશ્ય કુરુ કુરૂપ » હી શ્રી કલી મહામાયાયે નમ: ઇંદ્ર પ્રસીદ ૨, સૂર્ય પ્રસીદ ૨, સોમ પ્રસીદ ૨, યમ પ્રસીદ ૨, વરૂણ પ્રસીદ ૨, વૈશ્રવણ પ્રસીદ ૨, હરિણગમૈષિદેવ પ્રસીદ ૨, ત્રિજભક દેવ પ્રસીદ ૨, શબ્દાપાતિસ્વામિસ્વાતિદેવ પ્રસીદ ૨૫ વિકટાપાતિસ્વામિપ્રભાસદેવ પ્રસીદ ૨. ગંધાપાતિસ્વીઓરુણદેવ પ્રસીદ ૨ | માલ્યવદદ્રિસ્વામિપદ્મદેવ પ્રસીદ ૨. સર્વદિશાભ્યઃ સર્વવિદિશાભ્યઃ ક૯૫લતેવ મમ વાંછિત પૂરય ૨ા અનુમાદયતુ માં મંત્રાધિષ્ઠિતદેવાઃ ! શમ ૨ મજ ૨ સજ ૨ ઉજ ૨ તર ૨ મિલ ૨ દિલ ૨ પુલ ૨ કુલ ૨ દયામયિ દયસ્વ ૨ માં, જાગૃષ્ય ૨ ઉત્તિષ્ક ૨ સુખકર હિર Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સુવર્ણ દેહિ દાચ ર માઁ હિતકર શાંતિકર કુલકર વંશકર વંશવૃદ્ધિકરી મહાપદ્મફુદનિવાસિનિ હીદવિ મમ લજજાંરક્ષ ૨ા મહાપુંડરીકÉદનિવાસિનિ બુદ્ધિદેવિ મમ બુદ્ધિ દેહિ ૨. તિગિચ્છહૃદનિવાસિનિ ધૃતિદેવિ મમ ધેય" કુરૂ ૨ ૩ કેસરિહૃદનિવાસિનિ કીર્તિદેવિ મમ યશકીર્તિ પ્રસાર ૨ : છે હી વિશ્વરૂપિણિ, વિભૂતિ વિભૂતિરૂપિણિ, સૃષ્ટિ સૃષ્ટિરૂપિણિ, ધૃતિ શ્રુતિરૂપિણિ, કીર્તિકીર્તિરૂપિણિ, સિદ્ધિ સિદ્ધિરૂપિણિ, સર્વસુખસામ્રાજ્યદાયિનિ મમ ત્રિલોકસંપ કરૂ , હિરણ્યસુવર્ણ સુખસિદ્ધિસૌભાગ્યેઃ શ્રેષ્ડઃ સર્વે પકરણઃ સર્વભેગેઃ સર્વોપભોગેશ્વ મમ કોષકાષ્ઠાગારાણિ ભર ભર પૂરય પૂરય / . Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મૂલવિદ્યા છ નમિઊણ અસુરસુરગલભુયંગપરિવદિય ગયકિલેસેઅરિહા સિદ્ધાયરિય ઉવજઝાય સવ્વસાહુણો છે ૐ હી નમઃ ધનદપુત્રિ જગત્સવિત્રિ અષ્ટસિદ્ધિપ્રધાનમહાનિધાનસુવર્ણ કટિરત્નકોટિ શતસહસ્રસંપન્ને આગચ્છ ૨ ભગવતિ મમ ગ્રહે મમ પુરે પ્રવિશ પ્રવિશ મમ અક્ષણ સર્વધન ધારાસપેણ વર્ષય વર્ષય છે | મહાવિદ્યાછે હી શ્રી શ્રીધારે મમ ચિંતિતસુખદાયિનિ અચિંતિતસુખદાયિનિ પ્રસીદ ૨ મમ સર્વ કાય સાય સાધયા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સર્વસુખનિધિ યંત્ર— ધ | ધ પરમહ્દયમૂૐ નમઃ શ્રીધારે ચિંતામણિમહાવિઘે કરુણશરણે દીનભરણે જગદુદ્ધરણે વિમલકમલવાસિનિ હિરણ્યસુવર્ણ ધનધાન્યકરિ મમ સકલાર્થસિદ્ધિ પ્રાપય પ્રાપગ, સર્વચિંતાં ચરચ ચય, સર્વરિપૂન સ્તંભય ૨. નિવાર, ૨ ભય ૨, મહેય ૨, સુખદે શિવદે શાતિરે શુભદે પ્રમદદે મમ સર્વસૌભાગ્યે ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વશ્ય રક્ષાં ચ કુરૂ કર મમ જય વિજયં કુરુ કુરુ | છે ઈતિ શ્રીધારામહાવિદ્યાખ્યું સમ્પસમરણમ્ પાકા Page #99 -------------------------------------------------------------------------- ________________ અથ ઋદ્ધિસ્મરણમ્ ॥પા ઋદ્ધિસ્મરણમાત્રણ, જાયતે ઋદ્ધિમાન્તરઃ । તસ્માદ ૠદ્િ ભગવતઃ, પ્રવક્ષ્યામિ શુભાવહામ્ ॥૧॥ ઋદ્ધેનિરીક્ષણ ક, યસ્યાહારકલબ્ધિકઃ । ગચ્છત્યાહારક કૃત્વા, તસ્મૈ ભગવતે નમઃ ।રા અનન્ત' કેવલ' જ્ઞાન', તથા કેવલદનમ્ । અનન્ત' સૌખ્યમધ્યેવ, સમ્યક્ત્વ ક્ષાયિક તથા !! યથાખ્યાત ચ ચારિત્ર-મવેદિત્વમતીન્દ્રિયમ્ દાનાદિલબ્ધયઃ પચ, દ્વાદશાક્તા ગુણા ઇમે જા દિવ્ય લેાકેાત્તર રૂપ, દિવ્યલાવણ્યસભૃતમ્ । દિવ્ય જ્ઞાનાદિક ચસ્ય, તસ્મૈ ભગવતે નમઃ ।પા ઊર્વાંગ્રાઃ કટકા સર્વે યત્પ્રભાવાદધામુખાઃ । વિષમાપિ સમા ભૂમિ.–સ્તસ્મૈ ભગવતે નમઃ ।। ઈતિભીતિ‰ મારી ચ, દુભિક્ષ વૈરભાવના આધિર્વાધિરૂપાધિશ્ચ, તથાત્પાતાઃ પ્રશામ્યતિ પ્રા । Page #100 -------------------------------------------------------------------------- ________________ | ૭૮ ઋતવી વસન્તાધા:, સર્વે પ્રાદુર્ભવન્તિ ચા લકા પ્રમુદિતા યસ્માત, તસ્મ ભગવતે નમઃ ૮ાા સંવર્ત કેન વાવેન, તત્ર યોજનમંડલમૂા સંશોધ્યતે ચ પરિતા, પ્રાસુપુપલ્લુવર્ષણમ્ પાલા રૂJસાલો દીપ્યમાનઃ, સ્વર્ણકંગુરશોભિતઃ | સ્વર્ણસાલાપિ રૂચિ, રત્નકંગુર શોભિતઃ ૧ળા રત્નસાલ તૃતીય, ભાસ્વરો મણિકઝુરા ઈન્દ્રાસ્તત્ર ચતુઃષષ્ટિ, રાયાન્તિ પ્રભુસન્નિધૌ ૧૧u અશોક પાદપસ્તત્ર, સિંહાસનવરસ્તથા ! દુન્દુભિશ્ચામાં છત્ર, પ્રાદુર્ભવતિ પુણ્યતઃ I૧૨ાા ભામલ પ્રભાસ્તત્ર, નેત્રાનન્દક પરમ્ ા દિવ્યધ્વનિશ્ચ સપાં, સુખદે જાયતે તતઃ ૧૩ સ્વર્ગશોભા ચ યા સ્વર્ગે યાવતી સ્યાત્તાધિકા ! અનન્તગુણિતા શોભા, રાજતે તત્ર મંડલે પાલજા Page #101 -------------------------------------------------------------------------- ________________ ન્યૂનાન્સુન કોટિસંખ્યા; સ્ત સુરાઃ સમુપાસતે દ્વાદશાનાં પરિષદ, દેશનાં દિશતિ પ્રભુઃ ૧પા દેવા મનુષ્કાસ્તિય"ચઃ, સર્વે શ્વતિ દેશના તત્તઢાલ્પરિણામિન્યા, ભાષયા સ ચ ભાષતે ૧૬ાા યદિ ખંડમય ક્ષેત્ર, મધુવારિકવર્ષણમાં ક્ષીરસારસ્ય પિડેન, પૂરણે તત્ર કÉતિ ૧૭ી તગાપિ યદિ બીજ સ્યાહૂ, પુંકસ્ય નિરામયમૂા. સેચનં તત્ર સદ્વાક્ષારસેન યદિ તસ્કુલમ્ ૧૮ તદ્રસાદધિકાનન્તગુણા મિષ્ટા પ્રભાગિરઃ ચર્ચા @સનિઃશ્વાસા: પદ્મોત્પલસુગન્ધિકાર ૧લા જિનેન્દ્રચરણપાતે, યે સમાયાન્તિ વાદિનઃ. સંશયાપગમાતુ સર્વે સુપ્રસન્ના ભવન્તિ તે પરથી એવે સમવસરણું, જિનેન્દ્રસ્થાતિશાયિનઃ | ઉત્કૃષ્ટશોભાસંપન્ન, ધોતમાન ચ સર્વતઃ ૨૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ર રત્નમચી ભૂમી, રત્નાકાર ગોપરમ્ રત્નપત્ર રત્નપુષ્પ, વૃક્ષે રત્નફલટું તમ્ પારા કવચિદ્ર વર્ચત કાશ, ક્વચિત્નીલમણિપ્રભમ્ ા સ્ફટિકામં ક્વચિજાતિઃ પદ્મરાગસમ કવચિત્ ૨૩ કવચિત્ કાંચનસંકાશ, બાલસૂર્યસમક્વચિત્ | ક્વચિન્મધ્યાહનસર્યાભ,વિધુત્કોટિસમક્વચિત્ ૨૪ ન સર્યચન્દ્રૌ નો વિધુત્કોટયો મણયાપિ ના જિનપ્રભાયાઃ કોટયશ-કોટટ્યૂશનાપિ તે સમાઃ રપા લોકોત્તરાહતી ઋદ્ધિદ્રવ્ય ભાવતસ્તથા મંડલાતઃસ્થવસ્તૃનાં, દિવ્યદીપ્તિવિધાયિની મારા તસ્યા વિશુદ્ધભાવેન, પાઠેન વિધિના જનઃ. ભવેત્ સ્વધેન કાલેન, દ્રવ્યભાવસિંયુતઃ પારણા | ઇતિ ઋદ્ધિસ્મરણ સંપૂર્ણ પ ા | Page #103 -------------------------------------------------------------------------- ________________ અથ સિદ્ધિસ્મરણમ્ ॥૬॥ સિદ્ધીસરણમેત્તેણં, સવ્વસિદ્દી પજાયએ । તમહં સંપર્વાચ્છિસ, ભવ્વાણું સિદ્ધેિયને ॥૧॥ વિમલસયલમણે।હર, નમિઊણું ચરણ જિવરાણુ વસ્તિ તણુતણુત્ત, સુદ્ધસિદ્ધિય ભવિહિયડ્ડાએ રા ૐ હી શ્રી ઉસભા સિરમવ ૐ એ બ્રા વિઅજિઆ ભાલ । ૐ શ્રી સંભવા નેત્ત, પાઉ સયા સવ્વસમ્મટ્ઠા ય પ્રશા ધાણિ’દિય સવ્વયા, હ્રી શ્રીકલ સિરિ અભિન ંદણા વચ્છ પાઉ સુમઈ ૐ, કણું ૐ બ્લૌ ચ પઉમપહેા ॥ ૪ કુસંધિ' તુ રક્ષ, } مد ૐ હી શ્રી કલા સુપાસજિણવ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ખધં પુણ પાઉ મઝફ, I હી શ્રી જિણચંદuહા પાપા છે કાં સુવિધી બુદ્ધિ, અવઉ સિજજંસ વાસુપુજજે કરજે ! વિમલજિણો ઉયર મે, ૐ હ્રી શ્રી વર્ણસંકલિઓ ૬ છે હી ધો જંઘ, પિઠું મલ્લિ મલ્લિકુસુમમલો ! સદયમુણિસુવ્રય હિય, કુન્યૂ કરે ગીવ અા શ્રી શાળા ૐ શ્રીં શ્રીની કફખ, નાસારાં હરઉન્ડ્રી શ્રી નેમી 1 અણ તપાસો ગુઝરોગ હી શ્રી કલી સુકલિયો ટા છે શ્રી તિલ્લોકવનં કુરુ કુરુ વક્માણી મહાવીરે ! મવમંગલસુહકરો,ચિંતામણિસુરતરુવલાલા - જિણગણુહરા, અંગરોમાઈ મજઝક રખતુ. મી સિયલ પહુ, સવ્યસત્તચય સિઢિયં કુરુ ૧૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી શ્રી કલૌ હી, સંતી સુહસંપર્ય મઝક કુણઉ - સમિદ્ધિt છે હી એ સીમંધર૫મુહા હાં, કામધેણુવ્ર t૧૧ એવં સિદ્દીસરણું', જણ હિયકરણ સુહાવતું સયમં! તન્હા અલ્પસણિજજં, સવ્વાણું સશ્વસુહચંદ ૧૨૩ . ઇતિ સિદ્ધિસ્મરણ સંપૂર્ણ મ ા F Page #106 -------------------------------------------------------------------------- ________________ અથ જયસ્મરણમૂ ાણા જયસ્મરણમાત્રૈણ જયઃ સત્ર જાયતે । તદડું સપ્રવક્ષ્યામિ ભવ્યાનાં જયહેતવે ।। ૐ ઘટાકર્ણી મહાવીર સ་વ્યાધિવિનાશકઃ । સવિન્નાપહર્તા ચ, સર્વત્ર જયકારકઃ ધારા ચત્ર ત્વ વસે દેવ !, લિખિતાક્ષર પ ંક્તિભિઃ । તત્રાધયા વ્યાધયથ, નૈવ તિષ્ઠન્તિ સદા ઘા ઉપાધયશ્ચ સર્વે પિ, શાકશ્ચિન્તા દરિદ્રતા । ઉપસર્ગી ગ્રહાચૈવ, પ્રશામ્યન્તિ ન સંશયઃ ॥૪॥ ડાકિની શાકિની ચૈવ, રાગિની રાક્ષસા અપિ ભૂતાઃ ખેતાણ્ય વેતાલા, પલાયન્તે ન સંશયઃ પા ઘણ્યાક પ્રભાવેણુ, કામધેનુઃ સુરક્રુમઃ ! ચિન્તામણિનિધિÅતે, ભવન્તિ વશવર્તિનઃ u નાકાલે મરણં તસ્ય ન ચ સર્પૂણ દશ્યતે । અગ્નિચૌરભયનાસ્તિ, હી ધટાકણુ નમાસ્તુતે, ॥ ઇતિ જયસ્મરણં સ’પૂર્ણમ્ પ્રણા Page #107 -------------------------------------------------------------------------- ________________ અથ વિજયસ્મરણમ્ li૮ાા વિજયરણા નિર્ચા, સવ્વસ્થ વિજયો ભવે ! Sતમહું સંપચ્છિસ્સે, સવલગાવકારગ ૧ ઉપસગ્ગહર પાસ, કમ્પણવિમુક્ક પાસું ! ઘરણિંદપમાવઈ, વંદે સયલકલાણઆવાસ મારા છે હી શ્રી ત નમામિ પાસનાછું » હી શ્રી ધરણિંદનમસિય દુહવિણાસ પાકા છે હી શ્રી જસ્લેપભાવેણુ સેયા પાપા » હી શ્રી નાસંતિ વિદ્યા સર્વે સદા છે હી શ્રી પઈસુમરામિ ત મણે શા ડેં હી શ્રી ન હોઈ વાહી ન કિંપિ દુહ ઘડા ૐ હ્રી શ્રી ન હોઈ જલજલણભર્યા તહસપસિંહભર્યા હતા » હી શ્રી ન હોઈચારારિસંભવ ભયં ૧૦થી ૐ હ્રી શ્રી પયડ ન ઇત્ય સંદેહા પા૧૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ છે હો શ્રી નામવિ જસ્સ હ મંતસમ ૧રા » હી શ્રી જે સુમરઈ પાસનાહાહુ ૧૩ છે હી શ્રી કલી પહેવઈન કયાવિ કવિ તસ્સ ૧૪ છે હી શ્રી કલી શ્રા શ્રી સવ્વસુહ પાવઈ ઇહલાગી પરાગટ્રી ૧પ ૐ હ્રી શ્રી જો સરઈ પાસનાછું - સો મુમ્બઈ સલ્વદુખાઓ ૧૬ાા હી શ્રી હ હા ગા ગા ગા તહસિકઇ ખિપૃn૧૭ ૩૦ હી શ્રી ઇય નાઉ સરેઈ ભગવંત ૧૮ ૩૦ હી શ્રી સવ્વસત્તિસંપન્નધરણિંદ પમાવઈ દેવિ સવFવિજયં કુરુ કુરુ સવકિત્તિજસીબલ દેહિ દેહિ સબ્યસૌભગ્ગ કુરુ કુરુ સવમંગલં સાધય સાધય સવ મનોરથ પૂરય પૂરય છે હી શ્રી નમઃ સિદ્ધ ૧૯ાા "ા ઈ તિ વિજ્યસ્મરણ સંપૂર્ણ મૂ છે Page #109 -------------------------------------------------------------------------- ________________ અથ નવમં શાન્તિસ્મરણમૂ t૯ll શાન્તિસ્મરણમાત્રણ, શાન્તિઃ સર્વત્ર જાયતા તદઉં સંપ્રવક્ષ્યામિ, સર્વકલ્યાણકારકમ્ ાલા શાન્તિનાથ પ્રભુ વલ્વે, માતૃગર્ભગતપિ ચઃ | મારીભયે સમુત્પન્ન, લોકાનાં શાન્તિકારકઃ મારા યસ્મિન જાતે ચ લોકેષ, પ્રકાશઃ સમજાયતા શાન્તિઃ સર્વત્ર લોકાનાં, મંગલં ચ ગૃહે ગૃહે nલા વિશ્વસેના નૃપશ્વાસી, સુન્દરે હસ્તિનાપુરે . અચિરાખ્યા મહાદેવી, સુત્રતા શીલશાલિની જા તસ્યા ગર્ભે સમાયાતા, શાન્તિનાથજિનઃ પ્રભુઃ | ત્રિલોકવન્ધઃ સર્વેષાં, શાકસત્તાપહારકઃ uપા તદા કૂટસંનિવેશ, હસ્તિનાપુરસંનિધો. શાન્તિપ્રાપ્તા જનાર, સર્વે સંકટ સમુપસ્થિતે ૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ કશ્ચિદ્વસ્તદા તત્ર, પૂર્વવૈરમનુસ્મરના સ્વકીયશફત્યા પાષાણ-વર્ષનું કૃતવાન પર પાણી પ્રચંડપવનસ્તત્ર, પ્રાદુર્ભત ભયંકર: . દાવાનલસમચાગ્નિભૂતા સપવૃશ્ચિકાઃ માતા વજપાતસમે નાદા, સર્વજન્તુભયાનકઃ ! નધાઃ પૂરઃ પ્રાદુરાસી, વિષધમસ્તવૈવ ચ લો. વિધત્પાતસ્તથા વ્યાધિરુપાધિસ્થ સહસ્રશઃ. ભૂકમ્પસ્તમસાચ્છન્ન, નભઃ પક્ષિતૈયુતમ્ II૧ શિલાવૃષ્ટયાહતાઃ કેચિ, કેચિ વાયુરયાહતાઃ | પતતિ વ્યાકુલા: કેચિત્, શુષ્કકંઠાઃ પિપાસવર ll૧૫ સમતાજજવલતિગ્રામ, હાહાકારયુ તા નરાઃ | શબ્દાવાલેન બધિરા:, દષ્ટાઃ સર્પાદિભિસ્તથા ૧રા નધાઃ પૂરંસમાયાન્ત દુવા ધાવતિ સર્વતઃ | વિષધૂમાદષ્ટિહીના, વિદ્યુત્પાતહતા અપિ ૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ પતન્તિ યત્રતત્રાપિ, ઝંઝાવાતહતા ગૃહા ભુકમ્પચલિશૈવ, જના ઉદ્વિગ્નમાનસા ૧૪ા તમઃ પ્રચ્છન્નદેહાધ, ન પશ્યતિ પરસ્પરમ્ | સંજાતા ભયભીતાજી, જનાઃ કપાતશંકયા ઉપા કથિદેકો જનતંત્ર, ભીત્યાયાત નૃપાન્તિકે . ઉવાચ કરુણાસિન્ધા !” ત્રાયસ્વ શરણાગતમ્ ૧૬ it દેશવાર્તાહરાસ્તત્ર, તદૈવ સમુપાગતાઃ | ઊચુ પાન્તિકે સર્વે, દેશવિપ્લવદુર્દશામ્ ll૧૮ સર્વત્ર ચ મહામારી, મહાદુષ્ટા પિશાચિની ! નિપાત્ય દુઃખગ ચ, જનાનું ભક્ષતિ સર્વતઃ ૧૮ એતન્નિશમ્ય વચન ભૂપતિજીનવત્સલઃ | વિશ્વસેનઃ કૃપાસિન્ધઃ, પ્રતિજ્ઞામકરાત્તદા ૧૯ સર્વથા નવ શાન્તિઃ સ્યાદ્ યાવકાલે પ્રજાસુ ચ | ચતુવિઘાશન ત્યાજ્ય. તાત્કાલે મયા ધ્રુવમ ૨૦I Page #112 -------------------------------------------------------------------------- ________________ આગતસ્તત્ર દેવેન્દ્ર-સ્તદેવ ચલિતાસનઃ | ઉવાચ નૃપતિ રાજ! કટૈ કિ તવ વિદ્યતે સારા વિશ્વસેનનૃપઃ સર્વ, દેવેન્દ્ર વૃત્તમબ્રવીત્ દુઃખવાર્તા સમાકણ્ય, સુરેન્દ્રઃ પ્રાહ ભૂપતિમ્ ૨૨ વૃથા કિ ખિઘસે રાજન !, સન્નિધિયસ્ય સંનિધૌ . ચિન્તામણિઃ સુરત, કામધેનુચ વર્તાતે રક્ષા સર્વશક્તિયુતો દેવઃ, સર્વશાન્તિકર: પ્રભુ જનના ઉદરે રાજન!, વત્તે ભવને તવ ૨૪ir ઈત્યુત્વા તત્ર દેવેન્દ્રો, માતૃગર્ભગત જિનમ્ | ભાવેન ઑાતુમારેભે, સર્વશાન્તિપ્રકામ્યયા આરપા કર્પર' શીતલં લોકે તસ્માદપિચ ચન્દનમ્ તતચામૃધિકચન્દ્રસ્તસ્માદમૃધિકે ભવાન ર૬ લોકોત્તમો લોકનાથો, લોકપ્રદ્યોતકારકઃ | ચક્ષુદ માર્ગદચાપિ, ધર્મદઃ શુદ્ધાધિદઃ રિલા Page #113 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનસંપન્નો, ભવ્યબોધાભાસ્કરઃ ? જનાનન્દકર: સર્વ–શુદ્ધધર્મ પ્રકાશકઃ /ર૮ ચન્દ્રમાશ્રયતે હમાકાશઃ સ્વગતં તમઃ | તથા દુઃખતમાં હતું, પ્રભા ! –ામાશ્રયે ધ્રુવારી સર્વસિદ્ધિપ્રદઃ સર્વ--સિદ્ધૌષધિસમઃ પ્રભા સ્કૃતમાત્ર ભવાનત્ર, સર્વથા શાન્તિકારકઃ ૩ો. અજ્ઞાનતિમિરવંસ-ભાનુમનું! કરુણાર્ણવ! I આહૂલાદને શર !, સાન્દ્રશાન્તિકર ભવ ||૩૧] એવં સ્તુત્વા જિનં શક, સ્તન્માતરમવાચતા સ્મરણાખ્યમિદં સ્તોત્ર, ભૂહિ માતઃ ! સ્વયં શુભમૂ૩૨ ઈદ્રસ્ય વચનાવી, પ્રાસાદમભિરુહ્ય સા . સ્તોત્રં પઠતિ ભાવેન, વિલય પરિતસ્તદા ૩૩ો. સકૃપઠનમાત્રણ, શાન્તિતા ચ સર્વથા | સર્વત્ર સર્વલોકેષ, ઋદ્ધિઃ સિદ્દિશ્ય સંપદઃ l૩૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ હર ચદા પુનર્જિ નેન્દ્રસ્ય, જન્મકાલઃ સમાગતઃ । તદા સમસ્તલાકે ચ, સ્વયં શાંતિરુપાગતા રૂપી પ્રસન્નાશ્ય જનાઃ સર્વે, મોંગલ ચ ગૃહેગૃહે । જાતઃ શાન્તિકરઃ શાન્તિ,-નામકઃ પાડશેા જિનઃ ॥૩૬॥ શાન્તિસ્મરણપાઠેન, સત્ર શુભભાવતઃ । ઋદ્ધિઃ સિદ્ધિ સુખં સંપાયતે સ મંગલમ્ ॥૩ ા ઇતિ શ્રી શાન્તિસ્મરણનામક નવમ સ્મરણ” સાંપૂર્ણ મ્ ॥ ૯ u 5 p # Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કલ્યાણ-મંદિર-મુદીપિત સૌખ્ય-માલ સ્વાલંબન ભવતિતીખું–તનૂધરાણામ્ ા આનંદ-કન્તલ-મમત્વ-મખંડ-બોધ સૌધ શિવસ્ય સુખદ કિલ પાદ-પદ્મશ્ન //ના. રે આત્મન ! તારે એ શુભ કર્મનો ઉદય છે કે તને આજે કલ્યાણના મંગલ સ્વરૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ગુણગાનને આ શુભ અવસર મળે છે, આ રહ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણ કમળ !કે-જે અત્યંત લલિત અને સુંદર છે. ભવ્ય જીવોને માટે કલ્યાણનું અદ્વિતીય એવું પરમધામ છે. અખલિત સુખોની પરંપરાનાં દાતા છે. સંસાર સમુદ્રને પાર ઉતરવાની કામના ધરાવનારા જીવોને માટે મહાન નૌકાની સમાન આનંબન રૂપ છે, આનંદ કેન્દલ રૂપ છે અખંડ બેધના દાતાર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્માદ્રિભેદકુલિશ લલિત નિતાન્ત લાકાત્તર હૃદયમા તમા ખિમ્મમ્ । સમ્યક્ પ્રણમ્ય ખલુ પાર્શ્વનેશ્વરસ્ય સ્તાગ્યે હિતાય હિત નન્દન-કાનન તમ્ ॥૨॥ -મેક્ષ મહેલ સ્વરૂપ છે. નિશ્ચયથી સકળ સુખાના દાતા છે, વળી જે કર્રરૂપી ગિરિમાળાઓને ભેઢી નાખનાર વા સમાન છે, અલૌકિક છે, તેમજ પ્રાણી માત્રના હૃદયમાં વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારને હટાવવા પ્રખર સૂર્ય સમાન છે— એવાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણ કમળાને મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક નમરકાર કરીને સ્વ તેમજ પરના કલ્યાણ અર્થે ` નંદનવન તુલ્ય એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરૂ છું ॥ ૧–૨ ૫ ભૂમંડલ કનકસૂત્ર–સુગુ ફિત. સ્યાત્ દૈવાદોષ-ગિરયા મણિ-રત્નરૂપા । Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અભેાધયા દિ સુધા–ધયા ભવેયુ સ્તારા જિનેન્દ્ર ! સક્લા શશિને યદિ સ્યુઃ ૫ા હે પ્રભુ ! આપના ગુણાનુ શુ વર્ણન કરૂ ? દૈવયોગે કદાચ આખા ભૂમડળને સાનાના તારથી ગુંથી લેવામાં આવે, અરે! કદાચ સમસ્ત જગત ભરમાં પથરાએલા હિમાચલ જેવા પર્વ તે અને ગિરિવરા સાક્ષાત્ મણી અને રત્નના બની જાય, અરે 1 સારાએ નભમ`ડળમાં ટમટમી રહેલા આકાશી દ્વીવડા સમા તારકવૃ ા સાક્ષાત્ ચંદ્રમાનું રૂપ ધારણ કરે. સર્વે દ્રુમાદિ સુરક્રમતા—મુપેયુ ગાવા ભવેયુ-રખિલા યદિ કામગવ્યઃ । હે નાથ ! તે તદિપ વ ગુણા; પ્રવકતુ શકયા હુ ત્રિભુવને કિલ ચંદ્રશુભ્રાઃ ॥૪॥ –સારાએ વિશ્વ ઉપર પથરાએલા સધળાં વૃક્ષે સાક્ષાત્ કલ્પવૃક્ષમાં પરિણમે, અરે ! જગતભરની સ` ગાયે સાક્ષાત Page #118 -------------------------------------------------------------------------- ________________ કામધેનુ બની જાય, આ સધળું બનવું અસંભવ છે છતાં પણ માની કે દૈવયોગે એ પ્રમાણે સંભવિત બને, પરંતુ હે નાથ ! ચંદ્રમા સમાન નિર્મળ એવા આપના ગુણોનું યથાર્થ રૂપથી વર્ણન કરવાને આ ત્રણેકને વિશે કોઈ શક્તિશાળી નથી ને ૩-૪ પ્રત્યેક–દેહિનૂતનરામ-સમૂહમત્ર, કશ્ચિત્ કવચિદ્-ગણયિતું પ્રભવેદ્ વપુષ્માના કિન્તુ ત્વદીય-ગુણરત્ન-ગણે કદાપિ, સંખ્યાતુ-મહંતિ ન કાપિ મહાગુણાળે ! પા માની લઇએ કે આ સંસારમાં જન્મ ધારણ કરેલ સર્વ પ્રાણીઓના શરીર ઉપરનાં સમસ્ત રોમે રોમની સંખ્યા ગણી કાઢવા માટે કોઈ અપૂર્વ શક્તિશાળી વિરલે શક્તિમાન બને, પરંતુ હે નાથ ! આપનાં ગુણરત્નો એટલા તે અનંતા છે કે તેની ગણત્રી કરી શકે તે વિરલે મળી આવવો મુશ્કેલ છે. પા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૭ વાચસ્પતિ–પ્રભુતા-પિ ગુણાંત્વદીયાન, વકતું કદાપિ નહિ યદ્યપિ શનુવન્તિા ત્વદૂભક્તિતસ્તદપિ મે જીન ! ગીરૂદેતિ, વર્થ–મુદ્દભવતિ નો સ્વનિત--દયાસ્કિમ હે જીનેશ્વર ! આપના અનંત ગુણાનું યથાર્થ રૂપથી વર્ણન કરી શક્યા જ્યાં બુહુસ્પતિ આદિ મહાન દેવગણો પણ સમર્થ નથી તે મારા જેવા ક્ષુદ્રનું તો શું ગજું ? છતાં પણ આપના પ્રત્યેની મારી ભક્તિને કારણે જ મારી વાણી આપના ગુણગાન કરવાને ઉધત થઈ રહી છે. મેઘની ગર્જનાથી રોહણાચલ ઉપર શુ વૈર્ય મણી પેદા નથી થતાં !–થાય છે જ તે જ પ્રમાણે આપ પ્રત્યેની મારી ભક્તિ જ વાણીદ્વારા મારી પાસે આપનાં ગુણગાન કરાવી રહી છે. Iઠ્ઠા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચંદ્રશ્ચકેર–મભિનંદયતે નિતાન્ત, પીયૂષ નિઝર-મયૂખ—ચયેન ચંચના એવ ચ કૈરવકુલ જગતા–મશેષ, તાપ નિહતિ તિમિરં ચ દિગન્તચારિ શાળા અમૃતની ચાંદની રેલાવતો સોળે કળાએ ખીલી રહેલ ચંદ્રમા જેમ ચકાર પક્ષીના હૈયાને તૃપ્ત કરે છે–આલાદિત કરે છે, વળી રાત્રિએ ખીલતાં કુમુદ વૃ દેને પ્રફુલ્લિત કરે છે, તેમજ રાત્રિના વિશે વ્યાપી રહેલા ગાઢ અંધકારનો નાશ કરી સારાએ જગતના સંતાપને હરી લઈ ચાંદનીની શીતળતાનું રસપાન કરાવે છે. એ જ પ્રમાણે આનંદયત્વેખિલ ભવ્યચકોર ચિત્ત ત્વન્નામશીતકિરણા મુનિકેરવાણિ જતે-હિતિ ભવકારણકમતાપ, મિથ્યાત્વ-મધતમસ ચ ભુશ વૃદિસ્થમ્ ાતા Page #121 -------------------------------------------------------------------------- ________________ 越 —હે નાથ! આપનું નામ ચાંદની રેલાવતા ચંદ્રમા સરખું છે, જે સમસ્ત ભન્ય જીવા રૂપી ચકાર વૃ ંદાના હૈયાને ટાઢક આપે છે—આફ઼લાદિત કરે છે, મુનિજનરૂપી કુમુદા–કૈરવકુળાને— પ્રફુલ્લિત કરે છે. પ્રાણીઓના સંસાર પરિભ્રમણના કારણભૂત ક જન્ય સતાપને નાશ કરે છે. તેમજ તેમના હૈયામાં અનાદિ કાળથી પથરાએલા મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને સર્વથા દૂર કરે છે ૫૭–૮ાા આરાધન જીનપતે !–સ્તુ તવાતિ દૂરે, નામાખ્ય–શેષ કલુષ પ્રસભ' નિહન્તિ । દરેડસ્તુ કલ્પતરૂ–રીહિત-વસ્તુદાયી, તસ્યાંઽકરા–પિ કુરુતે કમનીયસિદ્ધિમ્ ।।।। his કલ્પવૃક્ષથી મનવાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે એ તે જગજાહેર બિના છે. એમાં તા કાઈ માટી વાત નથી. પરંતુ એના એક નાના કુરમાં પણ એવા પ્રભાવ છે કે જેનાથી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧oo માનવીના ઇછિત મનોરથ પણ પૂર્ણ થાય છે. તે જ પ્રમાણે, હે જીનેશ્વર ! આપની આરાધના કરવાની વાત તો ઠીક છે. તે કારણ કે એમાં તે સર્વ પ્રકારનાં પાપ નષ્ટ કરવાની તાકાત છે, એટલે એમાં તો કોઈ નવાઈ નથી પરંતુ આપનું એક નામ માત્ર એટલું બળવાન છે કે જે માનવીના સમરત પાપાને નાશ. કરે છે કા અજ્ઞાન–મહ-તિમિરે મહિરાય-માણે, દારિદ્રય-દુઃખ-હરણે વરરત્ન-ક૯૫મ્ સંસાર-સિન્ધ-તરણે તરણીય-માન, હે નાથ ! ને સ્તવન-મસ્તિ મહાપ્રભાવમુ ૧ ૦.. હે નાથ ! આપના આ સહાપ્રભાવશાળી સ્તવનની તે શું વાત કરૂં? એનામાં એવી તો પ્રચંડ શક્તિ ભરેલી છે કેઅજ્ઞાનરૂપી મહાત્વકારને નાશ કરવા તેનામાં સૂર્ય જેવી પ્રભા રહેલી છે. દારિદ્રયજન્ય દુ:ખને ભગાડવામાં તે ચિંતામણી રત્ન સમાન છે, તેમજ સંસાર સમુદ્રને પાર કરવા માટે નૌકા સમાન છે. આ છે આપના તવનને પ્રભાત ! ૧ળી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પીયૂષ-સિન્ધુ-લહરી-સુરશાખિરાજી, ચાવત્–પ્રમાદયતિ ચિત્ત-મુપાશ્રિતાનામ્। તસ્મા-દનન્ત ગુણમીશ ! સદાધિકતે, ધ્યાન... કરાતિ મુદ્રિત હૃદય જનાનામ્ ॥૧૧॥ સાગરના કિનારે વાતી મમ≠ પવનની લહેર દેવી આલાદક લાગે છે? ત્યારે અમૃતસિધુમાંથી ઉઠતી મંદ મંદ પવનની શીતળ લહેર તેના કિનારે વિચરી રહેલ ઢાઇ માનવીના ચિત્તને કેટલું પ્રફુલ્લિત કરે? કેટલે આનદ આપે ! અરે તેના કરતાં અનંત ગણા અધિક આનંદ તા હૈ જીનેશ્વર ! આપના ધ્યાનથી માનવીના અંતઃકરણને હંમેશાં મળે છે. ૫૧૧૫ કર્માત્મના ! સલિલ-દુગ્ધ-વદેક-ભાવા, ચા-નાદિકા ભવકરઃ કિલ કરૂં અન્ય!! સા-નૈતિ હસવર ચંચુ-પુટાયમાન, – ધ્યાનેન તે જીનપતે સહસૈવ જન્તા ।૧૨। Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનાદિ કાળથી આત્મા અને કર્મનો સંબંધ નીર ક્ષીરમય એટલે કે દૂધ અને પાણીની માફક એક બીજા સાથે ઓતપ્રોત થવાનો સ્વભાવ ચાલ્યો આવે છે. કર્મબંધ એ અનાદિ અનંત જન્મ મરણની પરંપરાનું કારણ છે. ક્ષીર નીરને જુદા પાડવા હંસની ચાંચને એક સ્પર્શ માત્ર બસ છે. તે જ પ્રમાણે છે જીનેશ્વર ! હંસની ચાંચ સમાન એવું આપનું ધ્યાન આત્માને કમબંધથી જુદા પાડવા સમર્થ છે. અર્થાત્ આપના ધ્યાન માત્રથી જીવાત્મા અનાદિ કમ વર્ગણાથી સર્વથા મુક્ત બને છે –વ સ્વરૂપી બને છે. ll૧૨ા. ચદ્ર વર્ગણા-ભિરિહ-દેહ-ધરા-નનતાનતા-ભિર ભવદત્ય પ્રતિ-પ્રદેશમ્ ા તદ્ ઘર કમ જિત-વાનસિ નાથ ! સત્ય દૂરી કરાતિ નિખિલં રવિ-રન્ધકારમ્ ll૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ભયંકર ભ્રમર સમાન કાળા ગાઢ અંધકારને નષ્ટ કરવું એ મહાન તેજસ્વી સૂર્ય માટે જેટલી નફ્ટ અને સત્ય હકીક્ત છે એજ પ્રમાણે આ સંસારમાં અનંતાનંત વર્ગણાઓ દ્વારા જે કર્મ પ્રત્યેક પ્રાણીના પ્રત્યેક આત્મ પ્રદેશમાં વ્યાપ્ત થઈ રહેલાં છે એવાં ઘોર કર્મોને આપે પરાજીત કર્યા છે એ પણ એટલી જ નકકર અને સત્ય હકીક્ત છે. ૧૩યા નામ પ્રકાશયતિ તે પ્રભુતાં ત્રિકાલે, પાપીવ-મન્તયતિ સન્મત્તી તીથનાથ !.. એષ્યત્યમન્દ-સુખ-પુંજ નિમિત્તભૂત, પ્રાપ્ત પુરાકૃત-શુભેરિહ ભવ્યલાર્કેઃ ૧૪ll - હે તીર્થનાથ ! ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં આપનું નામ રમરણ જીવોમાં પ્રભુતા પ્રકટ કરે છે. આપના નામ સ્મરણનો પ્રભાવ એવો તે અદ્દભુત છે કે વર્તમાનમાં તે પાપપુ જનો નાશ કરે છે જ્યારે ભાવિના વિશે ભરપૂર એવાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સુખ સમૃદ્ધિ ના ઢગલાઓનું નિમિત્તભૂત બને છે. આવું આપનું અનુપમ શુભ નામ જે ભવ્ય જીવને ભૂતકાળમાં પ્રાપ્ત થયું છે. તે એના પૂર્વકૃત પુણ્યના પ્રભાવને પ્રકટ કરે છે, ટુંકમાં આપનું નામરમરણ પ્રાણીમાત્રને ત્રણે કાળમાં સુખનું નિમિત્ત બને છે. ૧૪ શક્તઃ સહસ્ત્રકિરણા-પિ ન નિહતું મિથ્યાત્વગાઢતિમિર ચિરતે હદિસ્થમા જો-રનુત્તમ-મનાદ્યપિ દોષમૂલ’ તદ્ દયાન-મન્તયતિ તે ભગવદ્ ! ક્ષણેના ઉપાય | ગમે તેવા ગાઢ અંધકારને હટાવવાની તાકાત ધરાવનાર સૂર્ય ફક્ત બાહ્ય અંધકારને જ ભેદી શકશે, પરંતુ અનાદિ કાળથી જીવાત્માઓના હૃદયમાં સ્થિર–વાસ કરી રહેલા દારૂણ મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને દૂર કરવાને તે સમર્થ નથી. એને હટાવવા માટે હૈ દયાળુ પ્રભુ ! એક માત્ર આપનું ધ્યાન જ બસ છે–સમર્થ છે. ૧પા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સર્વાથ-સિદ્ધિ-કરણે ખલુ સિદ્ધમત્રઃ - - મિથ્યાત્વગાઢતમસા હરણે પ્રદીપ’ . ચિંતામણિ સકલ વાંછિત–વસ્તુ દાને, કિ કિં ન સાધયતિ નાથ ! તવ પ્રભાવઃ /૧૬ હે નાથ ! આપના પ્રભાવની તે શું તારીફ કરૂં ! આપને પ્રભાવ એ સર્વ જીવોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં સિદ્ધ મંત્ર સમાન છે. મિથ્યાત્વરૂપો ગાઢ અંધકારને હરવા માં દીપક સમાન છે. સકળ ઈચ્છિત વસ્તુઓ આપવામાં ચિતામણી રત્નસમાન એ આપને પ્રભાવ આ ત્રણે લોકમાં શું સિદ્ધ નથી કરી શકતો ! અર્થાત્ આપનો પ્રભાવ સર્વ સિદ્ધિઓને દાતા છે. ૧૬ાા હે નાથ ! વીત-તમસ-સ્તવ સંસ્તવન, કર્માણિ નાશ-મુપયાન્તિ કિમત્ર ચિત્રમ્ ા માdડ-મંડલ-મરીચિ-ચયેન લાકે, કિનો વિનશ્યતિ–તરાં સકલ તમિસ્રમ્ ૧ણી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૂર્ય ખુદ અંધકારથી રહીત છે માટે જ તેનાં કિરણો ગમે તેવા ગાઢ અંધકારનો નાશ કરી શકે છે. તે જ પ્રમાણે હે નાથ ! આપતો અજ્ઞાન રૂપી અંધકારથી રહિત છે તો પછી આપના રતવનથી ભવ્ય જીનાં સમસ્ત કે નાશ પામે તેમાં જરા આશ્ચર્ય પામવા જેવું નથી ૧ળી નો મહાજલ નિધાવિવ નાથ ! સર્વા, સ્વ-સ્યાવિશક્તિ ભગવદ્ ! જિન દૃષ્ટભૂઃ નો તાસુ વિષયતાં ભજસે કદાપિ. પાકિયમાગત-વતીષ નદીક્વિવાબ્ધિ: ૧૮ ' જેવી રીતે નદીએ પોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપ છોડીને મહાસાગરમાં વિલીન થાય છે સાગર મય બની જાય છે, પરંતુ એ પૃથક રહેતી નદીઓમાં સાગર કદી પણ દષ્ટિ ગોચર થતા નથી. તેવી જ રીતે હે નાથ ! આપે ઉપદેશેલા યાવાદમાં સર્વ મતમતાંતરે સમાઈ જાય છે. પરંતુ એ સર્વ મતમતાંતરોમાં આપ દષ્ટિ ગોચર થતા નથી ૧૮ાા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ સ્વાલાંછિતા-સ્તવનયા રસરાજ-વિદ્ધાલેહા વાભિ-લક્ષિતાર્થ ગણા ભવન્તિા તસ્મા ભવન્ત-મખિલા હિતકામ્યયાર્થી; અઠ્ઠાદરા જીનવર ! પ્રણમતિ ભાવાત્ ૧૯ો જેવી રીતે સિદ્ધ કરેલા રસરાજ (પારા)ના સરકાર પામીને સર્વ પ્રકારનું લેખંડ સુવર્ણમય બની જાય છે, એજ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રકારના નયવાદ જે પ્રવતિ રહ્યા છે તેમાં ‘સ્યાત પદથી ચિન્હિત એવા આપને નયવાદ પણ અભિલષિત અર્થ ગુણવાળી બને છે. એટલા માટે હે નાથ ! સર્વ અર્યજને પોતાના કલ્યાણની કામના ખતર ઘણા આદરપૂર્વક આપને ભક્તિ ભાવથી નસરકાર કરે છે ૧૯ાા નાથ ! ત્વદીય-પદ-પંકજ સન્નિધાને, સિદ્ધયાદિ ભૂતિ સહિતઃ પ્રભવન્તિ લેકા: t સર્વતંવ-શ્ચ સુખદા વિલસતિ સર્વે, મળે ત્વયા સહ સમે વિભવાઃ પ્રયાતિ પારગી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જે જે સ્થળે પ્રભુનાં ચરણ કમળને પ્રાદુર્ભાવ થાય છે, ત્યાંના લાકા સર્વ પ્રકારની રિદ્ધિ, સિદ્ધિ, તેમજ વિભૂતિ યુક્ત બનીને અત્યંત પ્રભાવશળી બને છે. સર્વ ઋતુઓ એકી સાથે પ્રકટ થઈ ને સર્વ જીવાને સુખકારી નીવડે છે, એ જોતા મને લાગે છે કે આ સર્વ વૈભવ હે નાથ ! આપનાં ચરણ કમળની સાથે પગલી પાડી રહ્યો છે, ર૦ા તું નમઃ શમ-સુખામૃત નિરાય, તુભ્ય′ નમઃ સકલ–સૌમ્ય-નિધાયકાય તુલ્ય′ નમઃ સકલ-વિઘ્ન વિનાશકાય, તુભ્ય' નમઃ સકલ–મેદ વિવકાય ૫ર ૫ શમ સુખામૃતના ઝેરણા સમાન એવા હે નાથ ! આપને નમસ્કાર હેા. સર્વ પ્રકારનુ સુખ આપવાવાળા એવા હે નાથ આપને નમસ્કાર હેા સ મકારના વિટ્ટોના વિનાશક એવા હૈ નાથ ! આપને નસરકાર હૈા સર્વ પ્રકારના પૂર્ણ આનંદની વૃદ્ધિ કરનાર એવા હે નાથ ! આપને નમસ્કાર હૈ।. ૫૨૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ તુલ્ય નમઃ સકલ-રિદ્ધિ વિતારકાય, તુલ્ય નમઃ સકલ-સિદ્ધિ વિધાયકાય તુ નમઃ શિવ-પદાભિ-વિરાજકાય, તુભ્ય નમઃ સકલ-મંગલસાધકાય .રરા સર્વ પ્રકારની રિદ્ધિઓને આપવા વાળા હે નાથ ! આપને નમરકાર હો સર્વ પ્રકારની સિદ્ધિઓના વિધાયક એવા હે નાથ !! આપને નમરકાર હો. એક્ષપદે બિરાજમાન એવા હે નાથ !. આપને નમસ્કાર હે સર્વ પ્રકારના મંગળના સાધક એવા હે નાથ ! આપને નમરકાર છે. રેરા ક કેલિ નામક તરૂ-ભંવદા-શ્રણ, શાકાકુલે ગય-અશોક ઈતિ પ્રસિદ્ધ ત્વદ્દ ભાવ-ભાવિત હૃદસ્તવ સંનિધાનાત્ તુલ્યા ભવતિ ભવતા નહિ ચિત્ર–મત્ર તારવા શથી આકુળવ્યાકુળ એવું કશ્કેલી નામનું તરૂવર જ્યારે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આપના સાન્નિધ્યથી “ અશોક ' એવા નામથી સુપ્રસિદ્ધ થયું તે પછી એકાગ્ર ચિત્તથી આપનું ધ્યાન ધરનાર આપ સરીખા–પરમાત્મા સ્વરૂપ બની જાય તેમાં આશ્ચર્યની કયાં વાત છે ? રફl દેવૈઃ કૃતા દિહ સૌરભ-યુક્ત ચિત્રાsચિત્તાડ-sતિ કોમલ મનોરમ પુષ્પ વૃષ્ટિઃ | મળે તો જીનપતી નનુ દોષ મુકતાઃ સવઃ ક્રિયાઃ પ્રતિફલત્તિ ન ચાન્ય રૂપાઃ પારકા | હે નાથ ! આપના સમાચરણમાં ઉપસ્થિત થએલા દેવ ગણોએ તરેહ તરેહનાં અત્યંત કોમળ, સુવાસિત તેમજ મનોરમ્ય એવાં અચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરી એ ઉપરથી મને માનવા ને કારણ મળે છે કે હે પ્રભુ ! આપની બાબતમાં આચરવામાં આવેલી સવ કિયાઓ તદ્દન દેષ રહિત જ હોય છે તિર્થ કરો ની ભક્તિમાં દોષ લાગે તેવી–સા વધ એટલે કે સચિત્તવસ્તુઓને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ હમેશાં અભાવ જ હોય છે. એટલા માટેજ દે અચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરે છે. સારા ક્ષેત્રે તુ ખંડમય-મત્ર મધુ પ્રવૃષ્ટ, પીયૂષ પિન્ડ-મતુલં શુભ પોન્ડ બીજમા દ્રાક્ષારસેન પરિસેચનતઃ ફલ ચાતુ તસ્માદતીવ મધુરો ભગવદ્ ! ધ્વનિતે પારપા - હે પ્રભુ ! આપની વાણીની મધુરતાની તે શી પ્રશંસા કરૂં ? ધારો કે દૈવયોગે સારાએ ખેતરની ધરતી સાકરની બની જય, એમાં વળી પાણીની જગાએ મધની સારી એવી વૃષ્ટિ થાય, આ મીડાશમાં વળી અમૃતના પીંડનું ખાતર નાખવામાં આવે ત્યારબાદ તેમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારની એવી શેરડીનું બીજ વાવવામાં આવે. આ બીજ ઉપર દ્રાક્ષના મધુર રસનું સીંચન કરવામાં આવે પછી તેની જે શેરડી પાકે અને તેમાં જે મીઠાશ આવે, તેની તે ક૯પના જ કરવાની રહી. છતાં પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૧૨ એનાં કરતાં અનત ગણી મીઠાશ હે પ્રભુ ! આપની મધુર વાણીમાં છે. રપ કૈન્દુ કુન્દસિત ચંચલ ચામરોધૈ:, નીલ વપુસ્તવ વિભા ! નિતરાં વિભાતિ । શીતાંશુ નિલ ચલ-જ્જલ નિઝ રેણ, નીલાદ્રિ શ્રૃંગમિવ નીરદ નીલકાન્તમ્ ॥૨॥ હે ભગવન્ ! આપના નીલવર્ણાં શરીર ઉપર વીંઝતા અક રત્ન, ચંદ્ર અને કુર્દ પુષ્પ સમા ધવલ ચામરી જાણે કે જળથી ભરેલા ધનશ્યામ વાદળા જેવી કાંતિ વાળા નીલ પર્વતના શિખર ઉપર ચંદ્રની નિળ અને સફેદ ઝરણાં સમી રેલાતી ચાંદની સરીખી શાભા અર્પે છે. ર૬।। હેમાદ્રિ સાન્દ્ર નવનીરદ નીર ઘૃષ્ટયા, તુષ્યન્તિ ચાતકગણા ભગવન્ ! ચચૈવ । તદ્-વજના અપ વચા–મૃત વર્ણન, સિંહાસનસ્થ શિતિકાન્તિ જીનેશ્વરસ્ય રા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ હે ભગવન્ ! જેવી રીતે સુમેરૂ પર્વત ઉપર વર્ષા કાળની શરૂઆતનાં શ્યામ વાળાની વરસતી જળધારા ચાતકાના લાંબા સમયની તૃષાને તૃપ્ત કરે છે, તેવી જ રીતે સુવર્ણ ના સિંહાસન ઉપર બિરાજમાન એવા નીલ કાન્તિવાળા જીનેશ્વર એવા આપનાં વચનામૃતની વૃષ્ટિથી ભવ્ય જીવા પણ તૃપ્તી અનુભવે 9.112911 લેાકાતિ–શાયિ સુખદ શરદિન્દુ-કાન્ત, ભૂરિ પ્રભાવ વલિત' લલિતનિતાન્તમ્ । ભામન્ડલં તવ જીનેન્દ્ર ! તનુધરાણામન્તત ચિરતરં તિમિર નિહન્તિ રા –અલૌકિક સુખ અને શાતા આપનાર શરદ ઋતુના ચંદ્રમાની સમાન શીતળ અને ઉજજવળ, તેમજ પ્રભાવશાળી અને અત્યંત સુદર એવુ−હે જીનેન્દ્ર ! આપનુ ભામડળ દેહધારી પ્રાણીઓના હૃદયમાં અનાદિકાળથી વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારને સથા દૂર કરે છે. [૨૮] Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉચ્ચ-નંદનું વદતિ ખે સુર-દુન્દુભિસ્તે, ભવ્યાઃ ! જીનો-ડત્ર વિષવૈદ્યવેરા વિભાતિ ! કર્મોહિ દંશ વિષગ વિનાશનાય, તસ્વૈવ ભવ્ય શરણું સપદિ વ્રજતુ રલા | હે નાથ ! ગગનમાં જોરશોરથી ગાજી રહેલી દેવ દુદુભી ઢંઢેરો પીટીને કહે છે કે હે ભવ્ય જીવ ! દુનીયાભરના શ્રેષ્ઠ વિષવૈધ એવા શ્રી પાર્શ્વ પ્રભુ અત્રે બીરાજમાન છે, માટે કર્મરૂપી સર્પ દંશના વિષ વેગનું જેને નીવારણ કરવું હોય તેઓ પ્રભુના ભવ્ય શરણને તાબડતોબ ગ્રહણ કરો. ૨૯ વિષ વૈદ્ય-સર્વ પ્રકારનાં વિષનું નિવારણ કરનાર વૈદ્યઉચ્ચગત સ્કુરિત મૌક્તિક-રત્નમાલ સ્વયં પ્રભા પરિજીતાંશુ મદંશ-જાલમ્ .. છત્રત્રયં કિલ નિવેદયતે જીનેન્દ્ર ! રત્નત્રયાત્ તવ પદે ભવિને લભતે ૩૦|| Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સૂર્યની પ્રભાને પણ ઝાંખી પાડે તેવી પ્રભાવાળા, ઝગમગાટ મારતાં, રત્ન અને મોતીની માળાઓથી શોભાયમાન એવાં આકાશમાં ઉપસ્થિત રહી આપના મરતકે શોભી રહેલાં ત્રણ છત્રો એવું સૂચન કરે છે કે જે ભવ્ય જીવે સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાની આરાધના કરશે તે આપ સમાન તિર્થંકર પદને પ્રપ્ત કરશે. પાસ ના બાભાસ્ય-માન મણિ રત્ન મચી ફુરતી ! ભૂજને તિમિર સાતિ-મારતી | સદ્ધત્વ પુષ્પ ફલ પત્ર વિશાલ વૃક્ષા, આનન્દકા ભવતિ શકવની સદક્ષા ll૩૧al e હે પ્રભુ ! આપના સમોસરણનું શું વર્ણન કરું ! અત્યંત ચમક્તા મણિ રત્નોથી બનેલી એ સમોસરણની ભૂમી એટલી તો સ્વયં પ્રકાશીત છે કે ચારે તરફ એક એક જન સુધી તે તિમીર દષ્ટિ ગોચર થતું નથી. વળી એ ધરતી ઉપર ખીલી - Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રહેલા ઉત્તમ રત્નમય પુષ્પ, ફળ અને પત્રવાળાં વિશાળ તરવરા તેમજ વનરાજી આપના સમોસરણમાં હાજર રહેલા સર્વ જીવોને નંદનવન સમાન આનંદ આપે છે. ૩૧ા. સા ભૂમિકા સ્ફટિક રત્નમચી કવચિચ્ચ, તિમયી વચન નીલમયી ક્વચિચ્ચા વૈર્ય રત્ન ખચિતા-હિત પદ્મરાગા, કુત્રાપિ કાંચન વિરાજિત શુદ્ધ ભાગા ll૩૨ll પ્રભુનું સાસરણ રચાય છે તે ધરતી તે જુઓ ! જોતાં નજર ધરાતી નથી. આમ જુઓ તો રફટિક રત્નોની બનેલી દેખાય છે આમ નજર દોડાવે તો જાણે જયોતિરત્નોની બનેલી દેખાય છે ક્યાંક નીલમણીની બનેલી દેખાય તો કયાંક વૈડૂર્ય રત્નોથી ડેલી દેખાય છે, તો ક્યાંક સૂવર્ણની રચેલી વિશુદ્ધ ભાગ વાળી લાગે છે. ૩રા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કુત્રાપિ સા લસતિ બોલર સમાના, કુત્રાપિ મધ્યદિન-ચંડ કરાય માણો કુત્રાપિ કોટિ ચપલા અપિ લજજયતી, સર્વાનું પ્રમોદ જલધા વભિ-મજજ યક્તિાફલા -વળી કેાઈ સ્થળે પૂર્વ દિશામાં દશ્યમાન થતા બાલરવિ સમાન ચમકે છે તો કયાંક મધ્યાન્હ પ્રકાશતા પ્રચંડ દિવાકર સમાન ચમકે છે કેાઈક સ્થળે એ ભૂમિ એવી તો ચમકે છે કે તેની આગળ લપકારા લેતી કરડા વીજળીઓ પણ શરમી શ્રી બની રહે છે આવી એ સમોસરણની પૂણ્ય ભૂમી સર્વ પ્રાણીઓને આનંદના સાગરમાં તરબોળ કરે છે. રૂડા નો કોટિ કોટિ તપ મંશમમુખ્ય કશ્ચિત, ભાસો-ડહું–તસ્તુલયિતું ક્ષમતે વિપશ્ચિા લોકોત્તરસ્ય શતકોટિ સુધાંશુભિર્યા, કોટયા તડિન્મણિ-ગણેશ્ચ ખરાંશુ-ભિવં ૩૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આ લાકમાં જોવા કે સાંભળવા પણ ન મળે એવુ અનુપમ લોકેાત્તર તેજ તિર્થંકર ભગવાનનુ છે. એનુ વર્ણન કે ઉપમા આપવાનુ બીચારા વિદ્વાનેનુ શું ગજું ! કદાચ કોઈ વિદ્વાન પ્રભુના દિવ્ય તેજને અમજો ચંદ્ર, કરાડા વિદ્યુત, કરોડા મણી રત્ના કે કરોડા સૂર્ય સાથે સરખાવવાનુ સાહસ કરે તે તે ખાંડ ખાય છે. આવી કરોડા કે અબજો ગણી સરખામણી પણ પ્રભુના તેજને પહોંચી વળે તેમ નથી. ।।૩૪। આ હી યુત-સ્ટિજગતા હિતકારક શ્રી અહં નમા ઈતિ શુભા–સ્તિ વિષાપહØ । પાસસ મત્ર હિ યે વસત્તું ક્રિયમ્સ, શ્રેય: પ્રભાવજનકા જિન ! દેહલામ્ ॥૩૫॥ ૐ હ્રી શ્રી અર્જુનમે પાસસ વસહ કિયરસ ” પ્રકારના શ્રી પાર્શ્વનાથ પ્રભુને મંત્ર આ લાને વીશે પ્રાણી માત્રને માટે ત્રણે જગતનું હિત કરનાર, શુભકારક, વિષ્ણુ નીવારણ કરનાર કલ્યાણકારી તેમજ પ્રભાવ જનક છે. Iઉપા 39 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ હી શ્રી નમઃ પ્રતિદિન હૃદયા-રવિન્દે, વિન્યસ્ય નિ લતરે લલિતે-ષ્ટ પત્ર । ચિંતામણિ સ્મરતિ પાર્શ્વ જિન જના યઃ, સ્વû– વૈ સમુપયાતિ સમેાક્ષ-સૌધમ્ ॥૩૬॥ અત્યંત નિર્માળ હાવાના કારણે લલિત, સુંદર એવા આઠ પાંખડીવાળા એવા હૃદયકમળમાં શ્રી ચિ ંતામણી પાર્શ્વનાથ પ્રભુને રાખીને, જે ભવ્ય જન ડ્રીશ્રી નમઃ” આ મત્રનુ દરરોજ રમરણ કરે છેતે ભવ્ય જીવને મેક્ષ મહલની અપ ભવામાં જ પ્રાપ્તી થશે. લાંખા ભવભ્રમણમાંથી બચી જશે. ॥૩૬॥ પદ્માવતી ધરસેવિત પાર્શ્વનાથે, ભક્તિ” પરાં વિદ્યધતા-મિહ દેહલાજામ્। ના રાગ–શાક કલહા ન ચ શત્રુ ભીતિ રીતિ દૈન્ય–દુરિત ન ચ ચૌરભીતિઃ ।।૩ા ધરણેન્દ્ર અને પદ્માવતી જેની સેવામાં હાજરા હજુર છે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુમાં પરમ ઉત્કૃષ્ટ ભક્તિ ભાવ ધરાવનાર ભવી જીવો ને ન તો કોઈ રોગસતાવે કે ન કોઈ શોક તેની પાસે આવે વળી, કલહ-ઝધડો તેની પાસે ફરકી પણ શકતો નથી. નથી એને ચાર કે શત્ર તરફથી કઈ ભય કે નથી તેને છ પ્રકારની ઈતિ–આપત્તિના ભિતિભય, દીનતાને પડછાયો તો તેને અડકી શકતો જ નથી, પાપાચરણ તે તેનાથી હજારો માઈલ દૂર રહે છે. t૩ણા ન વ્યાધિરાધિ-રપિ નૈવ મનાગુદેતિ નોત્પાત જાતમપિ કિ ચિદુપાધિ-લેશ ! નો ડાકિની ગ્રહ ગણાદપિ ભીતિ રેતિ, મારી ભય ચ ન રિપો: કરિણા-પિ ભીતિઃ ૩૮૫ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાવાળા જીવને આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી. ન તો તેને માનસિક પીડા રહે છે કે ન તો તેને કોઈ પણ પ્રકારના ઉપદ્રવ નડતા. ન તે તેને કોઈ પ્રકારની ઉપાધી સતાવતી કે ન તો તેને ડાકિની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શાકિની તથા નવ ગ્રહો લેગ, શત્રુ હાથી કે બીજા કોઈ તરફથી ભય રહેતો અર્થાત્ સર્વ રીતે નિર્ભય જ રહે છે. ૩૮ વેતાલ કાલ વિકરાળ મહાહિ જાલભીતિ ન ભરવ ભયં ચ ન જાતુ ચિત્ સ્યાા દુર્ભિક્ષ રાક્ષસ કુલાદપિ નૈવ ભીતિ, ન કૃદ્ધ રાજભયમેતિ કદાપિ તેષામ્ ૩લા e હે ભગવન્ ! જે આપના ચિંતામણી મહામંત્રનો જપ કરે છે, તેને કદી પણ ન તો વૈતાળ, કાળ કે, વિકરાળ ફણીધર સર્પ સમૂહને ભય રહેતો કે નતો ભરવ, દુષ્કાળ, રાક્ષસો કે રાજય કોપનો ભય રહેતો. આ છે આ ચિંતામણી મહામંત્રનો પ્રભાવ! uડેલા ને બ્રહ્મરાક્ષસ ભયં ન ચ શાકિની ભી: શાલ સાધ્વસમુપૈતિ ન વિદ્યુત ભી: Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નાગ્ને-ન વારિ નિવહાદપિ વૃશ્ચિકેભ્યઃ પાર્શ્વ 5–નુરકત મનસાં ભવિનાં હિ પાર્શ્વ ૫૪ના જે ભવ્ય જવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિમાં તલ્લીન રહે છે તેને બ્રહ્મરાક્ષસ, શાકિની, સિંહ, વીજળી અગ્નિ, પાણી કે વીંછીના ઉપદ્રવ નડતા નથી. ૫૪૦ના વિસ્ફોટક શ્રવણુ મૂલજ સન્નિપાતી, કડં-ત્રણ-જ્રવર-ભગંદર-કુષ્ઠ મેહાઃ । અ† વિબન્ધ બહુમૂત્ર વિમ પ્રભેદા શ્રી પાર્શ્વ ચિન્તન-વતા-મપયાન્તિ રાગાઃ ॥૪॥ જે ભવી જીવ શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ શુદ્ધચિતે રમરણ કરે છે તેને વિસ્ફોટક, ક રોગ સન્નિપાત, કંઠમાળ, ભગંદર, તાવ, કાઢ, મધુપ્રમેહ, ખાવાસી, મળમૂત્ર રોગ, ઉલ્ટી વીગેરે જીવલેણ મારી લાગુ પડી હેાય તે તે તત્કાળ નષ્ટ થાય 3.118911 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વાપીહ કા-પિ ચ કદાપિ કચિદેતાં, કલ્યાણ ક૯પલતિકા સ્તુતિ-મિત્યજીતે આનન્દ સિલ્વ-રનિશ હદિ તસ્ય રિંગન, ભીમ ભવાનલ-ભર્યા નયને પ્રશાન્તિમ્ ારા કોઈપણ વ્યક્તિ, કોઈપણ સ્થળે કોઈપણ સમયે, કોઈપણ પ્રકારથી કલ્યાણ રૂપ ફળ આપવામાં ક૯પલતાની સમાન, એવા આ કલ્યાણ મંદિર સ્તોત્રને આ પ્રકારે ભક્તિભાવપૂર્વક જે પાઠ કરે છે તેના હૈયામાં આનંદને મહાસાગર સર્વદા હીલોળે ચઢે છે. તેમજ તેના જન્મ મરણના ફેરારૂપ ભયંકર ભવાગ્નિ જન્ય ભયને શાંત કરી દે છે. I૪રા એકઃ શશી પ્રતિલ ન્નપિ વારિ વારિ, શત્યાદિનો જનયિતુ ક્ષમતે-ડસ્ત શીલઃ | – ––કદા પ્રતિમનો નિવસન્ન-ભિષ્ટમ્, ભવ્યાત્મનાં જિન ! દદાસિ વિચિત્ર મેતત્ ૪૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલે ચંદ્રમા જગતભરનાં -જુદા જુદાં જળાશયમાં–નદી, સરોવર, સાગર, મહાસાગરમાં એકજ જાતનું પ્રતિબિંબ પાડે છે છતાં પણ શીતળ ચાંદની રેલાવ એ પૂર્ણ ચંદ્ર સર્વ જળાશયોમાં એક સરખી શીતળતા આણવાને અસમર્થ છે, વળી આકાશનો એ ચંદ્ર અતશીલ પણ છે. પરંતુ હે નાથ ! આપ તે એક એવા અપૂર્વ ચંદ્ર જેવા છે કે જે અતશીલ નથી, તેમજ હર એક પ્રાણી આપતું ધ્યાન ધરતાં તેના મનપ્રદેશમાં આપ એવા તો પ્રતિબીંબીત થાઓ છો કે તેના કર્મ સંતાપ નીવારવાના સર્વ મનોરથ પરીપૂર્ણ કરી શીતળતાની ચાંદની રેલાવો છો. શું એ ઓછું આશ્ચર્યજનક છે ? ૪૩ાા વાચા-મગોચર ! બહસ્પતિ સન્નિભાદેર્, દેવા સુરાદિ નતપાદ સરોરુહસ્યા સામ્ય ભજેદ્દ વિતર-તસ્તવ ભુક્તિ મુકિત, ક૯પકુમઃ કથય કેવલ ભુકિતદઃ કિમ્ ૪૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ખુદ બહુપતિ જેવા વિદ્વાન પણ આપના ગુણગાન કરવાને સમર્થ નથી. સમસ્ત દેવગણ અને અસુરો પણ આપના ચરણમાં શીશ નમાવે છે. કારણ કે આપ ભુક્તિ (સ્વગીય સંપત્તિ) અને મુક્તિ (મેક્ષ)ના દાતા છો. પ્રભુ ! કયાં એ ક૯પવૃક્ષ અને કયાં આપ ! ક૯પવૃક્ષ તો માત્ર ભુક્તિજ અપાવી શકે છે જયારે આપ તે રવર્ગ તેમજ મોક્ષનાં સુખ પ્રાપ્ત કરાવી શકો તેમ છે. ૪જી ત્વચિન્તન જનયતે વિમલ પ્રબોધ ત્વચ્ચિત્તતં જનતે સકલ પ્રમોદમ્ ા ત્વશ્ચિતનું જનયત સકલાથ સિદ્ધિ, ત્વચ્ચિાને જનયતે ખલુ મોક્ષ સિદ્ધિમ ૪પા e હે કેવળજ્ઞાની ભગવન્ ! જે ભવી જીવ સાચા મનથી આપનું ચિંતવન કરે છે તેને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તી થાય છે. હે અનંત આવ્યાબાધ સુખના ભંડાર ! જે ભવી જીવ આપનું Page #148 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કરે છે તેને સર્વ વાતે આનંદની પ્રાપ્તી થાય છે. હે સકલાર્થ સિદ્ધ સંપન્ન ભગવદ્ ! જે ભવી જીવ આપતું ચિંતન કરે છે તેના સકળ મનોરથ સિદ્ધ થાય છે. જે ભવીજીવ આપનું સમરણ કરે છે તે નિશ્ચયથી મોક્ષ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ૪પા શ્રી પાર્શ્વનાથ શુભનામ ગુણાનુ-બદ્ધાં, શુદ્ધાં વિશુદ્ધ ગુણ પુપ સુકીતિ ગધામ્ ા ચો ઘાસિલાલ રચિત સ્તુતિ મંજુમાલામ કંઠે બિભતિ ખલુ ત સમુપૈતિ લમીઃ ૪૬al | શ્રી પાર્શ્વનાથ પ્રભુના શુભ નામ રૂપી સૂત્રમાં ગુ થેલી તેમની સુકીર્તિરૂપી સુગંધયુક્ત, તેમજ તેમના ગુણરૂપી પુષ્પોની શ્રી ધારીલાલજી મહારાજ સાહેબે ગુંથેલી આ સ્તુતિરૂપી માળા જે ભવ્ય પ્રાણી પોતાનાં કંઠમાં ધારણ કરશે-કંઠસ્થ કરશે, તે દ્રવ્ય તેમજ ભાવલક્ષ્મી સામે પગલે ચાલી આવીને તેને વરશે. ૪૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય–જૈનધમ–દિવાકરુ-પૂજ્યશ્રી–ઘાસીલાલવતિસુશિષ્યપ્રિયવ્યાખ્યાનિ–સંસ્કૃત-પ્રાકૃતજ્ઞ–પડિત–મુનિશ્રી– કહૈલાલાજી મહારાજવિરચિતાનિ શ્રીધર્માષ્ટાકાનિ (આર્યાવૃતમ્) ચિંતામણીવ ધર્મો, સચ્ચાઈયસોખદાયગો સુદ્ધો જન્મ-જરાભયહારી, ભવસાગરતારગ ભણિઓ શાળા છાયા— ચિન્તામણિરિવ ધર્મ:, સ્વર્ગાદિકસૌખ્યદાયકઃ શુદ્ધઃ 1 જન્મજરાભયહારી, ભવસાગરતારક ભણિતઃ મારા ભાષા- વીતરાગ સર્વજ્ઞ એવ હિતોપદેશક પ્રભુદ્વારા પ્રતિપાદિત સમ્યજ્ઞાન એવે સમ્યફચારિત્રરૂપ ધર્મ હી શુદ્ધ હૈ. ચિન્તામણિ કે સમાન યહુ જીકો અભિલષિત પદાથકા ‘નેવાલા હૈ ા જો જીવ ઈસકી આરાધનાસે અપને જીવનકો Page #150 -------------------------------------------------------------------------- ________________ છે ૧૨૮ સુશોભિત કરતા હૈ વહ સ્વર્ગ એવં અપવર્ગ-મેલકે અનુપમ સુખકા ભક્તા હોતા હૈ, સંસારમેં એક એસી મૃત્યુ - જય વટી હૈ જો જન્મ જરા એર મરણકે ભયસે છકી રક્ષા કરતી હૈ! ઇસ પ્રકાર સમુદ્રમં જહાજ દ્વારા મનુષ્ય પાર હોતે હૈં ઉસી પ્રકાર ઈસ સંસારરૂપી સમુદ્રસે ભી જીવ ઈસ ધર્મરૂપી નૌકા દ્વારા પાર હે જાતે હૈ એસા પ્રભુકા આદેશ હૈ. It મૂલમ દાણુ–સીલ-તવ-ભાવા,એએ ધમ્મસ્સલખણા હુતિ એચસ્સારાણ, પાવઈ અજરામર ઠાણ પર દાનશીલતભાવા, એતાનિ ધર્મસ્ય લક્ષણાનિ ભવન્તિા એતસ્મારાધનતઃ, પ્રાનોત્યજરામર સ્થાનમ્ પારા દાન શીલ તપ ઔર ભાવ, યે ધર્મ કે લક્ષણ હૈ છાયા ભાષા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઈન લક્ષણો દ્વારા હી સચ્ચે ધર્મ કી પહિચાન હોતી હૈ ઈસકી આરાધના કરનેવાલા જીવ અજર ઔર અમર પદકા ભોક્તા હોતા હ રા મૂલમ મંગલનિહાણભૂઓ,વિસપિ અમિય’ કઈ કિર ધમ્મા ભુપગ પર્ણમાલ, સુરનરવઈસેવિઓ ધમ્મા મારા છાયામંગલનિધાનભૂત, વિષમપિ અમૃત કરતિ કિલધર્મ: ભુજગે પ્રસૂનમાલાં, સુરનરપતિસેવિતો ધર્મ: પારા ઈસ અસાર સંસારમેં મંગલકા પૂરા–ભરા ખજાનાં યદિ કોઈ હૈ તો વહ એક ધર્મ હી હૈ ધર્મ વિષકે અમૃત ઔર સર્ષકો ફૂલમાલાકે રૂપમે પરિવર્તિત કર દેતા હૈ, ઈસીલિયે ઈસ મહાન ધમકી સુરેદ્ર ઔર નરેન્દ્ર લેગ સેવા કરતે હૈ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મૂલમૂ– અન્નાણતિમિરભાણ, ચક્કીસરપંચપદાયા ધમ્મા ! સયલપ્પાણાહારા, ભવબધધ્યેયણે પરસૢ usu છાયા– અજ્ઞાનતિમિરભાનુ,ચક્રીધરપદપ્રદાયકા ધઃ । સકલપ્રાણાધારા, ભવબન્ધનચ્છેદને પરશુ: ૫૪ ભાષા જીસ પ્રકાર સૂર્ય ભયંકર અન્ધકારકા નાશ કરતા હૈ ઈસી પ્રકાર યહ ધર્મ અજ્ઞાનરૂપ અન્ધકારકા નાશ કરતા હૈ । અજ્ઞાન મેહરૂપી અન્ધેરેમે પડે હુએ પ્રાણિયાં અવિરલ પ્રકાશ દેનેવાલી સબસે શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ વસ્તુ હું તે એક ધ હી હૈ જા બલદેવ, વાસુદેવ, ચક્રવત્તી ઈન્દ્ર એવ. ઇશ્વર જૈસે સર્વોત્તમ પદોંકા પ્રદાતા એક યહ ધર્મ હી હૈ । યહ નિરાધાર પ્રાણિયાંકા આધાર એવં સંસારરૂપી રાગસે વ્યથિત હુએ પ્રાણિયાંકા પ્રાણા ધાર હૈ । જીસ પ્રકાર પરથ્રુ (કુલ્હાડી) કઠિનસે કઠિન Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩ી છાયા કાઠે છેદ ડાલતા હૈ ઉસી પ્રકાર યહ ધમ ભી, જીવેકે સાથ અનાદિ કાલસે સંસક્ત ઇસ સંસારકા છેદક હોતા હૈ અર્થાત–સંસાર બન્યનકો કાટકર યહ ધર્મ છવકો વતન્ત્ર સુખકે ધામ-મોક્ષમેં પહુંચા દેતા હૈ સાકા | મુલમ– મેહપિસાયપરાજય, સુભડા મણભૂયવસકરી સંતો છીહાસાઈણિતંત', જંતે સવિઢિરાણે ય થાપા મેહપિશાચપરાજયસુભટો મનોભૂતવણકરો મન્નઃ ! સ્પૃહાશાકિનીતન્ત્ર, યન્ત્ર સર્વદિાને ચ પા સંસારમેં અનાદિ કાલસે જીવેકે પીછે પડે હુએ ઈસ મોહરૂપી પ્રબલ પિશાચકો અપની અમોધ શક્તિએ પછાડનેવાલા યહ ધર્મ હી એક મહાસુભટ હૈ જિસ પ્રકાર માનિક અપને મ–દ્વારા ભૂતપિશાચ આદિક વશ કર લેતા હૈ ઉસી પ્રકાર યહ ધર્મ મનરૂપી ભૂતકો વશમેં કર લેતા હૈ રyહા–લાલસા | લાપા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રૂપી શાકિનીકો માર ભગાનેકે લિયે સફલ પ્રયાસવાલા યહ ધ હી તંત્રવિદ્યાકે જૈસા હૈ, ઔર સભી પ્રકારકી દેનેમે યહ ધસિદ્ધ યન્ત્રકે તુલ્ય હૈ ॥ ૫॥ ઋદ્ધિસિદ્ધિયોં કે ード 151 htt મૂલ લહુમવિ ચિંતારયણું, ચિતં હરએ જહાય પુરિસાણ લવમિત્તો જિણધમ્મા, દુહદારિદ્તના હરઈ un ભાષા— દીક લધ્વપિ ચિન્તારત્ન, ચિન્તાં હરતે યથા ચ પુરુષાણામ્ । લવમાત્રા જિનધર્માં, દુઃખદારિદ્રયં તથા હરતિ ॥૬॥ છાયા 14 જિસ પ્રકાર છેાટાસા ભી ચિન્તામણિ રત્ન ઈચ્છિત વસ્તુ પ્રદાન કરકે મનુષ્યોંકી ભૌતિક ચિન્તાકો દૂર કર દેતા હૈ, ઉસી પ્રકાર અલ્પ માત્રામે ભી સેવન કિયા હુઆ યહ કરૂણામય જિનધ દુઃખ એવ' દારિદ્રયકો અતિશીત્ર દૂર કર દેતા હૈ ॥૬॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મૂલમતિસ્થયરા પુરિસેસું, સેટ્ટી મુંદણવણું ચ વણણિયરે ! ધમ્મસુ દયાધમો, ધાઉસુ હેમં વ સિર્ફયર પાછા છાયા તીર્થકરાઃ પુરુષેષ, શ્રેષ્ઠા નન્દનવન ચ વનનિકરે ! ધર્મેષ દયાધર્મો, ધાતુષ હેમ વ શ્રેષ્ઠતરઃ પાછા ' ભાષાપુરમેં જિસ પ્રકાર તીર્થ કેર શ્રેષ્ઠ માને જાતે હૈ, વન મેં જૈસે નન્દનવન ઔર ધાતુઓ મેં જૈસે સુવર્ણ શ્રેષ્ઠ માના જતા હૈ, ઉસી પ્રકાર સબ ધર્મો મે દયાધમ હિ શ્રેષ્ઠતર માના ગયા હૈ ! ૭ી મૂલમ્ -- જહ સુર્કિંધણદહણે, દહણા તહ કમ્પનાસણ ધમ્મા ! દોસાનલ-ઉવસમણે, મેહા ખલુ પુખરાવઠ્ઠો પાટા Page #156 -------------------------------------------------------------------------- ________________ છાયાયથા શુષ્કન્ધનદહને, દહનઃ તથા કર્મનાશને ધર્મ ! શ્રેષાનોપશમને, મેઘઃ ખલુ પુષ્કરાવ: પાટા ભાષા જૈસે શુષ્ક ઈન કે સમૂહ કો અગ્નિ અપને ઉગ તેજ સે ક્ષણમાત્રમે ભરમસાત્ કર દેતી હૈ, ઉસી પ્રકાર આરાધિત જિનધર્મ કર્મો કી પ્રબલ શક્તિ કો શીધ્ર નષ્ટ કર દેતા હ ! કર્મો કે ઉત્પાદક એવું આત્મા કી નિર્મલ પ્રવૃત્તિ કો ધ્વસ્ત કરને વાલે રાગદ્વેષરૂપી અનેલ (અગ્નિ) કો આમૂલચૂલ વિનષ્ટ કરને કે લિએ ધર્મ હી પુકરાવર્ત મેધ જૈસા હૈ ૮ાા મૂલમ દુસહસ્સમિએ વાસે, માહસ્ય પંચમદિશે ઈમં ધમ્મક્ગં ભવું, કુણીએ કહસંજમી લો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ Se છાયા- દ્વિસહસ્ત્રમિતે વર્ષે, માઘસ્ય પંચમદિને ! ઈદ ધમષ્ટકં ભવ્યમ્, અકાષીતુ કૃષ્ણસંયમી લાલા ભાષાવિક્રમ સંવત (૨૦૦૦) દ હજાર કે માઘ માસ મેં પંચમી કે દિન ભવ્ય જીવોં કે હિતકારી ઈસ ધર્માષ્ટક કો કહૈયાલાલ બાલ મુનિ ને બનાયા હૈ ૯ ! | ઇતિશ્રી પ્રિયવ્યાખ્યાનિ સંસ્કૃત પ્રાકૃતજ્ઞ પણ્ડિતમુનિશ્રી કહૈયાલાલજી મહારાજ વિરચિત શ્રીધર્માષ્ટકં સપૂર્ણમ ! છે ૧ - વરસીતપ પ્રસંગે - સપ્રેમ ભેટ ભુપતક્ષાલ ટપુભાઈના જયજીને Page #158 -------------------------------------------------------------------------- ________________ અથ સત્યાષ્ટકમ્ | (આર્યાવ્રત્તમ) . મૂલમ્ - ભવસાયર ચ ભીમ, કસાયે પાયાલક્લસસંજુત્તા પયડિમગરસંખુદ્ધ, તહાબહુવીઈસંકિર્ણ ! તરઈય સે જે સચ્ચે, પવહેણમાહેઈનિચ્છર્યા કિસ્સામાં જઈ ત ચયઈ કયાઈ,બુડઈચ મજઝમિ સો મૂઢ પારા ભવસાગરં ચ ભીમ, કષાયપાતાલકલશસંયુક્તમ્ | પ્રકૃતિમકરસંક્ષુબ્ધ, તૃષ્ણાબહુવીચિસકીણમ્ ાલા તરતિય સયઃ સત્ય-પ્રવહેણમારાહતિ નિશ્ચયં કૃત્વા. યદિ તત્ ત્યજતિ કદાચિત, છુપતિ ચ મધ્યે સ મૂઢઃ ભાષા— યહે અપાર સંસારરૂપ સમુદ્ર મહાભયંકર-વિકરાલ હૈ કષાયરૂપ ચાર પાતાલકલશોંસે યહ યુક્ત હૈ ઇસમેં પ્રકૃ | છાયા— Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ તિરૂપ મગર સંદી ઉલટતે–પલટતે રહતે હૈબા'તૃષ્ણારૂપ, તરગે અહર્નિશ ઈસમેં ઉઠતી રહતી હૈ ઈસકે વહી વીર પાર કર સક્તા હૈ જે સત્યરૂપી પ્રવહેણનૌકા–પર આરૂઢ હોતા હૈ જે અજ્ઞાની ઈસ સત્યક છોડ દેતા હૈ અર્થાત્ ઈસ નૌકા કા સહારા નહીં લેતા હૈ વહ ઈસ ભયંકર સમુદ્ર મેં પુનઃ પુનઃ ગોતા ખાતા રહતા હૈ # ૧ ૨ મૂલમ , , મહુરત્ત ચ સિયાએ, નિમ્મલયા જહ સસંકબિંબલ્મિ જહ જોઈ ય મણિમિ, કુસુમયંબે ય જહ ગંધા તહ ધર્મામિ ય જાણહ, સચૅ સહકારણું અણુસ્સાનું એવં જાણિય ભવિહિ, કયાવિ સઍ ન જહિયવં છાયામધુરવં ચ સિતાયાં, નિર્મલતા ચેથા શશાંકબિમ્બા ચથા જ્યોતિ મણી, કુસુમકદમ્બે ચ યથા ગંધ lal Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તથા ધર્મ ચ જાનીત, સત્ય સુખકારણું મનુષ્યાણામ એવં જ્ઞાત્વા ભવિભિઃ, કદાપિ સત્ય ન હાતવ્યમ્ ॥૪॥ ભાષા— મિશ્રી મેં જસે મધુરતા કા વાસ હૈ, ચન્દ્રબિમ્બ મે જૈસે શીતલતા કા એકછત્ર રાજય હૈ, મણિ મે જૈસે જ્યોતિ (ચમક) કા નિવાસ હૈ, પુષ્પ' મેં જૈસે સુગન્ધિ કા સદા સહવાસ હૈ, ઉસી પ્રકાર ધર્મ મેં ભી ઇસ મહાન્ સત્ય કા નિરન્તર નિવાસ રહેતા હૈ, જો મનુષ્યાં કે પરમ સુખ કા કારણ હૈ, ઐસા મન કે અન્દર દૃઢ વિશ્વાસ કર ભવ્ય પ્રાણી ક્રા ચાહિયે ફ્રિ ઈસ સત્ય કા કદાપિ નહી છેડે ।૩। ૪ ।। મૂલમ— ચદ્રવિહેંણા રચણી, નિલસરસી ય નીરસેા ઉચ્છ્વ જહ ણેા સાહઈ લાએ, સચ્ચવિહેંણા તહા મણુએ ! ચન્દ્રવિહીના રજની, નિર્જલસરસી ચ નીરસ ઈક્ષુઃ । ચથા ના શાલતે લાકે, સત્યવિહીનસ્તથા મનુજઃ ॥પા છાયા— Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ભાષા–– ચન્દ્રમાં રાત્રિ કી શોભા હૈ, વિના ચન્દ્રમા કે રાત્રિ સુહાવની નહીં લગતી નિર્મલ સલિલ સરોવર કી શોભા હૈ, ઉસકે અભાવ મેં સરોવર સુહાતા નહીં હૈ ? મધુરરસ ઈક્ષકી શભા હૈ, ઈસકે વિના ઈશ્ન શોભિત નહીં હતા. ઈસી પ્રકાર મનુષ્ય કી શોભા ભી સત્ય હૈ, ઇસસે વિહીન મનુષ્ય શોભા કો કભી નહીં પાતા હૈ // પા મૂલમ-- સગ્ગજજાણે ભાવા, વચ્છા ધિજં ચ મૂલસિહ જાણ સમદમવા સાહા, દલા ચ ણિયમા મુણેયવા ૬ અણુકપા પુફાઈ, ફલ ચખતી રસો ય મનસુહા એયારિસન્મિ રમે, ઉજજાણે જીવ! રમહ સયા છો છાયાસત્યાધાને ભાવા, વૃક્ષા થૈય" ચ મૂલસિહ જાનીહિ . શમ-દમરૂપાઃ શાખા, દલાનિ ચ નિયમાં જ્ઞાતવ્યાઃ ૬, અનુકંપાઃ પુષ્પાણિ, ફલં ક્ષાતિર રસશ્વ મોક્ષસુખમ્ એતાશે રૂપે, ઉધાને જીવ ! રમસ્વ સદા | Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - યહ સત્ય એક વિસ્તૃત સુરમ્ય ઉદ્યાન હૈ ઈસમેં સદભાવ હી ઉન્નત વૃક્ષકે સ્થાનાપન્ન હેકર લહલા રહે હૈ વૈર્ય ધન વૃક્ષો કી મજબૂત જડ, શમ, દમ આદિ ઈન કી વિશાલ શાખાએં; વ્રત નિયમ ઈન કે વિકસિત પુષ્પ ઔર શાન્તિ હી ઈન કે સુસ્વાદુ સુંદર ફલ હૈ મોક્ષસુખ ઈન ફર્લો કા પ્રધાન રસ હૈ અતઃ હે જીવ ! ઈસ સુરમ્ય ઉદ્યાન મેં તું સદા રમણ કર છે ૬ | ૭ | મૂલમ— જહ ચેયણલકખણઓ, જીવ જાણિજજએ હિં' લોએ ! તહ સણું ધમ્મો, તે સર્ચ હું સુમસામ (I છાયા-- યથા ચેતનલક્ષણકે, જી શાયતે ઈહિ લોકેા તથા સત્યેન ધર્મ, તત્ સત્યમહું નમસ્યામિ પાટલા ભાષા-- ( જિસ પ્રકાર અપને ચેતના લક્ષણ સે જગતમેં જીવકા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અતિત્વ જ્ઞાત હતા હઉસી પ્રકાર ઈસ સત્યરૂપી અપને અવિનાભૂત લક્ષણ સે ધર્મ કા અરિતત્વ જ્ઞાન હોતા , ઈસ (સત્ય) કે અભાવમેં નહીં. અતઃ મં ઐસે સર્વોદયરૂપ ઇસ સત્યકે નમરકાર કરતા હૂં || ૮ || - મૂલમ 'છાયી દુગઅહિયસહસ્સદુગે, કત્તિયમાસે ખુ કિહપણે ચા લહુમુણિણા કિહેણ ય, રઈયં સંચગં સુહયં nલા દ્રિકાધિક સહસ્ત્રક્રિકે, કાર્તિક માસે ખલુ કૃષ્ણપક્ષે ચા લઘુમુનિના કૃષ્ણન ચ, રચિતં સત્યાષ્ટકં સુખદયાલા ભાષા— વિક્રમ સંવત્ ૨૦૦૨ કા કાર્તિક માસકે કૃષ્ણ પક્ષમેં ઈસ આત્મસુખદાયી સત્યાષ્ટક, કનહૈયાલાલ નામક લઘુમુનિને રચા હૈ // ૯ // || ઇતિ શ્રી સત્યાષ્ટકં સપૂર્ણમ ! ને ૨ ! Page #164 -------------------------------------------------------------------------- ________________ १४२ અથ ગુવષ્ટકમ્ (આર્યાવૃત્તમ). મૂલમ્ સુરતરુરૂવો ય ગુરુ, બેહીબીયસ દાયગો જે વા ગુણરયણસાયરંત, મણસા સિરસા ય વંદામિ શા છાયાસુરતરુરૂપશ્ચ ગુરુ, -બેંધિબીજસ્ય દાયકે યે વાલ ગુણરત્નસાગર તં, મનસા શિરસા ચ વન્દ ૧il ભાષા e ઈસ સંસારમેં ઈચ્છિત ફલકે પ્રદાતા સદગુરુદેવ હી હોતે હૈ, ઈસલિયે વે કેઃપવૃક્ષ કે સમાન માને ગયે હૈ જીવ કો મુક્તિરૂપી ફલ કે જનક બધિબીજ કી પ્રાપ્તિ શ્રી ગુરુદેવ સે હી હોતી હૈ, અતઃ ગુણ કે અદ્વિતીય સાગર ઉન સદગુરુદેવ કે મૈ સચ્ચે મનસે મસ્તકે મુકાકર નમરકાર કરતા હું ૧il Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અરિહંતાઈસરુવપયાસગો, મોખદાયગો ભણિયા તિષ્ણા ય તારગો તે, મણુસા સિરસા ય વંદામિ ારા | છાયા— અહંદાદિસ્વરૂપ પ્રકાશકો, મોક્ષદાયકો ભણિતઃ | તીર્ણ થૈ તારકસ્ત, મનસા શિરસા ચ વન્દ મારા ભાષા— નિગ્રંથ ત્યાગી ગુરુ કી સશના દ્વારા હી અરિહન્તાદિ દેવાં કે સ્વરૂપ કા સમ્યફ જ્ઞાન ભવ્ય જીવ કા હોતા હૈ, ઈસીલિએ ગુરુ કે મોક્ષ કા દાતા માના ગયા હૈ ! ગુરુદેવ સ્વયં સંસાર સમુદ્ર સે પાર હેકર અન્ય સંસારી જીવો કે ભી ઉસસે પાર લગા દેતે હૈ, ઈસલિયે મૈં ઐસે પરમોપકારી ગુરુરાજ કે સચ્ચે મનસે મરતક ઝુકાકર નમરકાર કરતા હું રા! મૂલમદોરગસહિયં મુહુવરિ, મુહપત્તિ વાઉકાયજયણા જે બંધઈ સમયે તાં, મણસા સિરસા ય વંદામિ ફા Page #166 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 2 1 | છાયા- 1, " " દોરકસહિતાં મુખોપરિ, મુખવત્રી વાયુકાયયતનાથમા યે અજ્ઞાતિ સતત તં, મનસા શિરસા ચ વન્દ મારા ' ભાષા મૂલ | વાયુકાય કે જીકી રક્ષા કે નિમિત્ત જો સદા અપને મુખ પર દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધે રહતે હૈ, ઉન અત્યન્ત કરૂણાશીલ ગુરુ મહારાજ કે મેં હાર્દિક ભાવ સે મરતક મુકાકર નમરકાર કરતાં હું ૩ હિયમિયવયણાણરત્તો, ઉગ્નવિહારી વિરુદ્ધગે યા ખંત દંત સંત, મણસા સિરસા ય ત વંદે રાજા હિતમિતવચનાનુરતઃ ઉગ્રવિહારી વિશુદ્ધગશ્ચા ક્ષાન્ત દાન્ત શાન્ત, મનસા શિરસા ચ તે વંદે માઝા - જે ગુરુદેવ સદા ભાષાસમિતિ કી રક્ષા કે ખ્યાલ સે હિત ઔર પરિમિત વચન કો બોલતે હૈ ા ઉગ્ર વિહારી | છાયા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અર્થાત્ અપ્રતિબન્ધ વિહારી હોતે હૈ મન વચન એવે કાય કી પરિણતિ કે જે સદા એકસી રખતે હ, તથા ક્ષમાશીલ શાન્ત દાન્ત-અર્થાત ઈન્દ્રિય કા દમન કરને વાલે ઐસે સર્વોત્તમ ગુણકે ધારક ગુરુદેવ કે મેં સદા સરલ મનોવૃત્તિ સે શિર મુકાકર નમરકાર કરતા હું . ૪ મૂલમચણગાઈ સીયમન્ન, તÉમ્મીએ ખુ માયગ વાવિયા સેવઈ સમભાવા જો, મણસા સિરસા ય ત વંદે પાપા ચણકાદિ શીતમન્ન, તકોન્મિશ્ર ખલુ માદક વાપિ સેવતેસમભાવા, મનસા શિરસા ચ તં વન્દ પાપા જે ગુરુદેવ ચના આદિ જૈસે રૂક્ષ ભોજન મેં એવી માદક આદિ જૈસે નિગ્ધ ભોજન મેં સર્વથા ભેદષ્ટિ નહીં રખતે હૈ, ઈસ લિયે તક્ર (છાસ) સે યુક્ત અનેકા આટા ઔર પર્યેષિત કલકા ઠંડા ભોજન રૂક્ષ વ નિરસ આહાર ઠા, છાયા-- ભાષા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ એવું માદક જૈસે સિનગ્ધ આહાર કો જે બિના કિસી ભેદભાવ કે સમતાપૂર્વક ગ્રહણ કરતે હૈ, ઐસે ઉસ રસના કી લોલુપતા કે ત્યાગ દેનેવાલે જિતેન્દ્રિય ગુરુદેવ કો મૈ માનસિક ભક્તિપૂર્વક મતક નુકાકર વન્દના એવં નમરકાર કરતા હૂં / પ મૂલમદુવ્રયતજિએવિ હુ, ણા કુજઝઈ ખંતિભાવભયઓ જા ધમ્મઝાપુર ત, મણસા સિરસા ય વંદામિ ૬ ' છે યા — દુર્વચનતર્જિતાપિહુ, નો કૃધ્યતિક્ષાતિભાવભાજક યઃ ધર્મધ્યાનરતસ્ત, મનસા શિરસા ચ વન્દ દા અપને ક્ષમાભાવ કી રક્ષા કે અભિપ્રાય સે જે ગુરુદેવ કભી કિસી કે દ્વારા કર્ક શ એવું કઠોર દુર્વચનોં સે અપમાન Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ નિત હોને પર ભી ક્રાધયુક્ત નહીં હોતે, પ્રત્યુત સમતા ભાવરૂપ ધર્મ ધ્યાનમેં હી તલીન રહતે હૈં ઐસે ઉન નિર્મલ આચારમગ્ન ગુરુરાજ કો મૈ સદા શુદ્ધ મન સે ભક્તિપૂર્વક મસ્તકે મુકાકર નમસ્કાર કરતા હું ને ૬ ! મૂલમ્ – અણુતગુણરયણનિહી, કેવલવરનાણદંસણધરા જે છે મોખપહે નયએ તે, મણસા સિરસા ય વંદામિ હા છાયાઅcગુણરત્નનિધિ , કેવલવરજ્ઞાનદર્શનધરા યઃ 1 મોક્ષપથે નયતિ તે, મનસા શિરસા ચ વદે શા ભાષાજો અક્ષય અનન્ત ગુણરત્ન કે ભય્યાર હૈ જ્ઞાનાવરણીય એવ દર્શનાવરણીય આદિ કર્મો કે સર્વથા વિનાશસે ઉદ્દભૂત કેવલજ્ઞાન એવા કેવલ દર્શન કે દ્વારા સમસ્ત લેવ7ી ચરાચર પદાર્થો કો યુગપત્ હરતામલક્તત્વ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જાનને વાલે હૈ ઐસે ગુરુ મહારાજ કો–ને અપને દિવ્ય ઉપદેશ દ્વારા સંસારી જીવોં કો મુક્તિપુરી કી પથિક બના દેતે હુ એસે નિર્ચથ મહાન ગુરૂદેવ કો મૈ ભક્તિપૂર્વક મરતક મુકાકર નમરકાર કરતા હું ૭ | મૂલજસ્ટ પસાયાં જીવો, દુહરહિ હાઈસાઓ સિદ્ધો મહમહિમ પરમ ત, મણસા સિરસા ય વંદામિ ૮ | છાયાયસ્ય પ્રસાદાજજીવો,દુઃખરહિત ભવતિશાશ્વતઃ સિદ્ધઃ મહામહિમાનું પરમત, મનસા શિરસા ચ વન્દ પાટો 0 ભાષા— | જિસ કી શુદ્ધભાવપૂર્વક નિર્મલ ભક્તિ કરને સે આગત શુભ પુ કે પ્રતાપ સે જીવ સંસારિક દુઃખોં સે સર્વથા છૂટ જાતા હૈ, એવં પરમ્પરા સે જિસ કી અપૂર્વ ભક્તિ જીવો કો શાશ્વત સિદ્ધ ગતિ કી દાતા બનતી હૈ, ઐસે પરમ મહિમા કે પુજ Page #171 -------------------------------------------------------------------------- ________________ ( 4 0 186 © હતe સ્વરૂપ ઉન મહાન ત્યાગી ગુરુદેવ કો મૈં ચિત્તકી એકાગ્રતા સે મરતક મુકાકર નમરકાર કરતા હૂં ૮ u મૂલમદુસહસ્સવાસે માહે, આયડે કહુસંજમી ! ગુરુમ્સ અગં ભવું, રઈસ સિવસોખયં લા | છાયાક્રિસહસ્ત્રવર્ષે માધે, આયડે કૃષ્ણસંયમી - ગુરાષ્ટક ભવ્ય, અરચત્ શિવસૌખ્યદમ્ ગાલા ભાષા | વિક્રમ સંવત્ ૨૦૦૦ કે માઘ માસ કે કૃષ્ણ પક્ષ મેં | આયડ ગામ મેં–જો ઉદયપુર મેવાડ કે પાસ હૈ વહાંકહૈયાલાલ મુનિ ને ઈસ મુક્તિ સુખ પ્રદાયક ગુરુ અષ્ટક ફી રચના કી હૈ .! " I ઇતિ શ્રી ગુર્વાષ્ટકં સપૂર્ણમ // Page #172 -------------------------------------------------------------------------- ________________ અથ જિનાષ્ટકમ્ મૂલમ-= S | (આર્યાવૃત્તમ્) જિણવરવાણી અભિય, દેય અયરામર પયં નિર્ચા જિણચલણ બુજણાવા, તારઈ ભવસાગરા જીવં ૧ છાયાજિનવરવાણ્યમૃતં દદાતિ ચ અજરામર પદ નિત્યા જિનચરણાબુજનૌકા,તારયતિ ભવસાગરાજજીવમાઉ ભાષા— શ્રી જિનેન્દ્ર દેવ કી વાણીરૂપ અમૃત નિત્ય—શાશ્વત અજર અમરપદ કો દેતા હૈ, ઔર ઉનકે ચરણસ્મલરૂપ નૌકા જીવ કો સંસારરૂપ સાગર સે પાર કર દેતી હૈ ! ૧ !! મૂલમચિચ્ચા સયલ ભરવા, ભજંતુ સુરવંદિયં જિણ દેવ કમ્મનિગડરહિયા જે, હાઉ ગચ્છતુ મુત્તિપર્યં પરા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ છાયા ત્યકૢા સકલ`ભળ્યા ! ભજન્તુ સુરવન્દિત’જિન દેવમ્ ક્રમ નિગડરહિતા યનૢ ભૂત્વા ગચ્છન્તુ મુક્તિપદમ્ રા ભાષા— હે ભવ્યજનાં ! તુમ ઇસ અસાર સ`સાર કે સબ જંજાલ કો છેાડ કર ઇન્દ્રાદિક દેવાં સે વન્દિત એવં સારભૂત એક શ્રી જિનેન્દ્રદેવ કી આરાધના કરા, કાંકિ અસા કરને સે હી તુમ ક–અન્ધન સે રડિત ઢાકર નિયમતઃ મુક્તિમાર્ગ કે પથિક બન સક્ત હૈ ઔર મુક્તિ કા લાભ ભી પ્રાપ્ત કર સતે હૈ।। ૨ ।। મૂલમ—— જિરાયા જઈ લાએ, અપુળ્વવાણિ ન વાગરે જીવાજીવસવ, માખસવ કહુ મુણેજા ઘણા તયા 1 છાયા—— જિનરાજો યદિ લેકે, અપૂર્વ વાણી ન વ્યાકુર્માંત્ તદા । જીવાજીવસ્વરૂપ મેાક્ષસ્વરૂપ કથં જ્ઞાયેત પ્રકા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ભાષા ' હે ભગે ! તુમ સબ શ્રી જિનેન્દ્ર દેવ કા અનન્ત ઉપકાર માનો, ક્યાંકિ યદિ વે ઈસ સંસાર મેં જે અપની અપૂર્વ વાણી કા પ્રકાશ નહીં કરતે તો કહે–ચહુ સંસાર જીવ ઔર અજીવ કે એ મોક્ષ કે વાસતવિક સ્વરૂપ કો કૈસે સમઝ સક્તા ? અર્થાત્ કભી નહીં સમઝ સકતા / ૩ મૂલમજિણવયણદખ્ખણે જ, અપસરૂવં મુતિ જે જીવાડા ઝાણાનલેણ કમ્મ, પવિત્ત ગચ્છતિ સિદ્ધિ તે કામ છાયાજિનવચનદપણે યત, આત્મસ્વરૂપં ાનન્તિ યે જીવાઃ ધ્યાનાનલેન કમ ક્ષાયિત્વા ગચ્છત્તિ સિદ્ધિ તે પાકા ભાષા– જો ભવ્યજીવ પ્રભુ કે નિર્મલ વચનરૂપ દર્પણ મેં અપને આત્મરવરૂપકા નિરીક્ષણ સમ્યફ પ્રકારસે કર લેતે હૈં વે નિયમતઃ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩. છીયા-- ધ્યાનરૂપ અગ્નિ સે કમ કો જલા કર સિદ્ધિપદ કે ભોક્તા અનતે હૈ | ૪ | મૂલમૂણયપ્પમાણુણભિણા,બિતિએ ણિકખેવએ જિર્ણ યા ણિયવિવરીયમઈત્તો, ભમતિ જહજાયગા એ પાા નયમમાણાનભિજ્ઞાઃ, દ્વિતીય નિક્ષેપકે જિન નેતારઃ નિજવિપરીતમતિ, ભ્રમન્તિ યથા જાતકા લોકે પાપા ભાષા-- - જો પ્રાણી નય ઔર પ્રમાણ કે સ્વરૂપ સે અનભિજ્ઞ હૈ વે હી સ્થાપનાનિક્ષેપ મેં જિનેન્દ્ર કી સ્થાપના કરતે હૈં, ઉનકા અસા કરના બાલકોં-અજ્ઞાની કી તરહ અપની મતિ કે વિપરીતાભિનિવેશ કી એક સૂઝ હૈ, ઈસી સે ઉન્હેં યથાર્થ માર્ગ કી પ્રાપ્તિ ન હોકર સંસાર ચક્ર મેં અવિશ્રાન્ત ઘૂમનેકા હી માર્ગ હાથ રહ જોતા પ ા Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૪ - મૂલમબારસગુણાધાર, અઈયવાણ અણુતચઉત્તર ! સુરનરવદિયચલણ,ભુજજો ભુજ જિણ ણમિ દા | છાયાદ્વાદશગુણીધારક” અતિશયવાણ્યનતચતુર્મુક્તમ્ ! સુરનરવન્દિતચરણ, ભૂયો ભૂયો જિન નૌમિ સાદા ભાષાબારહ પ્રકાર કે ગુણે કે ધારક, વાણી કે પૈતીસ ગુણ ઔર ચેતીસ અતિશય સે યુક્ત, અન્નતચતુણ્ય (જ્ઞાન, દર્શન સુખ, વીર્ય,) સે શોભિત, એવા દેવ ઔર મનુષ્ય સે વન્દિતચરણકમલવાલે, શ્રી જિનેન્દ્ર દેવ કો મૈ પુનઃ પુનઃ નસરકાર કરતા હું ૬ it મૂલમ – તિકાલિગ-દાણું, જત્તિયમેત્ત ' હવઈ લાગે ! તત્તોવિ અણુતગુણ હવઈ બલ જેણ અપસ્મિ છો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર્ષ છાયાસૈકાલિકેદ્રાણાં, યાવન્માત્ર બલ ભવતિ લોકે ! તતખનન્તગુણ, ભવતિ બલ જૈને આત્મનિ શાળા ભાષાભૂત ભવિષ્યત્ ઔર વર્તમાન, ઈન તીન કાલ કે ઈન્દ્રો કા જિતના સામૂહિક બલ હોતા હૈ ઉસસે ભી અનન્ત ગુણિત બલ એક જિનેન્દ્ર ભગવાન કી આત્મા મેં હેતા હૈ / ૭ || મૂલજહ દેઈ રણવણિઓ, રયણું રાયાભપુરિસાણ : જિરાય !વયણરયણું,તુમપિ વિયરેસિ ભવ્વાણું ૫૮ છાયાયથા દદાતિ રત્નવણિક, રત્ન રાજાદીભ્યપુરુષેભ્યઃ | જિનરાજ ! વચનરત્ન, ત્વમપિ વિતરસિ ભવ્યેભ્યઃ ૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ , ભાષા જિસ પ્રકાર હરી; નૃપતિ એવું શ્રેષ્ઠી આદિ પુરુષ કે લિયે ઉત્તમોત્તમ રત્નપ્રદાન કરતા હૈ ઉસી પ્રકાર છે જિનેન્દ્ર ભગવાન ! આપ ભી ભવ્યજનોં કે લિયે વાણીરૂપ શ્રેષ્ઠ રત્ન પ્રદાન કરતે હે ! ૮ ! મૂલમદુસહસ્તે વાસ પાસે, આયડે કહસં'જમી ! જિણસ્સ અફંગ ભશ્વ, રઈસ સિવસોખદં પલા છાયાદ્વિસહવે વર્ષે પૌષે, આયડે કૃષ્ણસ યમી જિનમ્યાષ્ટકં ભવ્યય, અચતુ શિવસૌખ્યમ્ ાલા ભાષા-- વિક્રમસંવત્ ૨૦૦૨ કે પૌષ માસમેં આયડ ગામ જે કિ ઉદયપુર મેવાડ કે પાસ હૈ વહાં રહે હુએ કલૈયાલાલ મુનિને મુક્તિસુખદાયક ઔર ઉત્તમ ઈસ જિનાષ્ટક કી રચના કી હૈાહા - | ઇતિ શ્રી છનાષ્ટકં સંપૂર્ણમ ૩ | Page #179 -------------------------------------------------------------------------- ________________ અથ દયાષ્ટકમ્ (ઉપેન્દ્રવજ વૃત્તમ) મૂલમ-- - છાયા દયેવ સોકૂખાણ નિહાણુમેન્થ દવ તિભેસુ ય સેકૃતિ€” દયેવનાણેસ અતુલનાણું, દયે વઝાણેસુ વિસુજઝઝાણું દચવ સૌખ્યાનાં નિધાનમત્ર, દકૈવ તીર્થ ષ ચ શ્રેષ્ઠતીર્થ મૂ દર્યવ જ્ઞાનેષુ અતુલ્યજ્ઞાન, દર્યવ ધ્યાનેષુ વિશુદ્ધધ્યાનમ ઈસ લેકમે સમરત સુખકા ભમ્હાર એક દયા હી હૈ, તીર્થોમેં સર્વશ્રેષ્ઠ તીર્થ એક દયા હી હૈ ા જ્ઞાનમેં અનુપમ જ્ઞાન, એ ધ્યાનેમેં વિશુદ્ધ ધ્યાન એક દયા હી હૈ ૧ / ભાષા - મૂલમૂ— દયેવ નેત્તસુ ય મંજુનેત્ત, દયેવ મમ્મસુ સુચારુમમ્મી દર્યવ તત્તેસુ વિસુદ્દતત્ત, દયેવ દારેસ પહાણદાર ારા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મેં ચન્દ્ર ઔર સમસ્ત ધાતુઓ મેં સુવર્ણ જૈસે પ્રધાન હૈ, ઉસી પ્રકાર સમરત ધર્મો મેં એક દયાધર્મ હી પ્રધાન હૈ tia મૂલમજહાય પુઑસુ સહસ્તપત્ત, વણેસુ દેવાણુ વણે સુસેડ્ડ' રસે મુજઈ કુબુરોપસન્થો,ભવસ્તુ મઝેય દયા પસંસ્થા યથા ચ પુપેષુ સહસ્ત્રપત્ર, વનેષુ દેવાનાં વન સુશ્રેષ્ઠમા રસેષુ ય ઈક્ષરસઃપ્રશસ્તો, ભવસ્ય મધ્યે ચ દયા પ્રશસ્તા e છાયા ભાષા-- પુષ્પાં મેં જૈસે કમલ, વનો મેં જૈસે નન્દન વન ઔર રસે મેં જૈસે ઈક્ષરસ પ્રશરત માના જાતા હૈ, ઉસી પ્રકાર ઈસ સંસાર મેં દયાધર્મ હી સર્વ સે પ્રશરત કહા ગયા હૈ // ૪ મૂલમ-- દયા સુહાણું ભવસ્થિ લોએ, દયા સુહાણુ સયલાણ ખાણી દયાપહાણ અણુ તજીવા, . (ખવિનુ કશ્માણિ હવીઅ સિદ્ધા પાા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ છાયા દવ નેષુ ચ મંજુનેત્ર, દર્યવ માર્ગેષ સુચારુ માર્ગ દયવ તષ વિશુદ્ધતત્ત્વ દર્યવ દ્વારેષ પ્રધાનદ્વારમ્ ૨ ભાષા દયા હી નેત્રોં મેં સુન્દર નેત્ર હૈ, દયા હી માર્ગો મેં એક નિષ્ક ટક માર્ગ હૈ. દયા હી તો મેં એક વિશુદ્ધ તત્વ હૈ ઔર દયા હી સબ દ્વારે મેં એક પ્રધાન દ્વારા હૈ # ૨ ! મૂલ મણીસુ ચિંતારયણ તસુ, સુરદુમો વા ઉડુંસુ ચ ચંદ અસેસધાઊસુય જાયરૂવ, તહેવ ધમ્મસુ દયાપહાણ 3 છાયા - મણિષ ચિન્તાર– તરુ સુરમો વા ઉષુ ચ ચન્દ્રઃ . અશેષધાતષુ ચ જાતરૂપ. તયેવ ધામેધુ દયાપ્રધાન... ૩ | ભાષા– મણિય મેં' ચિન્તામણિ, વૃક્ષે મેં ક૯પવૃક્ષ, નક્ષત્ર Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ * છાયા ભાપા દયા સુખાનાં પ્રભાતિ લોકે, દયા સુખાનાં સકલાનાં ખાનિઃ ! દયાપ્રભાવેણ-અનન્તજીવાઃ, ક્ષપયિત્વા કર્માણિ અભૂવન સિદ્ધાઃ પા સંસાર મેં સમસ્ત સુખ કી પ્રાપ્તિ હોતી હૈ, તો એક દયાસે હી હોતી . કોંકિ દયા હી સર્વ સુખો કી એક માત્ર ખાન હૈ ! ઇસ દયાકે પ્રભાવસે હી અનન્ત જીવ ર્મો કે ખપાકર સિદ્ધ હુએ હૈ / ૫// મૂલમજહા સરીર ખલુ પાણહીણુ, તહેવધર્મો વિ દયાવિહણે અત્ય જીવાણુક પણ , કુણેહ ભવા નિયસુદ્ધભાવે યથા શરીર ખલુ પ્રાણહીન, * તવ ધર્મોપિ દયાવિહીનઃ ! અત્ર જીવાનામતુકમ્પનાથ', [ , કુરુત ભવ્યાઃ ! નિજશુદ્ધભાવમુ દા છાયા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ભાષાજિસ પ્રકાર પ્રાણરહિત શરીર ત્યાજ્ય હોતા હૈ, ઉસી પ્રકાર દયાવિહીન ધર્મ ભી ત્યાજ્ય હૈ. ઈસલિયે હે ભવ્ય ! સભી પ્રાણિ પર દયાભાવ રખને કે લિયે અપને પરિણામાં કે નિર્મલ બનાઓ || // | મૂલમ દયાગુણો સવ્વગુણપહાણ', | દયાધણું સવધણપહાણું દયાજુઓ પૂયમુવેઈલેએ, દયાવિહુણો નરયં સમેઈ ૭ છાયા દયાગુણઃ સર્વગુણપ્રધાન, દયાધન સર્વધનપ્રધાનમ્ દયાયુતઃ પૂજામુપતિ લકે, દયાવિહીને નરક સમેતિ ૭ ભાષાસમરત ગુણ મેં દયાગુણ હી પ્રધાનગુણ માના ગયા હૈ સમસ્ત ધન મેં યહ દયાધન હી સર્વ શ્રેષ્ઠધન કહા ગયા હૈ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ત્યાયુક્ત મનુષ્ય કી હી સબ જગહ પ્રતિષ્ઠા હતી હા દયાહીન (નિર્દયી) મનુષ્યોં કે નરક મેં બડી દુર્દશા કા પૃત્ર બનના પડતા હૈ // ૭ | - મૂર્તમયાણઈએ કુણિઉ સિણાણુ', અણતજમ્મજિજયપાવપુંજી અવાકુણુતા ખલુ ભવ્રજીવા, - નિયમ્સ રૂવં પગપેંતિ સર્ચ પાટા છાયાદયાનધાં કૃત્વા સ્નાન,અનાજન્માર્જિત પાપપુંજમ્ અપાકુર્વતઃ ખલુ ભવ્યજીવા, નિજસ્વરૂપ પ્રકટયક્તિ | સત્યમ્ | ૮ | - ભાષા-- દયારૂપી નિર્મલ નદીમેં સ્નાન કરકે ભવ્યજન અનન્ત જો કે ચક્કર સે ઉપાર્જિત પાપકર્મો કે ! જો નષ્ટ Page #185 -------------------------------------------------------------------------- ________________ ક ૧૬૩ કુe કરતે હુએ અપને શુદ્ધ આત્મસ્વરૂપ કે પ્રકટ કરલિયા કરતે હૈ ૮ મૂલમએનાહિય-દુસહસે, વાસે માસન્મિ કત્તિએ સુક્કા કહેણ દામયરે, દયકુંગ રઈથમિહ મુણિણા પલા છીયા— એકાધિકદ્વિસહસ્ત્ર, વર્ષ માસે કાત્તિ કે શુ ? કૃષ્ણન દામનગરે દયાષ્ટક રચિતમિહ મુનિના પાટા ભાષાવિક્રમ સવંત ૨૦૦૧ કે કાર્તિક માસ શુકલપક્ષ મેં દામનગર શહેર (સૌરાષ્ટ્ર) ચાતુર્માસસિથત મુનિ કહૈયાલાલને ઈસ દયાટક કી રચના કી હૈ ! ૯ ! શા ઇતિ શ્રી દયાષ્ટકં સંપૂર્ણમ ૫ ૫ ૧૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ અથ સેવાષ્ટકમ્ | (ઈન્દ્રવજ વૃત્તમ ) મૂલમૂસેવા જિર્ણિદસ્ત સુવું જણાવ્યું, - લગુત્તર ઉત્તમરૂવરાસિં' આરોગ્યમાઉ બલવીડિય' ચ, ધમ્મ જ સં દેઉ વિસુદ્દઠાણું ૧૫ સેવા જિનેન્દ્રસ્ય સુખ જનેભ્યઃ, લોકોત્તર ઉત્તમરૂપરાશિમાં આરોગ્યમાર્બલવીય” ચ, ધમ્મ” યશ દદાતિ વિશુદ્ધસ્થાનમ્ ૧ e ભાષાસમરત સેવાઓ મેં શ્રી જીતેન્દ્ર ભગવાન કી સેવા-આરાધના લેકોત્તર સુખ કે દેનેવાલી હૈ ! જબ તક જીવ અનન્ત અવ્યાબાધ લેકોત્તર સુખકે ભોક્તા નહીં હોતે હૈ તબ તક છાયા Page #187 -------------------------------------------------------------------------- ________________ યહ સેવા ઉત્તમ શારીરિક સૌન્દર્ય, આરોગ્ય, દીર્ધ આયુ, બલ, વીર્ય, ધર્મ, યશ ઔર ઉત્તમ સ્થાન કે પ્રાપ્ત કરતી રહતી હૈ ૧ / મૂલમધારાધરા જે હરિય વિહેઈ, સવં લહજજાણમલ જહા યા સેવા તહા અત્તગુણે જણાવ્યું, વિસુદ્ધભાવે વિકસેઈ સિગ્ધ પારા ધારાધરો યતૂ હરિત વિદધાતિ, સવ લઘુ ઉધાનમ્ અલ યથા ચ ા સેવા તથા આત્મગુણાનુ જનાના, e વિશુદ્ધભાવાનું વિકાસયતિ શીઘ્રમ્ ારા જીસ પ્રકાર મેઘ, જલવૃષ્ટિ દ્વારા સર્વ ઉધાન-બગીચ કે શીધ્ર હી પરિપૂર્ણ સુંદર હરા-ભરા કર દેતા હૈ ઉસી પ્રકાર છાયા ભાષા Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર દેવકી સેવા ભી ભવ્ય આત્માઓ કે આત્મિક ગુણે કો ઔર વિશુદ્ધ ભાવો કે શીધ્ર વિકસિત કર દેતી હે ૩ ! મૂલમસમ્મગ્નસંસદીવિયા જા, કપલ્લયા ઈછિયપૂરણે ચા કમઠ્ઠરાગાસઢમલ્થિ સેવા, ધમ્મસ્ય માયા ભવતારણી સા મારા છાયાસન્માગ સ૮નદીપિકા યા, e ક૯૫લતા ઇચ્છિતપૂરણે ચા કર્માષ્ટ રાગૌદ્ધમતિ સેવા, | ધર્મસ્ય માતા ભવતારણી સા ારા શ્રી જિનેન્દ્ર ભગવાન કી સેવા-ભક્તિ, સન્માગ કો દિખલાને કે લિયે દીપિકા કે સમાન હૈ ! ભવ્ય જીવ કી અભિલાષા પૂર્ણ કરને કે લિયે ક૯૫લતા કે સમાન હૈ ા જ્ઞાનાવરણી ભાષા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ યાદિ આઠ ક રૂપી રાગ– જો જીવાં કે સાથ અનાદિ મુલ સે લગા ચલા આ રહા હૈ ઉસકો નષ્ટ કરનેકે લિયે એક સિદ્ધ ઔષધ હૈ । ધ કી જનની ઔર સસાર સમુદ્ર સે પાર કરનેવાલી એક પ્રભુ કી સેવા હી હૈ । ૩ । મૂલમ્— ભેા ભેા જણા ! સવિચારજાલ, ચિચ્ચા ભવા પકરેં તુ સેવ૩ ખાણી સુહાણું સયલે જગશ્મિ, સુલ્લિઝાણું પગડેઈ નિચ્ચ છાયા— ભેા ભા જનાઃ ! સ વિચારજાલ ત્યા ભવન્તઃ પ્રભુ સેવામ્। ખાનિ: સુખાનાં સલે જગતિ, શુકલ ચ ધ્યાન પ્રકટયતિ નિત્યમ્ ॥૪ ભાષા ઈસ અપાર સંસાર મે શ્રી જિનેન્દ્ર ભગવાનકી સેવા Page #190 -------------------------------------------------------------------------- ________________ સુખેકી ખાન હૈા આરાધક જીવ મેં શુક્લ ધ્યાન કી જનની હૈ” ઐસા વિશ્વાસ કર હે ભવ્યજનો ! તુમ અન્ય સર્વ વિકલ્પોકા પરિત્યાગ કર પહિલે શ્રી જિનેન્દ્ર ભગવાન કી સેવા કરો ૪ ા મૂલમૂલ દયા ખંધસમા ય ખેતી, | દાણાઈ ચત્તારિ ભવંતિ સાહા. પત્તાણિ ભાવા કુસુમં ચ સાણ, જીએ મણુન્ન સુફલ ચ મુત્તી પાપા મૂલ દયા કલ્પસમાં ચ ક્ષાન્તિઃ, | દાનાદીનિ ચત્વારિ ભવતિ શાખા | પત્રાણિ ભાવાઃ કુસુમ ચ જ્ઞાન, યસ્યા મનોજ્ઞ સુફલ ચ મુક્તિઃ તાપા સંસાર મેં શ્રી વીતરાગ પ્રભુ કી સેવા એક વિશાલ વૃક્ષ હૈ દયા ઈસ કી જડ હૈ ક્ષાન્તિ ઇસકા રકત્વ–ડાલા હૈ. છાયા— ભાષા -- Page #191 -------------------------------------------------------------------------- ________________ દાન, શીલ, તપ ઔર ભાવ યે ચાર શાખાએં હૈ ઔપ મિક ભાવ પ હૈ ! જ્ઞાન ફૂલ હૈ ઔર મુકિત મનોહર ફિલ હૈ . પ . મૂલમ-- કમ્માણ સંતોડણએ પવી જો, - સખાણ ગેહું સયલાણ લોએ ભેગાહિ દુસ્સઝવિસરૂ મતો, | મકખસ્સ મગ્નશ્મિ પઈવવા માદા કમણાં સન્હોટને પવિર્યા,સૌખ્યાનાં ગેહં સકલાનાં લોકે ભેગાહિદુસ્સાધ્યવિષસ્ય મન્ના, મોક્ષસ્ય માર્ગે પ્રદીપરૂપા ૬ાા શ્રી જિનેન્દ્ર ભગવાન કી સેવા કર્મરૂપી પર્વત તેડને મેં વજ કે સમાન હૈ ા લોક મેં સમસ્ત સૌખ્ય કા ઘર હૈ ા ભાગરૂપી ભયંકર સર્ષ કે દુસાધ્ય–ઉચ—વિષ કે લિયે છીયાન ભાષા Page #192 -------------------------------------------------------------------------- ________________ १७० યહ સેવા સિદ્ધ મન્ત્ર સમાન હૈ, ઔર મુક્તિ કા દિખલાને કે લિએ યહ એક દ્વીપક કે સમાન હૈ ।। ૬ ।। મા મૂલમ— દાસાનલજ્જાલ વિસાલદાહે, જોયા મિલાણા સમયાઈ ભાવા । સેવા તયનૢ ખુ પહરા-ત્તિ, સવ્વન્તુણા વીરજિણેણુ વૃત્તાધા છાયા દાષાનલવાલવિશાલદાઙે, સેવા તદ ખુ પયાધર તિ, જાતા મ્લાનાઃ સમયાદિભાવા । સર્વજ્ઞેન વીરિજનેન–ઉક્તમ્ ાણા ભાષા— દેષરૂપી અગ્નિ કી પ્રચણ્ડ જ્વાલા મેં જો સમયાદિ ભાવરૂપી વૃક્ષ પ્લાન । ચુકે હૈં ઉન્હેં યહ પ્રભુસેવા પુનઃ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ઉજજીવિત–હરે-ભરે કરનેકે લિયે મધ કી ઝડી કે સમાન હૈ, ઐસા સર્વત્ર ભગવાન શ્રી મહાવીર સ્વામીને ફેરમાયા હ | ૭ | મૂલુમ | છાયા સદેસ સેદ્રી જહુ મેહસદ્દો, e પખીસુ હંસા ગિરિંસુ સુમેરુ ! રાસુ સેઢો જહે ચકકવટ્ટી, | ધમ્મસુ સટ્ટા તહ હાઈ સેવા માટે શબ્દષુ શ્રેઠ યથા મેઘશબ્દઃ, પક્ષિષ હંસઃ ગિરિષ સુમેરુઃ ' રાજસુ શ્રેષ્ઠ યથા ચક્રવતી, ધર્મધુ શ્રેષ્ઠા તથા ભવતિ સેવા માટit ભાષા— જિસ પ્રકાર સબ શબ્દ મેં મેધ કા શબ્દ, પક્ષિયે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મેં હંસ, પર્વતે મેં સુમેરુ, એવું રાજાઓ મેં ચક્રવતી શ્રેષ્ઠ માના ગયા હૈ, ઉસી પ્રકાર સબ ધર્મો મેં પ્રધાન જિનેન્દ્ર ભગવાન કી સેવા માની ગઈ હૈ અહિં સેવાને અર્થ આજ્ઞાની આરાધના કરવી એ છે. | ૮ | મૂલમએગુત્તરદુસહસે, માસે વેસાહણામએ પુણે 1 સેવટિકહુમુણિણા, રયં સેવર્ગ સુદ્ધ લો | છાયા-- એકત્તરદ્ધિસહશે, માસે વૈશાખનામકે પુણ્યા સેવાથિકૃષ્ણમુનિના, રચિત સેવાષ્ટક શુદ્ધસ લાઇ ' ભાષા | વિક્રમ સંવત્ ૨૦૦ ૨ કૅપવિત્ર વૈશાખ માસ મેં સેવાર્થી ક-હૈયાલાલ મુનિને ઈસ સેવાષ્ટક કી રચના કી હૈ ! ૯ ા |ઇતિ શ્રી સેવાષ્ટકં સંપૂર્ણમ !! મા દે ! Page #195 -------------------------------------------------------------------------- ________________ અથ જ્ઞાનાષ્ટકમ્ | (ઉપગીતિવૃત્તમ ) મૂલમ્ - ણાણ પરમં ચકખૂ, જાણિજજઈ જેણુ છવાઈ સયલ કમ્માણ રઓ, ખાલિજજઈ તેણુ ભવેહિ લા? | છાયાજ્ઞાનં પરમં ચક્ષ, જ્ઞાયતે યેન જીવાદિ સકલ કર્મણાં રજ, ક્ષાલ્યતે તેન ભવ્યેઃ ૧ ભાષા– સમ્યજ્ઞાન દ્વારા હી જીવાદિક સમસ્ત પદાર્થ નિર્દીષરૂપ સે યથાર્થ જાને જાતે હૈ અતઃ વહી નિર્મલ ચક્ષ હૈ ! ભવ્યજન ઇનકે પ્રભાવસે હી સમસ્ત કર્મરૂપી મલકા અપની આત્મા સે બે ડાલતે હૈ, ઈસલિયે યહી એક સુન્દર નિર્મલ સરોવર હૈ ! ૧ ! Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભાષા— મૂલમજહુ ય ધણણ ધણિઓ, ણાણી સાથેણ ય સમિથ્થા તેણે પરવયારો, નિયકલાણ ચ સાહિજઈ પારા છાયા-- યથા ચ ધનેન ધનિકઃ જ્ઞાની જ્ઞાનેન ચ સમૃદ્ધઃ | તેન પરોપકાર, નિજકલ્યાણં ચ સાધ્યતે તારા | લેક મે જૈસે ધની વ્યક્તિ ધન સે સમૃદ્ધ હોતે હૈં વૈસે હી જ્ઞાની જન ઇસ સમ્યગજ્ઞાનરૂપ અક્ષય ધન કે ભષ્કાર હોતે હૈ ઈસ કે દ્વારા હી સ્વકલ્યાણપૂર્વક પરકે કલ્યાણ કરને મેં શક્તિ શાલી હેતે હૈ ! ૨ ! મૂલમણાણસ્સ પંચ ભૈયા, મઈ સુય ઓફિણાણું ચા મણપજજવં ચ કેવલ, મિય વૃત્ત સવ્વદંસીહિં મારા જ્ઞાનસ્ય પંચ ભેદાર, મતિઃ શ્રતમવધિજ્ઞાન ચા મનઃપર્યાવશ્વ કેવલમ્, ઇત્યુક્ત સવંદિિભઃ પાયા છાયા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ભાષા મૂલમ્-- સર્વ દશ શ્રી જિનેન્દ્રદેવને જ્ઞાન કે મતિ, મુત, અવધિ, મન:પર્યવ ઔર કેવલ, ઈસ પ્રકાર પાંચ ભેદ કહે હ’ tો ૩ મા પુણરવિ નાણું દુવિહં, પચ્છખ-પરેખ એહિં. આદિદુગ ચ પરખં, સેસતિગ હોઈ પચ્ચખ પાકા પુનરપિ જ્ઞાન દ્વિવિધ, પ્રત્યક્ષ-પરોક્ષભેદાભ્યામા આદિદ્રિક ચ પરેક્ષ, શેષત્રિક ભવતિ પ્રત્યક્ષ રાજા e છાયા ભાષા– | મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ ઔર કેવલ; યે પાંચે હી જ્ઞાન પ્રત્યક્ષ ઔર પરોક્ષ કે ભેદ સે દા પ્રકાર કે હૈ ઈન મેં આદિ કે દો–મતિજ્ઞાન ઔર શ્રુતજ્ઞાન ઈન્દ્રિય ઔર મન કી સહાયતા સે ઉત્પન્ન હોને કે કારણ પરોક્ષ હૈ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઔર કેવલજ્ઞાન, યે તીન જ્ઞાન આત્માસે હી ઉત્પન્ન હોને કે કારણ પ્રત્યક્ષ હૈ ૪ is Page #198 -------------------------------------------------------------------------- ________________ '૧૭૬ e છાયા મૂલમ-- પઢમં નાણું પચ્છા, અન્નચિયવટ્ટએ લોએ સયલાવિ કલા વિયલા, એગ ખાણ વિણા ણેયા પા પ્રથમ જ્ઞાન પશ્ચાત, અન્યઐવ વત્તતે લોકેા સકલાપિ કલા વિકલા, એક જ્ઞાનં વિના શૈયા પાસે ભાષાઈસ સંસાર મેં સબસે પ્રથમ એક જ્ઞાન હી હૈ, બાદ મેં સબ દૂસરી વસ્તુઓં કોંકિ જ્ઞાન વિના સમરત કલાએ વ્યર્થ રહતી હૈ ! પા મૂલમ્ - નિયમસરૂવં જવા, દણ નાણપણે ચા પાવિય કેવલનાણું, જંતિ સિવ તે અવિશ્લેણ દાદા નિજકસ્વરૂપ જીવા, દક્ષા જ્ઞાનદર્પણે ચા પ્રાપ્ય કેવલજ્ઞાનં, યાન્તિ શિવં તે અવિશ્લેન દા ભવ્યજીવ ઈસ જ્ઞાનરૂપ નિર્મલ દર્પણ મેં અપના છાયા ભાષા— Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આત્મવરૂપ દેખકર હી તે। દેવલજ્ઞાન પ્રાપ્ત કરતે હૈં, ઔર ઇસીસે વે નિર્વિઘ્ર શિવપદ્મ પર પહુંચ જાતે હૈં ॥ ૬ ॥ મૂલમ— અખ઼ય–અણુંતમુહુએ, ણાણે છુંદણુવણે એસા । જીવા ઇંદે રમએ, સદ્ધિ ચ ખમાસઈ એ જ ા છાયા— અક્ષયાનન્તસુખદે જ્ઞાને નન્દનવને એષઃ જીવ ઈન્દ્રો ૨મતે, સારૂં ચ ક્ષમાશય્યા ચત્ ઘા ભાષા— અક્ષય એવં અનન્ત સુખદાયક ઈસ જ્ઞાનરૂપી નન્દનવન મે યહુ જીવરૂપ ઈન્દ્ર અપની ક્ષમારૂપી ઇન્દ્રાણી કે સાથ રમણ કરતા હૈ ।। ૭ ।। મૂલમ જગજીવણં ચ ણાણું, દીવા મિચ્છત્તતમણાસે । પાવઈ ણાણેણ જણા, અન્વાખાડચ મુર્ત્તિસુહ· un છાયા— જગજીવન ચ જ્ઞાન, દીપા મિથ્યાત્વતમાનાશે માપ્નાતિ જ્ઞાનેન જન, અવ્યાખાધ ચ મુકિતસુખમ્ ૮ ૧૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભાષા| ઇસ સમસ્ત જગત કા જીવન એક જ્ઞાન હૈ. યહ જ્ઞાન મિથ્યાત્વરૂપી અલ્પકાર કો વિનાશ કરને કે લિયે દીપસમાન હૈા ભવ્ય પ્રાણી ઈસ સમ્યજ્ઞાન કે પ્રભાવશે હી તો અવ્યાબાધ મુક્તિસુખ કો પ્રાપ્ત હોતા ! ૮ મૂલપ્યાણરૃગ દુસહસ્સે, ફગુણે મંગલે દિગે ઘણાવનામગામેટું, રઈ અં કહેસંજમી લો જ્ઞાનાષ્ટકં દિસહશે, ફાલ્ગને મલે દિને ધનોપનામામે હમ્, અરચય કૃષ્ણસંયમી લાં e ભાષા– વિક્રમ સંવત્ ૨૦૦૦ કે ફાલ્ગન માસ મેં મંગલવાર કે દિન પનામક ગાંવમે' મૈ મુનિ કહૈયાલાલને ઈસ નાષ્ટક કી રચના કી હે કે : [ { } } ઈતિ શ્રી જ્ઞાનાષ્ટક સપૂણમ ! ' . : { 51 5' કે લા !! . " ગયા Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી વઢું માનજિન વંદે મંગલાચરણ मंगलं भगवान् बीरो, मंगलं गौतमः प्रभुः । પુષમ પંચારું નંર્ - E जैनधर्मश्च मंगलम् ॥2 અથ મંહB (ઇંદ્ર) | [ ચાલ-નમો અનન્ત ચૌવીસ ] June બ્રાહ્મી શુભ મુહૂર્ત, ઉઠી પ્રાતઃકાલ; મંગલાષ્ટ્રક જપતે, કષ્ટ ટલે તત્કાલ, ગુરુષભાદિજિનવર, 5 ચોવિસો જિંનરાજ; મુજ મંગલ દેતે, સિલે સભી સુખ સાજ-૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નાભિરાજાદિ, તીર્થકર સબ તાત; મંગલકર હોવો, સિદ્ધિસિદ્ધિ મુઝ હાથ, મરૂદેવી ત્રિશલા, ચતુરવીશ જિન માત; મંગલ મુઝ કરતી, ટલે મેરી દુ:ખ થાત—૨ ઉસસેણજી ગૌતમ, આદિ ગણધરરાજ; શ્રત કેવલી કેવલ, હો મુઝ મંગલ કાજ, લબ્ધિતપધારી, સતી સંત મહારાજ; નિર્મલ મન સુમરે. પાવે મગલરાજ–3: બ્રાહ્મી ચંદનાદિ, સોલે સતી સિરતાજ; શરણા મેં પાયા. ખુલે ભાગ્ય મુઝ આજ, જિન નામ પ્રસાદ, મંગલ મુઝે ભરપૂર; ચકેશ્વરી આદિ, કરતી મુઝ દુઃખ દૂર-૪ જિનધર્મ પ્રભાવ, યક્ષાદિ અનુકૂલ;. સમદષ્ટિ દેવ મુઝક કસ્તુ મંગલ મૂલ ન Page #203 -------------------------------------------------------------------------- ________________ ધનધાન્ય સંપદા મુઝ ઘર નિધી સાર; વિધ–વિધ સુખ દેખું, ભરા રહત ભંડાર–૫ ચિંતામણિ સમ યહ, પૂરે મંગલ આસ, રોગ શાક દલિદર, મિટે સભી મુઝ ત્રાસ, યહ કહપતરુપમ, મહિના અપરંપાર; મંગલ ફલ પ્રસ, વરતે મુઝ જયકાર-૬ ચહ કામધેનુવત, પારસસમ સુખકાર; મુઝે હૃદયકમલમેં, હુવા સુખ સંચાર, યહ ચન્દ્રકિરણ સમ ચિત્ત ચકોર સુહાય; દેખી દુશમન ખલ, પડતે સબ મુઝ પાય-૭ ઈસકે શુભ તેજે, નહીં કહીં મેં જાઉં, ઘર લક્ષ્મી લીલા, મન માને સુખ પાઉં, મંગલાષ્ટક જપતે વરતે મંગલ માલ; નાસગાંવ વસતે માને ધાસીલાલ-૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ = ૧૮૨ મહાવીર સ્વામીકા સ્તવન શ્રી મહાવીર સ્વામી કી સદી જય હો૨ પવિત્ર પાવન જિનેશ્વર કી સદા જય હે–૨ તુમ્હી હો દેવે દેવન કે, તુમ્હી તિહુ લેકમેં ઉત્તમ, તુમ્હી હો જ્ઞાન કે ધારી, સદા યે હૈ—૧ તુમ્હારે જ્ઞાન ખજાનકી, મહિમા બહુત ભારી હૈ; લુટાનેસે બઢે હર દમ, સદા જય હે—૨ તુમ્હારી ધ્યાન મુદ્રાસે, અલૌકિક શાંતિ ઝરતી હૈ, સિંહ ભી ગેટ પર સેતે, સદા યે હોં—૩. તુમ્હારી નામ મહિમા સે, જાગતી વીરતા ભારી; હટાતે કમ લશ્કર કો, સદા યે હૈ—૪ તુમ્હારા સંધ સદા યે હો, ધર્મ કી વિજ્ય હવે, જગતમેં વીરશાસનકી, સદા જય હે—પા Page #205 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૩ પાશ્વ પ્રભુકા સ્તવન મંગલ છાયાજી મહારે પાર્થ પ્રભુજી, મનમેં આયાજી -ટેક ફટિક સિંહાસન આપ વિરાજે, દેવદુન્દુભી બાજે', ' ઇંદ્રાણિયાં મિલ મંગલ ગાવે, યશ જિન ગાજેજી મં-૧ ચામર છત્ર પુષ્પકી વૃષ્ટિ, ભામડલ ચમકાવેજી; અશોક વૃક્ષ શીતલ છાયા તલ, ભવી સુખ પાવેજી મં-૨ સાગર ક્ષીરકા નીર મધુર અતિ, રસાયન અધિક સુહાવેજી; અમૃત સે અતિ મધુરી વાણી, પ્રભુ બરસાવેજી મ.-૩ નમ્ર દેવતા મુકુટ હરિતમણિ, કિરણ ચરણ જિન છાવેજી; અજિબછટા મગ તૃણ હિ સમઝ, જિનચરણ લુભાવેજી મ.-૪ સિંહનાદ કરે યદિ યોદ્ધા વૃદ, સુન હસ્તી ધબરાજી; સિંહાકારનર પીઠ લિખિત, હરતી રોગ મિટાવેજી મ. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તૈસે પ્રભુ કે નામ કો સુન મુજ, વિહ્મ સભી ભગાવેજી; રિદ્ધિસિદ્ધિ નવ નિધી સમ્પરા, મુઝ પર આવેજી મં.-૬ આપ નામ મેરે ઘર મેં મંગલ, બાહિર મંગલ વરતેજી; સદા કાલ મેરા સુખ મેં બીતે, વાંછિત કરતેજી મં.-૭ કામધેનુ મુઝે અમૃત પિલાતી, સુખ સિદ્ધિ પ્રગટાવેજી; ચિંતામણિ મુઝ હાથ ચઢા હૈ, ચિંતા જાવેજી મ.-૮ બાલસૂર્ય તમ અંકુર ક૯પતરૂ, સબ દારિદ્રય મિટ જાવેજી; વિસે આપકે નામ માત્ર સે, દુખ સબ ટલ જાવેજી મ.-૯ ૩% હી? શ્રી કામરાજ કલી”, જપ મેં સબ સુખ પાયાજી; પાર્શ્વનાથ જીનવરજી મરે, ચિત્ત સુહાયાજી મ.-૧૦ ઉગણીસે અષ્ટોત્તર સાલ મેં, તાસ ગાંવમેં આયાજી; થાસીલાલ મુનિ ગુડી પડિવા દિન, મંગલ પાયાજી મ.-૧૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ગૌતમ સ્વામીકા સ્તવન મંગલ વરતેજી વ્હારે ગૌતમ ગણધર. મન મેં બસતેજી–ટેક. ધનાશાલિભદ્ર કી ગદ્ધિ, ઔર અષ્ટ મહાસિદ્ધિજી; ગૌતમ નામસે પ્રગટે હારે, નવ વિધ નિધિજી. નં.-૧ લબ્ધિ કે ભંડાર જ્ઞાનકે, ગૌતમ હૈ આગારેજી; આપ નામ મહારે સબ સુખ વરતે, મંગલાચારે. મં.-૨ આપ નામ અતિ આનન્દકારી. ચિંતા દુખ ઝટ ભાજેજી; સુખ સંપત કા મંગલ બાજા, મૂઝ થર બાજે', મં.-૩ નામ કલ્પતરૂ હારે આંગન, દારિદ્રય ભગજાવેજી; . મન વાંછિત મ્હારે રિદ્ધિ સંપદા, ઘર મેં આવેજી, મં.-૪ અમૃત કુંભમેં પાયા ચિંતામણિ, દુ:ખ ગયા સબ ભાગીજી; અમૃત સમ મીઠે ગૌતમ તુમ, મનશા લાગી છે. મં.-૫ મન કમલ તુમ નામ હંસ હૈ, બૈઠા અતિ સુખ કારે જી; હર્ષિત પ્રાણ હુવે સબ મેરે, અપરંપારેજી. નં.-૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ કિસી બાત કી કમી ન મેરે, ગૌતમ ગણધર પાયાજી; તીનલેક કી લક્ષ્મી મુઝ ઘર, વાસ વસાયાજી. મં.-૭ સંવત ઉગણીસે સાલ સિતહત્તર, શહેર સતારે આયાજી, ઘાસીલાલ મુનિ સપ્તમી, શ્રાવણ ગુરૂ શુભ પાયાજી. મં.-૮ શાન્તિનાથજીકા સ્તવન શાતા વરતેજી શ્રી શાંતિ નામ સે, મમ મન હર્ષજી-શા. શાંતિ નામ હૈ ક૯પતરૂ સમ, મન વાંછિત ફલ પાવેજી; રોગ શાક દાલિદર ચિંતા, ઝટ મિટ જાવેજી. શા–૧ મેધ પાની સે જંબુ વૃક્ષ કા, સબ જેલ જો ગલ જાવેજી; વિસે આપકે નામ જપન સે, દુખ ટલ જવેજી. શા.-૨ મન કે લિયે જૈસે મેરૂ આદિક, દૂર કભી નહીં ભાસેજી; આપ નામ સે ગડદ્ધિ સંપદા, આવે પાસેજી શા.-૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સાગર ક્ષીર સમન્દર મીઠા, રસાયન અમૃત મીઠાજી; ઇનસે અધિકા મીંઠે શાંતિ જિન, નામ જ દીઠાજી. શા—૪ આપ નામ દિવાલી દસરો, સુખ સ’પત કે દાતાજી; આપ નામ ધનતેરશમ્હારે, ધરમે શાતાજી શા.-૫ શાંતિ નાથસે મ્હારે ધરમે અતિ આનન્દ જો છાવેજી; લક્ષ્મી દેવી મ્હારે ધર સે, દોડી આવેજી. શા-૬ આપ નામ ચિ ંતામણિ સબ પાવે, ચિંતા સબ ભગાવેજી; કામધેનુ મ્હારે આંગન ત્રે, સબ ભગાવેજી. ખા-૭ સમંત ઉગણીસેસાલ યિતર, ચિ’ચવડ ગાંવમે' આયાછ કાર્ત્તિક માસ ધનતેરસ દિનમેં, ધાસિલાલને ગાયાજી, શા−૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથ પ્રભુકા સ્તવન પારસ પ્રભુ તુમ નામ પારસ પાયા. મ્હારે ઘર મેં મંગલ છાયા.પા—૧ આપ બસે મેરે મનમાં પ્રભુજી, ચિંતા જાલ કે દૂર ભગાયા.પા–૨ પગ ૨ પાયા નિધાન પ્રભુ મેં, રસ કુંભિકા મન હુલાસાયા. પા—૩ ક્ષીર સમુદ્ર કા નીર પિયા જિમ, મૈ અમૃમ પી હર્ષાયા.પા—૪ નામ ચિંતામણિ કેહપતરૂ સમ, નિત નવ હૈત બધાયા. પા—૫ છું. હું શ્રી એ નામ મિલાકર, -જપ મૈ રિદ્ધિસિદ્ધિ ઘર પાયા. પા—૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ઘર મેં મંગલ બાહર મંગલ, ભરા રહત ભંડાર સવાયા. પા–૭ નામ મંત્ર સે ડાકણ સાકણ, ભાગે દુશમન પડે મુઝ પાયા. પા—૮ સિતહત્તર સાલ મુનિ બાસીલાલ, શહર સતારે આયા. પા—૯ શાંતિનાથ પ્રભુકા સ્તવન શાંતિ જિનેશ્વર શાતાકારી, મુઝ તન મન હિતધારી ટેકા શાંતિ નામ મુઝ તન મેં, અમૃત રસ સમ હૈ સુખકારી, તન કી વેદના ગઈ સબ મેરી, મુઝ તન હૈ અવિકારી, શાં. ૧ રોમ રોમ મેં હર્ષ ભરા મેરે, જો ચાહૂં ઘરદ્વારી, ફલા કહપતરૂ નિજ આંગન પ્રભુ, ખુલી મુઝ સુખ ગુલ ક્યારી. ૨૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯g આત્મ સ્થાન પ્રગટા મુઝ તન મેં, મિટી દશા અંધિયારી, ગગન ચંદ્રસંગ મિટાતા, નિજગત તમ જિમ ભારી. ૩ ૐ હ્રી ગેલેક્યવશ કુરુ કુરુ શાંતિ સુખકારી, ઈસ વિધ જાપ જપે જિનવર કા, કટિ વિશ્ન નિવારી. ૪ | ડાકિની સાકિની તરકર આદિ, ભાગત ભય પરપારી, પિશુન માન મર્દન મેરે પ્રભુજી, સેવક નવ નિધધારી. ૫ પ્રાત ઉઠી જીનવર કો જપતે, પાવે સુખ અતિ ભારી, ધારીલાલ ગુરૂવાર મેં, પારનેર કિયા ત્યારી. ૬ શાંતિનાથ ભગવાનકા સ્તવન -સંપત પાયાજી વ્હારે શાંતિ નામ સે, સબ સુખ છાયાજી; લક્ષ્મી પાયાછે. હારે શાંતિ નામ, નવ નિધુ ઘર આયાછે. ટેક આપ પધારે ગર્ભવાસ, તિહું લેક મેં બહુ સુખ છાયાજી, માતા મહેલ ચઢી નિએ નાથ, મરકી માર મિટાયાજી. ૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ શાંતિ કરી સબ શાંતિ નામ પ્રભુ, મહાવીરજીને ગાયાજી; અમૃત રસ પાને હૃદય કમલ મેં, આપ સુહાયા. સં. ૨ શાંતિ નામ ચિંતામણિ મુઝ ધર, વાંછિત સબ સુખ કરતેજી, લક્ષ્મી સે ભંડાર પ્રભુજી, મુઝ ઘર બરતેજી. સં. ૩ ગરૂડ પક્ષી સમ શાંતિ નામ, મૂઝ ઘર હૃદય મેં વસતેજી. ભુજંગ સમ દુખ રાગ ભાગને, મંગલ વરતેજી, સં. ૪ શાતિ નામ મેં પાયા તભી સે, ભૂઝ ઘર અમૃત વરસેજી; મંગલ બાજા મુઝ ઘર બાજે, મુઝ મન હરજી. નં. ૫ ચિંતામણિ પુનિ કામધેનુ મુઝ, આંગન દૂધ પિલાજી, મુઝ ઘર નવનિધ પારસ પ્રગટે. સંપત આવેછે. સં. ૬ હ્રી કૈલેય વશ કુરુ કુર, મુઝ ઘર મલા આવેજી, દિન દિન મુઝ પર સબ સુખ વરતે, દુશ્મન જવેજી સ. ૭ શાંતિ નામ સે જહાં જાતા મેં', કામ સિદ્ધ કર આતાજી, સુખ હી સુખ મૈ દેખું નિશદિન, શાતા પિાતાછે. સં. ૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ શાંતિ નામ કે જે નર ગાવે, રોગ શેક મિટ જાવેજી; રાજ લેક મેં મહિમા મંત્ર જપ, સુખ ઘર પાવેજી. સં. ૯ પાર્થ પ્રભુ કા મધુર નામ જે, સબ જન કે મન ભાવેજી; સદાકાલ દિવાલી મુઝ ઘર; સબ સુખ આવેજી સં. ૧૦સંવત ઉગણીસે સાલ અષ્ટોત્તર, ચારોલી સુખ પાયાજી; ઘાસિલાલ મુનિ દીવાલી દિન, મન હર્ષાયાછે. સં. ૧૧ અથ ગ્રહશાન્તિ ભાષાન્તર (છન્દ) ગુરૂદેવ નમી કહું, ગ્રહશાન્તિ સુખકાર, વિધિવત્ જપને સે, પાવે સમાધિસાર. / ૧ - જન્મસ્થાને રાશૌ, પીડે ચોંકી રાશ, એક ભક્ત જપાદિ, આરાધે તબ ખાસ. ! ૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ઠ્ઠી શ્રીઠું ઋષભાદિ વર્ધમાન જિનરાજ, શનિ આદિ વિન્ન કા, દૂર કરો મહારાજ. / ૩ // શનિ રાહુ કેતુ જબ, દુષ્ટ રસ્થાન મેં જવે, મુનિસુવ્રત નેમિ જપિ, બીજવણ સુખ પાવે. ( ૪ . વિમલનાથ મંગલ મેં, ગુરૂ મેં પારસનાથ, સુમતિજિન શકે, સામે ચંદ્ર પ્રભુ સાથ. / ૫ બુધ મેં જિન સુવિધિ, રવિમેં અરજિનરાજ, અવશેષ જિનેશ, રખે તનું મુજ સાજ. / ૬ ! ભાલે ભુજ વામે, દક્ષિણ નાભી સાથ, કર અષ્ટ દલ ચિત્તે, જપે બીજ જિનનાથ. | ૭ | ૩ હી શ્રી હું હું બીજ સાથ જિન નામ. ત્રિકાલ એકાન્ત, અષ્ટોત્તર શત કામ. | ૮ | રોગ શોક દાલિદર, કફ આદિક દુખ દૂર; આધિ વ્યાધિ ઉપાધિ, વિજ્ઞ હુવે ચકચૂર. ૯ છે ૧૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ડાકિની શાકિની, દુષ્ટ સર્પ ચહેરાગ જિન જાપસે નાશ, પાને વાંછિત ભેગ. આ ૧૦ | ચક્રેશ્વરી આદિ, દેતી મમ સુખ સાજ, કાલી મહાકાલી, સાનુકૂલ જિનરાજ. / ૧૧ ! ધનધાન્ય સંપદા, પાવે સૌખ્ય રસાલ, જિન ધ્યાન સે ગ્રહ સુખ, ગાવે ઘાસીલાલ. ૧૨ / નવગ્રહ જિનનામે, પૂરે વાંછિત આશ, અષ્ટોત્તર અહમદ, નગર કિયા પ્રકાશ. ! ૧૩ !! શ્રી મહાવીર સ્વામીકા રતવન સુખાકર શ્રી વીર ભગવાન છે ! સદા જિનકી મહિમા પ્રભાવાન હૈ ! ટેક | સબ કે સહાયક સભી નાથ હૈ | અબલો કે ત્રાતા જગનાથ હૈ ts Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ બિના પાની આત્મા રૂપી મીન હૈ । કૃપાર જિલા દે હુઈ બિના જ્ઞાન મસ્તાન હુઈ જાન દા જ્ઞાન મુઝેકા જગત્પ્રાણ મઝધારહે । કિરતી અ કરા પાર યહી અસ ટ્વીન હૈ ।। ૨ । હૈ । હૈ ।। ૩ ।। જગત્તાર હૈ ।। ૪ ।। OGIS પ્રભાતી સ્તવન સભી છેડ મન જિનવર ભજ લે, પ્રાત સમય સુખકારી રાટેક કામ તુઝે હૈ પ્રભુ ધ્યાન કા, ઔર કામ દે ટારી; ધીરજ ધર, મત ડર વિષયાં સે, ખડા રહે પ્રભુદ્વારી. । ૧ ।। કુમુદ્ર રૂપ તું વિકસિત હેાજા, જિનેન્દ્ર ચન્દ્ર હૈ ભારી; આત્મ સ્વરૂપ સુગંધી પ્રગટે, મહિમા અપરારી ॥ ૨ ॥ ક્રોધી ભુજંગ ચડેકાશીકભી, અતિ વિષમ વિષધારી; પ્રભુ સંગતિ સે સરપટ્ટ પાયા, હવા એકા ભવતારી. ।। ૩ ।। 159 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મિટિ પુષ્પ કી સંગતિ પાકર, હાય સુગંધી ધારી; યદ્યપિ દોષ તુ હૈ ધ્યાનબલ, હેજ વિગતવિકારી. . ૪ It જીવ સમુદ્ર બુદ્ધિ સીપ સમ, ભાવ સ્વાતિ હિતકારી; ધયાનવૃષ્ટિ નિજ મુક્તાફેલ, નિપજે અનંત અપારી. . પ !! ભ્રમર ધ્યાન સે કીટ કીપન, કરતા દૂર નિવારી; વસે ધ્યાન પ્રભુપદ પાકર, પહુચે મોક્ષ મઝારી છે ૬ દેવ હમારે શ્રી નવરજી, ગુણગણુ રત્ન ભંડારી; ઘાસીલાલ અબ શરણે આયા, ભવજલ સે દો તારી. . ૭ te A પ્રભાતી પુણ્ય ઉદય નર ભવ મેં જિનવર! શરણા તેરા પાયા હૈ; સેને મેં સુંગધી પ્રભુજી, આજ પ્રતક દરેસાયા હૈ ! ટેક છે પારસ ફરસે લેહા પલટે, કંચન રૂપ બન જેવે હૈ, નિર્મલ ભાવ જિન હૃદય ફરસે, કાયા. કંચન હો એવે છે. તે ૧ . Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પાની પૂર સર્પ બિલ આતે. ભુજંગ નિક્લ ભગાવે હૈ, ધ્યાન રૂપ જલે આત્મ સમાવે, કર્મ ભુજગ પલાયે હૈ. સારા સૂર્ય તેજ વહાં તિમિર ન રહતા, ચિતામણિ ચિત્તિત દેવે હું; જિનવર તેજ દુખ તિમિર હટાવે, સુખ સિદ્ધિ મુઝ આવે ઊંડા જિનવર શરણ ક૯પતરૂશીતલ, છાયા મુઝે મન આયા હૈ, આધિ વ્યાધિ ઉપાધિ મિટાકર, ઇચ્છિત ગુણનિધિ પાયા. હૈll૪ તુમો ચન્દ્ર ચકોર મેં પ્રભુજી, તુમ જલ, મચ્છ મુઝે કાયા હૈ લેહા ચુમ્બક લગન લગી મુઝ, મન તુમ ચરણે અયિા હૈ tપા જિસકે સીસ ચરણ પ્રભુ ! તીરે, વહી અમર પદ પાવે હૈ; ઋદ્ધિ સિદ્ધિ હે દાસી ઉસકી, જગ મેં નાથ કહા હૈ. દા તુમ ચરણ બિન કેઈનહીં તિરતા, ગ્રન્થ પન્થ યતિ ગાવે હૈ, નાવ વિના નર સિંધુ કિસવિધિ, તિરકે તટ પર જાવે છે. આછા પ્રથમ સ્થાન પુનિ મનન દૂસરે, તીજી લય લગાવે હૈ . રેચક પૂરક સહજવસ્થા, સિદ્ધિ જોગ જગાવે હૈ. પાટા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સંવત ઉગણીસે સાલ તિયાંસી, નયા શહર સુખ પાયા હૈ, ઘાસીલાલ દીવાલી દિન મેં, જિનપદ જોડ કે ગયા હૈ. tie રાગ પ્રભાતિ સ્તવન સબ સુખ વજી, જિન નામ, ચિંતામણી મુઝમનવસતેજી ટેકા કેટપવૃક્ષ કે તલે બેઠ જન, વાંછિત વસ્તુ પાવેજી; નામ કેહપતરૂ ફલા હે મુઝધર, સંપત આવેછે. ૧t નામ રૂપ નંદન વનમે મૈ, સબ હી આનન્દ પાઊંજી; સભી મનોરથ પૂરે કરકે દુઃખ મિટાજી !ારા જિહા દેહલી નામ રૂપ મણિ, દીપક જોત જગાવેજી; બાહર ભીતર દુ:ખ રૂપ, અંધકાર મિટાવેજી. સોલા નામ સમન્દર બુદ્ધિ સીપ હૈ. ભાવ સ્વાતિ કહલાવેજી; ધ્યાનવૃષ્ટિ સુખ મંગલ મતી’ બહુ નિપજાવેજી, રાજા નામ રૂપ અદભુત ફુલવાડી, ગુણ કે ફૂવ ફુલાવેજી; સ્વર્ગ મેક્ષ કે અતિ મીઠે ફલ, ચેતન પાવેજી. પાપા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ નામ મંત્ર જપતે મનમેં, કર્મરિપુ લગ જાવેજી; ડાકિન સાકિન ભૂત પિશાચિન, નહીં સતાવેજી. ૬ સુખ સમ્પત અરૂરિદ્ધિ સિદ્દી, નામસે મુઝ જસ ગાજેજી; સુખ હી સુખ કા મંગલ બાજા, મુઝેધર બાજે'. Ifહા પારસમણિ કે લેહા ફરસે, વણ રૂપ હો જાવેજી; વસે જિનવર નામ જપનસે, પ્રભુપદ પાવેજી. પાટા આપનામ સે આધિ વ્યાધિ, કોઈ દુ:ખ નહીં આવેજી; સુખ નિધાન મુઝ ઘરમેં પ્રગટા, મન હર્ષાવેજી. II સંવત્ ઉન્નાસી સાલ બિયાસી, બેલાપુરમે આયોજી.. ઘાસીલાલ મુનિ દીવાલી દિન, મંગલ પાયાજી. ૧૦થા Page #222 -------------------------------------------------------------------------- ________________ 200 શ્રી મહાવીર સંકટમોચન અષ્ટક e (મત્તગયદ છંદ ) ધર્મ સરૂપ વિલીન ભયે જગ, મેં અરૂ પાપ સરૂપ પસારો ! રાજય અખંડિત પાપનકે જબ, ધર્મહિદીન સુદેશ નિકારો છે જીવન જીવનિ કૌ જબ સંકટ, પૂર્ણ તબૈ તુમને પગધારો ! કે નહિ જાતન હૈ પ્રભુ વીર ! કિ સંકટમોચન નામ તુમ્હારા ૧ પાપવિનાશન દર્શન કે જબ, સેઠ સુદર્શન આય તુમ્હારો ! મારગ અર્જુન માલિ મિલી નિજ, દેહ વિષે ખલ ક્ષહિયારો ! મારન તત્પર માલિ ભયૌ તબ, ધ્યાન સુદર્શન ને તવ ધારે !! કો નહિં જાનત હૈ પ્રભુવીર ? કિ, સંકટમોચન નામ તુમ્હારો ૨ દુર્જન અજુ ન પાપ કિયે નર, નારિ હને બન કે હતિયારો ! મારક કો ભી દિયા તુમને શિવ, તારક હૈ પ્રભુ નામ તિહારો ! જન્મજરાદિક ચાર સતાવત, હૈ યહ સ કટ દૂર નિવારે ! કો નહિ જાનત હૈ પ્રભુ વીર ! કિ, સંકટમોચન નામ તુમ્હારે 3 Page #223 -------------------------------------------------------------------------- ________________ ભીષણ કૌશિક વાસ કરે અરૂ, ત્રાસ કરે વનજીવહિં ભારો , ધ્યાન ધરા ઉસકે બિલ ઉપર, ડંક દિયા તુમકો અતિ ખારો છે આપ દિયે ઉપદેશસુધા સબ, કૌશિક કો દુખસંકટ ટારા ! કો નહિ જાનત હૈ પ્રભુ વીર ! કિ સંકટમોચન નામ તુમ્હારી ૪ ગૌતમ ગર્વ નિમગ્ન હુએ પ્રભુ! જીતને આયહુ પાસ તુમ્હારો દેખત શાંત મનોહર સૂરત, ગર્વ ગયે સબ ભાગ બિચારી આપહિં કીન નિઃશંક ઉë,જિનશાસન ભાર *લિયો પ્રભુ સારા કો નહિં જાનત હૈ પ્રભુ વીર ! કિ, સંકટમોચન નામ તુમ્હારે ૫ પીર હર મુજ વીર ! કરી, ભવસાગર તીર૩ તરંડ હમારા હે જગનાથી જગતપતિ! પાવન! મારકિભીષણ માર નિવારો ! જા વિધ આપ યિૌ વશ મૈ પ્રભુ ! સહમ ઉપર તેજ પસારો ! કો નહિ જાનત હૈ પ્રભુ વીર ! કિ, સંકટમોચન નામ તુમ્હારે ૬ - ૧ ઇન્દ્રભૂતિ ગૌતમ. ૨. મુખ્ય ગુણધર ૫૬. ૩. હોડી છેટી જહાજ. ૪. કામવિકાર. Page #224 -------------------------------------------------------------------------- ________________ २०२ L સુ ખસે નિજ મંડલ મેં પર ફેલ રહેા જગ મેં ઉજિયારા ! આપહિં તાર દિયે બહુ લેકિન, નામહિં તારદિયે નહિ પારા કયા ખગરાજકે મંત્રનસે નહિં, શિઘ્ર વિલાત ભુજંગ વિકારો કૈા નહિ જાનત હૈ પ્રભુ વીર ! કિ, સંકટમાચન નામ તુમ્હારી છ તા ફિર કયાંકર હાય રહી અબ, દેર જબૈ મુઝ આય વારા । પારસ કંચન લેાહ કરે પર, આપહિ તે અપને સમધારો વમાન શ્રી વીરપ્રભુ ! તુમ, શરણાગતા કર્યાં નહિ તારા । કો નહિં જાનત હૈ પ્રભુ વીર ! કિ, સંકટમેાચન નામ તુમ્હારો ૮ જિનવર સ્તુતિ આનન્દ વરતેજી મ્હારે જિનવર જપતે તનમન હર્ષેજી ટેકા ચિંતામણી જબ આવે પલમે, જન્મકી ચિન્તા જાવેજી ! જિનવર જપતે એક હિ ક્ષણમેં વાંછિત પાવેજી ॥૧॥ જૈસે રત્નકે જતન કરનસે ચાહે સે મિલ જાવેજી । વૈસે જિનવર નામ રટનસે, શિવપદ્ય પાવેજી રા ૧. ગરૂડ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આપ દરસસે અ૯પ તિરે પિણ, નામસે પાર ન પાયેજી | બિના પરિશ્રમ આનન્દ મંગલ, મુઝ ઘર આયેજી latt સિદ્ધ અંજન મુઝ નિધિ પ્રગટે, અમૃત તન હલસાવેજી જિનવર જપતે મ્હારો મનડો, ભવ ભવમું સુખ પાવેજી જા મનમેરૂ જિન નામ નન્દન વન, ધ્યાન ક૯પતરૂ ગાવેજી | વર્ગ મોક્ષ કે મીઠે મીઠે, ફલ ભવિ પાવેજી પાપા ચન્દ્રકિરણ સે ચન્દ્રકાંત મણિ, નિર્મળ નીર ઝરાવેજી જિનવરનામે મુજઘર નવ નવ, આનન્દ આવેજી ૬ ભવભય જન નાથ નિર જન, ભવિમન જન જાનેજી હિતકારી સુખકારી મુજકો, ગુણનિધિ ખાને કી પ્રભુ નામકી અમર જડી લે, નહીં કહી મેં જાઉંછ. સુખ સંપત અરૂ લીલા લછમી, મંગલ પાઉંજી ૮ ક્ષીરસાગરકી મધુર ઝરણુ સે, ભૂમિ સરસ શોભાવેજી રિદ્ભસિદ્ધ મુઝ ધરમે સુખકર, સમ્પત સબ પ્રગટાવેજી પાકો Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મિટા ગાંવ મેં મોટી તપયા, મેટા ઉપકાર કરાયાજી ! ફિર મોટા ચમત્કાર ભરૂ, તપસીરાજ દિખાયાજી ૧૦૧ સંવત ઉગણીસે સાલ નભ્યાસી. મટે ગાંવ મેં આયાજી ! “ ધાસીલાલ ” મુનિ દિવાલી દિન, મંગલ પાયાજી ૧૧ ઈતિા જીનવર સ્તવન જિનવર જિનવર જિનવર જિનવર, જિનવર ધ્યાન લગાવે મન મેરા અતિ આનન્દ પાવે, અમૃત રસ બરસાવે ટેકા કાટિ વરસકા તિમિર ગુફામે. પ્રકાશ પરત હો જાવે ! કાટિ જન્મકા પાપ પલક મેં, નામ જિનેશ મિટા ૧ાા જિન નામકા માનસરોવર, મહિમા જસજલ ગાવે છે નિર્મલતા મલ કર્મ હટાકે, ઉજજવલ દશા બનાવે ! રા. શાન્તિ શીતલતા ઈસ જલકી હૈ, તન મન તાપ હટાવે -જગ કલ્યાણ મધુરતા ઈસમેં, ભવી અનુભવ મેં લાવે માલા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગુણ ગાન રૂપી ગહરાઈ, ભાવના કેમલ ખિલાવે. પ્રભુ કૃપાકા મીઠા મકરન્દ, મન ભૌરાજી પાવે ઝા પ્રેમ પવનકા લગે ઝંકારા, સુખ સુગન્ધ ફેલાવે છે નવ નવ હર્ષ વધાઈ મેરા, અંતઃકરણ ઉલસાવે પાર પ્રમાદ રૂપી ફુલ–વારીયાં, ચારો તરફ શોભાવે છે ઈસમેં સૈર કરે મેરા મન, સ્વર્ગ મોક્ષ ફલ પાવે ૬ાા પ્રભાત રૂપી સ્વાતિ મનોહર, પ્રેમ મેહ વરસાવે ! ધ્યાન સીપ કલ્યાણ માતી, નિજ લાભ આત્મા પાવે !ાકા કાલા ગોરા એરૂ નેરૂ, સુમરત વિષ ઉતરાવે , ચૌવીસી ફિર ગણધર વચને, દેહ કંચન હો જાવે ઘટા મન મેં મેદ મુઝ તન મેં શાતા, વચન સિદ્ધિ મુઝ પાવે . ચમત્કાર ઈસ રચના બીચ, કઈ જ્ઞાની મર્મ બતાવે પાલા ‘મચીદ’ ગઢ ઉષ્ણીસેનેઉ, “ધાસીલાલ” મુનિ આવે ઉચે પર્વત ‘રાના ચેરે', ઉમ્બર તલે બનાવે જિનવાણા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જીન સ્તવન સબ સુખ આવેજી મહાને જિનવર જપતે હર્ષ વધાવેજી પાટેકા મેઘ બરસતે વનસ્પતીમેં, નવ નવ જીવન છાવેજી - પ્રભુ નામ રોમ રોમ, મેરા હુકસાવેજી, સબ૦ ૧૫ શરદ સમય પાતે જિમ જલકાં, નિર્મલપન શોભાવેજી શુદ્ધ દશાક પાવે આત્મા, જિનવર ધ્યાવેજી, સબ૦ મારા ‘ધ્યાન સરોવર નામ અમૃતલ, લયકે કમલ ખિલાવેજી ! ભાવના પવન સરૂપ સાંધી, મુજ મન ભાવેજી, સબ૦ |૩ાા પંખી પંખ આધાર ગગન ઉડ, ઈષ્ટ સ્થાનમેં જાવેજી ! | જિનવર કે આધાર અમરપદ, ભવિજન પાવેજી, સબ૦ ૪ રિદ્ધિ સિદ્ધિ કે દાતા જિનવર, નામ હૃદય મેં લાવેછા સબ મંગલકી ખાન સભી સુખ, મુજ પર આવેજી, પાં જેસે આંખેં પ્રકાશ પાકર, નિજ શક્તિ પ્રગટાવેજી અસે મન નિજ યાન લગા, નિજ જોત જગાવેજી, ૬ાા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૭, પારસમણિકે મિલતે ધાતુ, કંચનપદ દરસાવેજી ? જિનવર પ્રણમી જિનવર હેકર, મેક્ષ સિધાવેજી, સબ૦ માછી ‘વનાવલ” પ્રાન્તકે દેવી દેવતા, તપસે વશમેં આયેછા. હિંસા બંધકર તપરિવરાજકો. સીસ મુકાયેજી, સબ૦ મટા ઉગણીસે નેઉ સેમલ ચોમાસે, ઘણા ઉપકાર કરાયા ‘ધાસીલાલ મુનિ દિવાલી દિન, મંગલ પાયાજી, સબક ાલા શાન્તિજિન-સ્તવન શાંતિ જિનજી કી જાઉં બલિહારી, મ્હારો હૃદય હર્ષે ભારી. નિ - ટેક !!! શીતલ ચંદન ચંદ્ર કહાવે, અધિક અમૃત જગત સુહાવે ! શાન્તિ પરમ શીતલ જ્યકારી;–શાન્તિ છે ૧ / સર્વાથ સિદ્ધ સે ગર્ભ પધારે, વરતે ઘર ઘર મંગલાચારે ! મારમરકી મિટાદી સારી;–શાન્તિ ! ૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ २०८ મન્યેા પાણી ભી જહર ઉતારે, તા ફિર શાન્તિ કમ નહીં તારે નરનારી,—શાન્તિ॰ ॥ ૩ ॥ ઐસે જાન જા શાન્તિ નામ આનન્દ લહર આવે, મ્હારો રામ રામ હર્ષાવે; મ્હારે શિવ સુખ ખુલે ગુલ કયારી;—શાન્તિ॰ ॥૪॥ ચિતામણી કામધેનુ મહાન, મેરે પત્ર પણ મટે નિધાન; મ્હારે શાન્તિ જિણુન્દ સહાયકારી.-શાન્તિ॰ ાપા એકાણુ સાલ એકાણુ તપ ઠાયા, સુંદરલાલમુનિ તપસી રાયા; તપવશ ભરૂજી હિસા નિવારી.-શાન્તિ શા સુની ધાસીલાલ· શુભ પાયા, ઢીવાલી દિન જોડ સુનાયા; કુચેરા હુઆ ધર્મ સે જારી,-શાન્તિ॰ રાણા ઈતિ. 4845 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ - શ્રી મહાવીર સ્તવન (તર્જ_છોટી મોટી સઇયાં રે) ચૌવિશમાં જિનજીરે, લાગે છે. આવ સુહાવના ટેકા દશમા વસે તુમ ચવે જિનજી, હા તુમ ચવે જિનજી; તાત સિદ્ધારથરે, ત્રિસલા કે, કુંખ મેં આવના. ૧ ચોસઠ ઈન્દ્ર મિલ ચલકર આયે, હાં ચલકર આવે; હર્ષ ભરે સબરે, ઉત્સવ જન્મ રચાવના. કેરા મેરૂ હિલા મહાવીર કહલા, હાં વીર કહલાચો; વધે સુખ સંપતિરે, વર્ધમાન નામ ધરાવના. આવા સંજમ લિયે રાજ રમણી કો ત્યાગી, હાં રમણી કે ત્યાગી; કરી તપસ્યા રે, શિવરમણી, આપ લુભાવના. જા ભવી કે પ્રતિબંધ કર, હાં પ્રતિબંધ કરું પાવાપુરી બિચો, ચૌમાસે છેલે આવના. આપા ૧૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ કાર્તિક માસ દિવાલી પ્રભુજી, હાં દિવાલી પ્રભુજી; વરતે જ્યજય રે, શિવપુરમેં આપ સિધાવના. ta૬ જિનવર યાન મુઝે સિદ્ધિ જગાવે, હાં સિદ્ધિ જગાવે; રોમ રોમ મેરે, સબ સુખ, હર્ષ ભરાવના. !Iછી ઉગણીસે બાણુ મેં ‘ધાસીલાલ મુનિ,” હાં ધાસીલાલ મુનિ; ક્યિા કરાંચી ચૌમાસ, દિવાલી દિન મેં ગાવના. Iટા જિનસ્તુતિ શાતા પાવે રે હારો મનડો, જિનવર ધ્યાન લગાવે રે; સબ સુખ આવે રે જો ઉઠ, પ્રભાતે જિનવર ધ્યાવે રે. મોટેકા જિન નામ કા માનસરોવર, મન હંસા હુલાવે રે; જ્ઞાન સરૂપી માતી યુગ, શિવ મહેલ સિધાવે રે ૧ા શાહ પ્રભાત ઉઠી યાન નન્દન વન, મનડા રમવા જાવે રે ! સુખ સમ્પત અરૂ લીલા લક્ષ્મી, મુઝ પર આવે રે રા શાત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ રા૧ જીનવર લય કી અમૃત ધારા, મુઝ મન મેં પ્રગટાવે રે વધે હમારી તેજ સવાયા, જશ ફેંલાવે રે #ડા શાહ જાગ જાગ મન પુણ્ય દિન ઊગ, અવસર આછો આયા રે ! જગમગ જોત જગી મુઝે તન મેં મન હર્ષાય રે !ાઝા શાહ કેહપતરૂ કી છાયા બડે, મિલે જે જે મન ચાહવે રે ! નવરજી કી શીતલ છાયા, શિવે પ્રગટાવે રે પા શા ચન્દન શીતલ તિસું શીતલ, ચન્દ્ર જગત ટહુલાવે રે ! સબસે શીતલ નામ જિલુન્દ કો, ઘણે સુહાવે રે તા ૬ શાક પર્વત ઝરણાં બધે બગીચા, હરાભરા હો જાવે રે ? પ્રભુ કૃપા કી અમૃત ઝરણા, સુખ લહરાવે છે. મુકો. શા. દુ:ખ દાલિદર તાવતેજરે, મનકી(ધરકી) ચિન્તા જાવે રે , ઋદ્ધિસિદ્ધિ મન વાંછિત સમ્પત, મુઝ ઘર લાવે રે tiા શા. જિનવર ધ્યાને જો ધારૂં મેં, કામ સિદ્ધિ હે જોવે રે દિન દિન મેરી વધે સમ્પરા, હિચે ઉભાવે રે !ા શાક Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાન્તિ-મન્સ ઇસ પદ મેં હારે, શાન્તિ શાન્તિ વરતાવે રે ! સદા કાલ મુઝે સુખ હી સુખ, જિનવર દર્શાવે રે ૧ળા શા ધર્મ સુના ભૂપાલસિંહ નૃપ, ધર્મ કો ખૂબ દિપાયા રે . ચેત ભાદવે સારા દેશ, અમર પડાહ બજાયા રે ૧૧ાા શાત્ર ફુલી સુખ કી ગુલક્યારી, હારે, હૃદય હર્ષ ન મા રે ! મેહતાજી (દીવાનજી) કે અક્ષયભવનમેં જોડ બનાવેરે ૧રા શાહ ઉગણીસે પ્રસ્થાણુ ઉદયપુર, “ધાસીલાલ મુનિ ગાવે રે ! અદ્દભુત હુઆ ઉપકાર દિવાલી, ભાગ્ય જગાવે રે I૧૩ાા શાક પ્રભાતી સ્તવન ઉડે ઉડે મન જાગે જાગે, અવસર આછો આવે રે ? જગમગ જોત જગી અપને ઘર, (કેસૌ) અદ્દભુત આનન્દ છાય રે કયા મેરૂ જિન નન્દન વન, ગુણ સુરતરૂ કી છાયા રે. સિદ્ધ સુખો કી અનન્ત લહેર જહાં, મોક્ષપુરી સિધાયારાના * ચૈત્ર સુદ ૧૨ ભાદરવા સુદિ ૧ - Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આત્મસરૂપી માન સરેાવર, ગુણ–કમલ વિકસાયા હૈ । ચેતન હંસા કરે ક્લિાલા. રામ રામ ફુલસાયા હૈ રા મીઠેપન મેં મિસરી મીઠી, તિણ શું અમૃત સુહાયા । મિસરી અમ્રુત દાનોં સે ભી, નામ જિન્દ સવાયા રે॥૩॥ શુભ ઘડી શુભ વેલા શુભ પલ, જિન શુભ ધ્યાન લગાયા રે । શુભ ભાવના શુભ શ્રેણી ચઢ, શુભ કેવલપદ પાયા રે ૫૪ લાખ આનન્દ મેરે નરભવ ઉત્તમ, ક્રોડ આનન્દ જિનરાયારે અનન્ત આનન્દ મેરે જિન સરૂપ લખ, તનમન મુઝે હર્ષાયારે પા લાખ મગલ મેરે જિન લક્ષ કરકે કોડ મંગલ જિન ધ્યાયા રે અનન્ત મ’ગલ મેરે રામ રામમે, નિગુણ સુખ પ્રકટાયારે ॥૬॥ અક્ષયસરૂપી મેરી આત્મા, અક્ષય ધર્મ મન ભાયા હૈ। અક્ષય સુખ ‘ધાસીલાલ' ઉદયપુર, અક્ષય ભવનમે ગાયારે ।! Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિન સ્તુતિ જય જિન ધ્યાને રે મન વિજય, સંપદા મુઝધર લાવે રે ટેરા. જય જય જિનવર સુરવર આકર, રચના ખૂબ રચાવે રે ! ત્રિગડા કી હૈ શોભા જગમગ, જોત જગાવે રે જય૦ રફટિક સિંહાસન જય જિન શોભે, અદ્ભુત છટા દિખાવેરી ઉદયાચલ પર ચન્દ સુરજ સમ, જીન દરસાવે રે જિય૦ /રા ખીર ખાંડ સમ મીઠી વાણી, જિનવરજી બરસાવે રે ! સુરનર મુનિવર જય જય જિનવર, કહે હર્ષાવે રે !ાજય પાવાદ વિજય નામ હૈ જિનવરજીકા, મન કા વિજય કરાવે રે ! કેવલજ્ઞાન કી વિજય લક્ષ્મી, મુઝકો પાવે રે જ્ય. ૪ વિજ્ય ધ્યાન હૈ જિનવરજીકા, વિજય ભાવના ભાવે રે ! વિજય શ્રેણી ચઢ અનન્ત જ્ઞાન લે, મેક્ષ સિધાવે રે Il૦ પાસે પ્રભાત ઉઠી વિજય વિજયશ્રી, જિનવર જિનવર ગાવે રે ! જય વિજ્યકા મંગલ બાજા, મુઝે સુનાવે રે ! જ્ય૦ ૬ નાભિકમલમે વિજય નાદ ભર, હૃદય કમલ વિકસાવે રે ! આજ્ઞાચક્રમે પહુચે સુખકી, લહરેં આવે રે !ાજય પાછ!! Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ધર્મ સુના હૈ વિજયસિંહ નૃપ, અહિંસા વિજ્ય કરાયારા સરોવર રાજ હિંસા બન્દ, અમર પડતું બજાયારે જ્યાદા જિન ચન્દ્રકો મનમે ધરત, ચિત્તચન્દ્ર ફુલસાવે રે હર્ષચન્દ્રજી કે નેહરે મેં, જેડ બનાવે રે // જય પાટા વિજયા દશમી વિમુક્ત, મુનિ ‘ઘાસીલાલ’ જય પાયારે ! છનું ચૌમાસે દેવગઢ જય, વિજય મનાયા રે જયેશા૧ના ( તજ :–ઉઠે ઉઠે મન જાગો જાગો અવસર૦ ) શ્રી શ્રી શાન્તિ શાન્તિ શાન્તિ, શાન્તિ જિન મન ધ્યાને રે ! શાન્તિ શાન્તિ વરતે મેરે, રામ રામ હર્ષાવે રે ટેર ા શાન્તિ યાન કી સુન્દર બદલી, શાંતિ જલ વરસાવે રે ફુલી સુખ કી ગુલજ્યારી હારે, મન ભમરે લેભાવે રે ૧ાા ચિન્તામણિ ફિર કામધેનું સમ, ક૯પતરૂ જિન ગાવે રે આનન્દકેન્દ્ર શાંતિ જિનવરજી, સુખ શાન્તિ દરસાવે રે રા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ક્ષીર સાગરકી મીઠી ઝરના, ફુલવારિયા લહેરાવે રે ! શાંતિ નામ અમૃત ઝરણા સે, ગુણ કાનન વિકસાવે રે શાંતિ ભજન કે નન્દનવન મેં, મુઝ મન કેવલ પાવે રે , આત્મસુખકી લહરેં પ્રગટે, મુઝ કે અમર બનાવે રે તાઝા સૂરજ કિરણાં લગે મણિ પર, અધિક અધિક ચમકાવે રે ! શાંતિ જિષ્ણુદ કી કિરણા મેરે, જગમગ જોત જગાવે રે પા શાંતિ ક૯પતરૂ શીતલ છાયા, મુઝ હિવડા હુલાવે રે ! ઠંડી લહેર આનંદ કી લેકર, મોક્ષપુરી સિધાવે રે ! રનપુરી કે ‘સજજનસિંહ નૃપ, દયાધમ દિપાયા રે ! ધાસીલાલ’ સત્તાણુ દીવાલી, શાંતિજિનંદ મનાયારે | (તજ-પ્રભાતી) ઉઠો ઉઠો ચેતન રાજા, અવસર આછો આયા રે ! જગમગ જોત જગી અપને ઘર, કૈસે આનંદ છાયો રે ટેરા જગમગ જાતજગી અપને ઘર, અદ્દભુત આનંદ છાયા રે સાટેરા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ હ જિન નામ કે કલ્પવૃક્ષ કી, શીતલ છાંય જન્મ જન્મકી શાંતિ મિલી મુઝ, તન મન ધર્મ ધ્યાન સે નિલ કાયા, શુકલ ધ્યાન શુભ જે પાયે કેવલ પાકર, અનંત શાન્તિ અગાધ સુખાં કી લહેરે પ્રગટે, સુરનર દર્શન દેવદુન્દુભી જય સુર બેલે, સુરાંગના જશ ગાવેજી રે રા ધ્યાવે રે । વરસાવે રે ારા આવે રે । શરદચન્દ્રસમ નિર્મલ ચેતન, અંતર જોત જગાવે રે । ઋદ્ધિસિદ્ધિ મનવાંછિત મેરે, સુખ મે' સુખ પ્રગટાવે ? રાજા જિન નામ મેં શાંતિ ભરી મેરૈ, શાંતિ શાંતિ વરતાવે રે । વિકસાવે રે ાપા પાવે રે । લહેરે સુખ સમ્મત કી પુષ્પવાટિકા, આંગન મે ધ્યાન ક્ષીરસમુદ્ર બીચ મન. આનંદ નિત્ય નવી હર્ષ વધાઈ મેરે, ચેતન મેક્ષ અનેક ‘ભૂપ’ અઠ્ઠાણું ચૌમાસે, અમર પડ ધાસીલાલ' પંચમહાલ લીમડી ઢીવાલી હર્ષાવે રે ।।છા સિધાવે રે ॥૬॥ બજાવે રે । સુહાવે રે ! ભરાવે રે ૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ( ત–રૂષભ કર્ન્ડયા લાલા આંઘના મે ) શાંતિ ઋિણ શાંતિનાથ, શાતાકારી મ્હારે । તન મન મુઝે કાર ॥ ટેર શાંતિ હુઈ પધારે । સારે. ॥૧॥ હર્ષાય, વરતે જય જય તિહુ” લેાક, જિનવર આપ સુરનર વિશ્વસેન અચલા કે બહુ પ્યારે । ભારે સિધારે. ॥૩॥ કિન્નર દેવ દેવી, હર્ષે નૃપ માત ઈન્દ્ર ઇન્દ્રાણી આયે ચાલ, ઉચ્છવ કરતે દ્વારે, રા રાજરમણુ રિદ્ધ ત્યાગ લીને સજમ અમૃતસમ જિનવર નામ, રખકર મેક્ષ શાંતિ શાંતિ જિનવર નામ, જપતે શાંતિ શાંતિ વરતાય, મુઝ ધર રિદ્ધસિદ્ધ નવનિધિ હાય, જિનવર આનંદકારી શાંતિ નામ, મુજ મન મેદ ઉદયાપુર ભૂપ ભૂપાલ કીને બહુ અમર પડહા સારે દેશ, અમયે સાથ જો નર નારે ! મોંગલાચારે ।।૪।। હિરદે ધારે । અપારે. પા ઉપકાર । બજારે. ॥૬॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ અઢાણ (કાઠારી ) કાલાલજી કે ભવન મઝારે. શ્રી શ્રી રંગનિક જ, ધાસીલાલ સુધારે. સાહી e શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાર્થના શ્રી શાંતિ નિણંદ મન યા હૈ, હારે શાંતિ શાંતિ વરતાવહૈ. સુખકી ગુલક્યારી ફુલાવે હૈ, મ્હારે રોમરોમ હરષાવે હૈ ટેરા જબ ગર્ભમૅથે જગ સુખ પાયા, કિર જન્મે જનમન હલસાયા ! હુવા તીન ભુવનમેં મન ચાહ્યા, સુરનર મહોચ્છવા આવેë ti૧ા તુમ કરુણા કે સાગર હૈ, તુમ ગુણ રત્ન કે અગર હો ! ભવિ હૃદય કમલ કે સુધાકર હૈ, જિન વચન સુધા વરસાવે હૈ !ારા વિન સભી મિટ જાતે હૈ, જો શાંન્તિ શાંન્તિ ગુણ ગાતે હૈ, સબ પાપ કર્મ હટ જાતે હૈ, વિષભી અમૃત હાજા ફા મેં શાંન્તિ જાપ જપતા હૈ, સબ કામ સિદ્ધ કર આતા હૈ ? મન વાંછિત સુખ મેં પાતો હું આનન્દકી લહર જગાવે હૈ તાજા ષટચક્ર મેં યાન લગાતા હૈ, જો આજ્ઞાચક્ર પહુંચાતા હૈ વહુ આત્મ સિદ્ધિ પ્રગટાતા હૈ, કેવલ લે મેક્ષ સિધાવે હૈ ાપા Page #242 -------------------------------------------------------------------------- ________________ २२० મેવાડનાથને હુકમ દિયા, (ભૂપાલ ભૂપને હુકમ દિયા ) સબ રાજ મેં પાલે જીવ દયા ! ફિર અન્ય ભુપે ને લાભ લિયા, દેવીદેવભી અમર કરાવે હૈ તદ્દા 'ઉન્નીસે નનાણુ દીવાલી ભલી, બગડુન્દસંધકી આશ ફલી ! જીવદયા ચૌમાસે ખૂબ પલી, મુનિ ‘ધાડીલાલ’ સુખ પાવે હૈ તર્જ :-કમલીવાલે કી શ્રી શાન્તિચદ્ર મન ભાવે હૈ, મ્હારે જગમગ જોત જગાવે હૈ આનન્દકી લહેરે આવે હૈ, હારે નવનવ હર્ષ વધાવે હૈ ટેકા જય ચન્દ્રસે અમૃત ઝરતા હૈ, સબ જગમેં આનંદ ભરતા હૈ ત્યાં શાન્તિનામ સુખ કરતા હૈ, મારી આશા સફલ કરાવે હૈ ૧ જો શાન્તિ યાન મન ધરતા હૈ, વહ ભવસાગર સે તિરતા હૈ ફિર શિવ રમણી કે વરતા હૈ શુભ જોત મેં જોત સમાવે હૈ ૨ શાન્તિ બાગ લહેરાતા હૈ, મુકે અજબ બહાર દિખલાતા હૈ ! આનન્દ કે ફૂલ ફુલાતા હૈ, સુખ સુન્દર ફલ દરસાવે હૈ, Page #243 -------------------------------------------------------------------------- ________________ રર૧ તુમ રિદ્ધિ સિદ્ધિ કે દાતા હો, તુમ ઘટઘટ કે જિન જ્ઞાતા હો ! તુણ સકલ જીવ કે ત્રાતા હૈ, તુમ શરણ જીવ સુખ પાવે હૈ ૪ શ્રી શાન્તિ ભજનકી ધુન લગી, મેરી ભાગ્યદશા જિનવર જાગી . મેં તીન ભુવન મેં બડભાગી, મહારે સુખમેં સુખ પ્રગટાવે હૈ ૫. મહારાણાજી ને હુકમ દિયા, મહા દશમી પાલે જીવ દયા ! ફિર બંદી મુક્ત ઔર અમર કિયા, સુન સબ- જનમન હર્ષાવે હૈ ? “ગોપાલ ભવન” મેં ગુણ ગાયે, ગલુન્ડિકે ભવન મેં ગુણ ગાયે | નન્યાણું ઉદયપુર ચલ આવે જીવદયા કે ડંકે બજવાયે, મુનિ બાસીલાલ જિન ધ્યાવે હૈ ૭ તજ :—હાસું મુડે બેલ શાન્તિ શાન્તિ બોલ, બોલ બોલ મન [ હારે ], શાંતિ શાંતિ કી લહરાં આવે રે ટેક / આપ પધારે ગર્ભવાસ તિહુ, લેક પ્રકાશ ફેલાયા રે . . મરકીમાર નિવાર શાન્તિ કા, રાજ જમાયા રે ૧ાા Page #244 -------------------------------------------------------------------------- ________________ ર૨૨ જન્મ હુઆ સબ દેશ મેં શાન્તિ, ઘર ઘર હર્ષ બધાવે રે સખિયાં મિલકર મંગલ ગાવે, સબ મન ભાવે રે શારા શાન્તિ નામ જપતે હી હારે, મન માને સુખ આવે રે ! સદા છત કા ડેકા બાજે, મુજ આશ પુરાવે રે લાલા શાન્તિ યાન મ્હારે જય જય વરતે, અક્ષય સુખ પ્રગટાવે રે કેવલજ્ઞાન કી જયોતિ સંગલે, શિવપુર પાવે રે સાજા શાન્તિ નામ કે સુમરણ સે મુજ, રોમ—રોમ હર્ષાવે રે બીજકેલા જયાં શાન્તિ જિન્દ મુજ, ભાગ્ય જગાવે રે !ાપા સંવત બીસ સે બીશ બિસવા, દયા ધમ જય પાયા રે જશવન્તગઢ [તરાવલી ગોગુન્દરાજ, ઉપકાર કરાયા રે ૬ાા હિંસા બન્ધ-દશહરે-ઝાબુઆ, દિલીપસિંહ મહારાયા રે વિજ્યા દશમી દેવી દેવ, “ધારીલાલ' સુનાયા રે દાણા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ - શાંતિનાથકી પ્રાર્થના શાન્તિ શાન્તિ વરતાવે, મુઝ મન ધ્યાવે હે જિનવરજી તીન લેક સુખ પાવે, શાન્તિ મન લાવે હૈ જિનવરજી | હર્ષે સુરનર મુનિવરજી, વરતે હૈ મંગલ ધરે ધરજી ! ટેક ! ચૌસઠ ઈન્દ્ર પધારિયા, ઇન્દ્રાણ્યાં પરિવાર જગમગ જોતિ જગમગે, વિશ્વસેન દરબાર ! છપન કુમારી મિલકર મંગલ ગાવે હે જિનવરજી 11 શા તારક વિરદ હે આપકે, તારે જીવ અનેક અબ તારે જિનવર મુઝે રખા હમારી ટેક ! શિવપુર નગર દિખાવો, વિરદનિભાવે હો જિનવરજી દારા શાહ આશ ફલી હૈ માહરી, મેરે સુખ ભરપૂર છે રોગ શગ મેરે મિટે, ચિન્તા ચકનાચૂર છે સુખ નન્દન પ્રગટાવે, મુઝે મન ભાવે હો જિનેવરજી મારા શાહ જશવન્તગઢ (તલાવલીગઢ) દેય સહસ્ત્ર મેં દિયા ચૌમાસા થાય ‘ધાસીલાલ' નીહાલ હૈ, દીવાલી જિન થાય !! -જીવદયા કા ડંકા, મુલક બજાવે, હે જિનવરજી પાકો શા Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૪ [ ૩૪ શાન્તિ પ્રાર્થના મેં બોલને કી સ્તુતિ ] દેશ નગર સમાજ કી શાંતિ કરો, ફેંદ્ર શાંતિ કા સબકે દિલ ભાવ ભરો. ! ટેક ! નહિં શાંતિ શાંતિ કહને સે હૈ, પર સચ્ચે હૃદય સે શાંતિ કરે. ૧ શાંતિ સમ કેઇ તપ જપ આર નહીં, શાંતિ સબકે હી શાંતિ દે શાંતિ ઘરે. રા શાંતિ સે પ્રેમ હોય સુબુદ્ધિ બઢે, શાંતિ અમૃત રગ-રગ સબકે ભરો. આવા શાંતિ કીતિ કરે બદનામી ટરે, શાંતિમય સુખ જીવન બના કે તરો. શાંતિ દ્વેષ મિટા આનંદિત કરે, શાંતિ સે સબ સંકટ દૂર હેરો. પા! શાંતિ ધારણ કરલે ઍ મિત્રો સભી. શાંતિ નિર્મલ કરે, ધીરજ ધાર ધરો. . ૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫, (તજ:–બિચ્છુડા કી), અજિબ શાંતિ વરતા, શાંતિ ઊરલાવે હૈ જિનવરછા નવ નવ હર્ષ વધાઇ હારે, આવે હો જિનવરજી વિશ્વસેન કહે હમ ધરજી, જન્મ હૈ સલવે જિનવરજી ટેક શાંતિ હઈ સબ દેશ મેં ઘર ઘર મંગલાચાર, ઘર ઘર હર્ષ વધાવના, ઘર ઘર આનદતાર છે તીન ભવનમેં શ તિ શાન્તિ, ફેલાવે હે જિનવરજી | ૧ | સુરપતિ સબ પરિવાર લે, આયે સજ સિણગાર ! મંગલ મહોચ્છવ હો રહા, બાજો કે ઝણકાર છે જગમગ જગમગ, જગમગ જોત જગાવે હૈ જિનવરજી | ૨ | સુર નર નારી બાબતે, શાન્તિ કરી સંસાર અચલ શાન્તિ દીજો હમેં, વિનતી વારંવાર ! શાન્તિ શાન્તિ સબ મિલકર, મુખમુખ ગાવે હા જિનવરજી જાડા કાટિ સૂરજ સમ તેજ હે, શીતલ ચંદ્ર સમાના માત પિતા નિરખી કહે, પુત્ર ઘણા ગુણવાન ના ૧૫. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચાં તીન ભુવન કે નાથ દરસ દિખલાવે હે જિનવરજી મા ૪ !! શાન્તિ શાન્તિ વરતે સદા, વિષ અમૃત બન જાય. ! સર્વ વિદ્ધ દરા ટલે લમી ઘર મેં આય. // શાન્તિ શાન્તિ કી લહરેં મુજ મન ભાવે હૈ જિનવરજી. પા રાણાજી કી બીનતી, ગઢ સે હુઆ વિહાર ! ઉદિયાપુર એર આહડ મેં ઘણા હુ ઉપકાર; // ‘ધાસીલાલ” દાય સહસ્ત્ર શાન્તિ જિન દયા હૈ જિનવરજી.૬ તજ :-ક્રિશ્ન કનૈયાલાલ શાન્તિ જીણુંદ જપતે જાપ લીલાલહેર કરાવે. મુઝઘર મંગલાચાર હારે મન હરષાવે ટેક | ઉઠી પ્રભાતે જિનવર દેવ જપતે જો મન ભાવે, - જપતે હી આનંદ હોય જ અમૃત રસ પાવે. ( ૧ / માન સરોવર અનવર નામ જીન ગુણ કમલ ફુલાવે, અક્ષય સુખકી મહેક મુઝ મને ભમર લુભાવે. ૨ ll Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શાંતિનામ મુજ આંગનેમેં આનંદ છાવે, પગ પગ પ્રગટે નિધાન મેરી ચિંતા જાવે. ll શાંતિ જીણુંદ ધર ધ્યાન શિવપુર નગર સિધાવે; અનંત સુખકી લહર જાતિરૂપ સુહાવે. Iઝા દેશ દેશ કે ભૂપ અગતે પાખિ પલા, દામનગર ‘ધાસીલાલ’ દિવાળી દિન ગાવે. પા શ્રી શાંતિનાથ કી પ્રાર્થના શાંતિ જિનેશ્વર થાન, જગમગ જોત જગાવે, મુજધર પ્રગટે નિધાન, સુખકી લહેરે આવે (ર) ચન્દ્ર ઉદયકો દેખ સાગર અતિ લહરાવે, અજિબ શાંતિ જિનચંદ, મુજ મન હર્ષ ભરાવે. જપત હિ જિનવર નામ, આનંદ મંગલ છાવે,. શાંતિ ચિંતામણિ પાસ મન તું ફિર કયા ચાહે. ૨ શાંતિ કહપતરૂ છાય, વાંછિત સુખ પ્રગટાવે, જી. જન્મ મરણ મિટ જાય, શિવપુર વેગ સિધાવે. ૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જન્મ સમય જિનરાજ, સુરનર મંગલ ગાવે, તીન ભુવન શાન્તિનાથ, શાન્તિ રાજ જમાવે. ૪ દાય સહસ્ત્ર એક સાલ. ત્યાંતર તપસ્યા ઠાવે, દેશ દેશ નર નાથ, હિંસા બંધ કરાવે. પ સુરેન્દ્ર નૃપ દર્શન આય, પાખી રાજ પલાવે, પ્રજા હર્ષ ન માય, ધર્મ ઉધોત મનાવે. ૬ ધાસીલાલ’ મંગલ માલ, દિવાળી જિન ધ્યાવે, નગર જોરાવર સંધ, હર્ષે ધર્મ દિપાવે. શા ૦ ૭ શાન્તિ પ્રભુકી અર્થના શાન્તિ જીનવર કે જાપ જય જયકાર કરાવે, મુજ પર લીલ વિલાસ સુખકી લહરેં આવે. ટેક શુદ્ધરૂપ જીનરાજ જબ મુજ મનડો યાવે, ચિત્ત નન્દનવન માંય સુખકે ફૂલ ફુલાવે. ૧ શાંતિ નામ મુઝ આતમામેં ઘઉં ચિત્તા સભી મિટ જાય પલપલ સુખ પ્રગટાવે. ૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પુણ્યઉદય જીનરાજ તુમ શરણો મને ભાવે, સુખમેં સભી દિનરાત મ્હારો મન હુલાવે. ૩ દાય સહસ્ત્ર તીન સાલ “ધારીલાલ' સુનાવે, મોરબી મંગલ માલ મંગલ પર્વ મનાવે. ૪ રાગ-વૈષ્ણવ જન તો તેને કહીએ મહાવીરને શરણો અમારે, ભવસાગરથી તરણો રે; કર્મ કાપીને જવું મોક્ષમાં અવિચલ પદમાં રહેણો રે. ટેક પારસમણી સમ, નામ તમારૂ, નિશદિન હિયે સુમરણો રે. પાપ મેલને દૂર હટાવી, જયોતિ રૂપને વરણો રે. ૧ રાગ શાક દાલીદર ચિંતા, વિધ્ર સભી મુજ હરણ રે, વિજય લક્ષ્મી પામી ખજાના, આત્મ ગુણોના ભરણે રે, ૨ કામધેનું સમ નામ તમારો, અમૃત રસનો ઝરણા રે, નિતનવ મંગલ વરતે હારે, અન્તઃકરણના ઠરણે રે. ૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કેવલ જ્ઞાન નિવિ પ્રગટે અમારે અક્ષય સુખને ઉજમણો રે, જે પદને તમે પામ્યા પ્રભુજી, તે પદ અમને લેણે રે. ૪ દીય સહસ્ત્ર ત્રણ સાલ દીવાલી, આનંદ આનંદ કરણી રે, ‘બાસીલાલ” અને મોરબી સંધને, સદા તમારે શરણો રે, ૫ [ રાગ —ખ ખુબ કર્યો હવે બસ કરો ] શાંતિ શાંતિ જીનેશ્વર શાન્તિ કરે. 2 અમને ભવજલથી તમે પાર કરે. શાંતિ સુખની હેર જનવર, જંયતિ મનમાં છાય છે, આતમાં મહારી સુખી, જીન ધ્યાનથી હુલાય છે; . | મ્હારાં વિદ્મ તમે સહુ દૂર હરો....શાંતિ. ૧ શાંતિ જીનવર નામ અમૃત સમ સદા સુખકાર છે, શાંતિ પ્રભુના જાપથી, મહારો તે બેડો પાર છે, પ્રભે ભવ ભવ શરણ તમારું ખરો.... શાંતિ. ૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ધ્યાન રૂપી વાડીમાં, ચુલ કયારીએ સુખની ખીલી, આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ, મ્હારી સહુ આશા ફળી; મ્હારે નિત નવ મંગલ આપ કરો....શાંતિ ૩ રાજકાટ દેય સહસ્ર ત્રણની; સાલ જય જયકાર છે, કાકા તણા વ્યાખ્યાન ભવને, વર્તે મંગલાચાર છે; ધાસીલાલ' વસત દિન ગાન કરા....શાંતિ ૪ શાંતિનાથ પ્રભુની સ્તુતિ (ત—શાંતિ જીણુંઃ જપતે જાપ) શાંતિ છણુંદ સુખકાર, લીલા લહેર અમારે, વરતે છે જયજયકાર, મનગમતા સુખ મ્હારે ટેક શાંતિ ઋણદનું નામ, સુખ શાંતિ વિસ્તારે, આપે છે શિવસુખ ધામ, અક્ષય સુખ ભાંડારે. ૧ શાંતિ છગુ ને જાપ, ધર ધર મંગલાચારે, મંગલ રૂપ । આપ, હર્ષ વધાઈ મ્હારે ૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર શાંતિ જીર્ણ દનું ધ્યાન, નંદનવન સમ હારે. આત્મિક આનંદ ખાણ શિવસુખ પ્રગટે મહારે. 3 ઘરમાં મંગલ વરતાય, બાહિર મંગલ મહારે, રિધસિધ નવનિધ થાય, મહારે મજા અપારે. ૪ દાય સહસ્ત્ર છ ની સાલ, દીવાળી હર્ષાવે, જેતપુરમાં ‘ધાસીલાલ' આનંદ રંગ વર્ષાવે. ૫ ભરવી ગઝલ આદિ જિન યાન ધ્યાતા, સદા સુખ આત્મ પ્રગટાવે, જિનંદનું નામ નિત્ય લેતાં, લહેર આનંદની આવે (૨) ટેક. પ્રભાતે જાગતા જિનના, જાપ જપતાં હૈયું હર્ષ, સદા નિજ ઘેરમાં મ ગલ, લહેર આનંદની આવે (૨) ૧ - તમારું નામ સુખકારી, તમારું ધ્યાન સુખકારી, ચિત, ચકાર ને જિનજી, લહેર આનંદની આવે (૨) ૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ - રિદ્ધિ સિદ્ધિના દાતા, જગતના આપ છો ત્રાતા, અમેને આપના ધ્યાને, લહેર આનંદની આવે (૨) ૩ - જે જે ચિત્તવું મનમાં, મનોરથ પૂર્ણ સહુ થાયે, બધા આનંદ સુખ હારે, લહેર આનંદની આવે (૨) ૪ જેતપુરસંધ અને અમને, તમારું શરણ સુખકારી, વીસસે છ માં ધારીલાલ', લહેર આનંદની આવે (૨) ૫ (રાગ- છોટી મોટી સૈયાં રે, જાલીકા મોરા કાતના ) શ્રી શાંતિનાથ ભગવાન, શાંતિ તો વરતાવના, વિશ્વસેન રાજાકે નંદન અવતરે અચલાકે ફૂખ. | સર્વારથ સિદ્ધ સે આવના... શ્રી શાંતિ. જન્મ લેતેહી મરકી નિવારી, ઘર ઘર મંગલાચાર, | સયાં ગાવે વધાવના..શ્રી શાંતિ. ખટ ખડકી પ્રભુ રિદ્ધિ ત્યાગી લેકર સંજમ ભાર, કેવળ કા હુવા પાવના...શ્રી શાંતિ. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાંતિ નામ હે પરમ જગતમેં સુખ સંપતિદાતાર, - વિશ્ન તે વિરલાવના....શ્રી શાંતિ. શાંતિ જાપસે વિષ અમૃત હો નિધન હો ધનવાન, - ફલેગી સારી ભાવના...શ્રી શાંતિ. પ્રાતઃ ઉઠી ૐ શાંતિ જપતે રોગ સોગ મિટ જાય, અક્ષય સુખ પાવના....શ્રી શાંતિ. ગુરૂ પ્રતાપે ચોથમલ કહે મનકા મનોરથ પૂર, | દર્શન કી મેરે ચાહના... શ્રી શાંતિ. ક્ષમાપના (કવાલી). પ્રભુ ગુરૂ દેવની સાખે, ખમાવું સર્વને ભાવે; રહી ચોમાસ શ્રી સંધમાં, મુનિવર દેશમાં જાવે. ટેક પુનિત જીવરાજભાઇના, પ્રયાસે પૂજ્યગુરૂ આવ્યા, સકળ શ્રી સંધની સાથે, ખમાવું સર્વને ભાવે. ૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ભલે થોડી છતાં જોડી, સુવણે ગંધ તેવી છે, તમારા બેય સધની, મધુરતા એક્ય જેવી છે; ગોચરી એર પાણીમાં, કદિ ઉપદેશ વાણીમાં; દુભાળ્યું હોય જો દિલ તો, ખમાવું સર્વને ભાવે. ૨ કહેવું હોય જે કહેજે, ધર્મ ભાતું ભરી દેજો સહુ આનંદમાં રહેજો, ખમાવું સર્વને ભાવે. ૩ બેઉ સંધ છે ગુણે સાચા, ધર્મ માર્ગે નહિ કા; ન મૂકે એક પગ પાછો, ખમાવું સર્વને ભાવે, ૪ તમે આબાલ વૃદ્ધો સૌ, જેતપુર સંધના પુષ્પો, સદા સત્ય ધર્મમાં ખીલજો, ખમાવું. ૫ શાંતિ મા જપ તપની, ચડાવી દે વજા સુંદર ફરક્તી રાખજો એને, કનૈયા ધ્યાનની અંદર. ૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ !! ૐ || –શાન્તિનાથ પ્રભુની સ્તુતિ (શાન્તિ જિણુંદ સુખકાર )...એ રાગ. શાન્તિ જિનેશ્વર નામ, લીલા લહેર કરાવે, પરમ આનંદનું ધામ, સુખ અમૃત વરસાવે. (૨) ટેક. પુણ્ય ઉદય જિનરાજ, શાંતિ જિન મન ભાવે, અક્ષય સુખનું રાજ, અંતર જયોતિ જગાવે. ૧ ક૯પતરૂ જિનવર નામ, હારે મંગલાચારે, અપૂર્વ સુખનું ધામ, આનંદ ૯હેર અમારે. ૨ શાંતિ જિણ દ મહારે સહાય, ચિંતામણિ સુખકારે, જે જે ચિંતવું મનમાંય, સૌ સુખ પ્રગટે હારે. ૩ શાન્તિ નંદન વનમાંય, સુખની લહેર આવે, અવિચલ શિવ સુખદાય, મ્હારૂં મનડું પાવે. ૪ દાય સહસ્ત્ર સાત સાલ, દીવાળી દિન ગાવે, ધોરાજીમાં “ઘાસીલાલ,” આનંદ રંગ વરતાવે. ૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર મંગલાષ્ટક (સિખરિણી) પ્રભુઃ શુદ્ધઃ સિદ્ધો ધવલગુણસિધુ વમતિઃ, પ્રબુદ્ધો નિક્ષુબ્ધો નિગમનિવિરુદ્ધો જિતરિષઃ પ્રસિદ્ધઃ સિદ્ધીશેમલપરિષિદ્ધો નિરુપમો, મહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે | ૧ | (હરિગીત) અગણિત ગુણો કે ધામ જે પ્રભુ શુદ્ધ ઔર વિશુદ્ધ હૈ, જિતશત્રુ હૈ જો ક્ષેમભહિન, પ્રશરત ઔર પ્રબુદ્ધ હૈ જે સિદ્ધ ભૂપ અનૂપ હૈ, નિઃશેષ પાતક હાન હૈ, મમ લેનાં સતત ભાસિત વીરવર ભગવાન હૈ a (મૂલમ્) નિરાધારાssધારે વિહિત હિતસારો જિનવા, વિજિયાલ કાલ વસતિ સુવિશાલં શિવપદે ! મહાનન્દસ્ય પ્રણાસુરવૃન્દઃ સુખકરો, મહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે | ૨ા Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - (ભાષા) - - અશરણ—શરણ દાતા તથા કલ્યાણકારી આત હૈ, તપ નિયમ યમ સે જીત યમ, + વિશદ શિવપદ પ્રાપ્ત હૈ આનદ નિઝર વિનતનિર્જર* ઔર સુખ કી ખાન હૈ, મમ લોચને મેં સતત ભાસિત, વીરવર ભગવાન હૈ રા | (મૂલમ) ભવભ્રાન્તિવાત-પ્રશમસવિતા સર્વજગતાં, સતાં ધ્યાનાધારા વિગલિતવિકારો ગુણનિધિઃ | પુનીતે યમાગે હરતિ સકલ કર્મનિક, મહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે મારા | (ભાષા ) નિશેષ સગુણ કોશ હૈ જે વિગત સકલ વિકાર હૈ, અજ્ઞાન નાશક ભાનુ ચાગી–ધ્યાન કે આધાર હૈ ! જો માર્ગ જિનકાં દૂર કરતા, કેમ ! જ મહાન હૈ, મમ લોચને મેં સતત ભાસિત, વીરવર ભગવાન હું કા - નયમ–કાલ કનિઝર-ઝરણાં નજર–દેવતા Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૯ (મૂલમ) પર જ્યોતિશ્ચન્દ્ર હૃતભુવનતન્દ્ર સિતતર', તથા શીતીભૂતં નિજમલમલ હમખિલમ્ ા નભતભવ્ય: શ્રયતિ યમમુ સેમ રવિભુમહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે જા | (ભાષા) સંસાર સુખકારી તથા જે પરમ જયોતિ સ્વરૂપ હૈ, તમ હેરણકે આશ્રય કરે નભ નિજ વિચાર સ્વરૂપ હૈ ભવી જીવ ભી વૈસે પ્રભુકો હૃદય રખતે આન હૈ, મમ વેચને મેં સતત ભાસિત વીરવર ભગવાન હૈાઝા (મૂલમ) વિપજાલેજવાલાખશમનમહામેવાસદશા - - યદિચ્છાહીને.પિ અમહરણદક્ષા મલયજઃ 15 / મહામિથ્યાáાતે પચિતમનમાં તિમકિરણો, 'છે!s મહાવીરઃરવામી નયનપથગામી ભવતું મે માપો કે ફરે Page #262 -------------------------------------------------------------------------- ________________ २४० (ભાષા) આપત્તિ વાલા કે નિવારક મેધ કે ઉપમાન હૈ. નિષ્કામ ઢાકર ભી પરિશ્રમ-હરણ ચન્દન ખાન હૈ, । મિથ્યાત્વ તમ સે મૂઢ મનકા સૂરશ્મિસમાન હૈ ! મમ લોચને મે સતત ભાસિત વીરવર ભગવાન હૈ ાપા ( મૂલમ્ ) તદેકવ્યાપારે। જલધિજલમગ્ના ધૃતતલસ્વભાષાનિઃશ્વાસેા ગલિતનિખિલાશા મૃગયતે, મહારત્ન'યાગી તદ્િવ ચમિન' ચતિ કિલ સ, મહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે ॥ ૬ ॥ (ભાષા) મૌનાવલમ્બી કામના સે રહિત મુનિ તલ્લીન હૈ, વિનિરુદ્ધ શ્વાસેશ્વાસ હૈ। સમ્પૂર્ણ ભાષા હીન હૈ । મણિ કી તરહ જિસકા ગવેષણ કરત યતનાવાન હૈ, મમ લોચને મેં સતત ભાસિત વીરવર ભગવાન હૈ ॥૬॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ २४१ (મૂલમ) પયઃ પીતં સ્ફીત સુમધુર સિતાધાઃ સમશિતાઃ, કૃતા ભાગાસક્તિસ્તદપિ નિજવાન્છા ન વિગતા ! યદીયધ્યાનેનખિલભુવનરાયં શિવસુખ, મહાવીર સ્વામી નયનપથગામી ભવતુ મે | ૭ | (ભાષા) પર્યાપ્ત પય કા પાન મિશ્રી મધુર કા સેવન કિયા, ભોગ ભોગે પર ન તૃષ્ણા-હીન હતા હૈ જિયા , કિન્તુ કરતે ધ્યાન હી સબ સૌખ્ય કરતે દાન હૈ, મમ લોચન મેં સતત ભાસિત વીરવર ભગવાન હૈ ! ૭ | (મૂલમ્) પ્રતીર ગંભીર ભવજલધિતી જિગમિષ,- મુનિર્વાસીલાલઃ શુભમતવીરાષ્ટકમિદમ્ | પઠેદ્ ભવ્ય નવ્ય પરમશિવસૌખ્ય શ્રયતિ યઃ, મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે મા ૮ - Page #264 -------------------------------------------------------------------------- ________________ (ભાષા) યહ વીર અષ્ટક લલિત ધાસીલાલકૃત સુખ કાર હૈ, ગમ્ભીર હૈ શુભ હૈ તથા સંપૂર્ણ શિવ આગાર હૈ નવનવ કુશલ સુખ પ્રાપ્ત હો જો પ્રાત કરતા ગાન હૈ, મમ લોચન મેં સતત ભાસિત વીરવર ભગવાન હૈ. Iટા જિનાષ્ટકમ્ (પંચચામરચ્છન્દઃ) સમુદ્રધાર વાફસુધાસુધારયા રયાદ્ દયા,નિધિર્ભયાભિભૂતભૂતજાતમત્ર યો ભંશમ્ ા પરોપકારતત્પર કષાયવૃન્દસંહર', સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તે જિનેશ્વરમ ાા ૧ ઈસ સંસાર મેં કરુણાસાગર શ્રી જિનેન્દ્ર ભગવાનને જન્મજરા મરણકે લય સે ડરે હુએ ભવ્ય છે કે દેશતારૂપી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અમૃત કી ધારા સે પલક મેં ઉદ્ગાર ક્યિો, તથા જે કષાય કો દૂર કરનેવાલે પરોપકારી ઔર દેવેન્દ્રવૃન્દસે વંદિત હૈ, ઐસે શ્રીજિનેન્દ્ર ભગવાન કે મેં નમરકાર કરતા હું/૧ નમન્નમદદેવતોલ્લસકિરીટ કુલછટા વિવધયન્નબેન્દુક યદધિપંકજ સ્વપીરતાધરીકૃતોદધિ નિધિં ગુણપ્રિયાં, સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તે જિનેશ્વરમ્ | ૨ it જિન કે ચરણકમલ કે નખરૂપી અલૌકિક ચન્દ્રમાને ભક્તિવશ વારંવાર નમરકાર કરતે હુએ દેવો કે દેદીપ્યમાન મુકુટ ઔર કુડલકી શોભા બઢાયા, જિનકી ધીરતા સમુદ્ર સે ભી અધિકગભીર હૈ, જો ગુણરૂપી નિધાન ઔર દેવેન્દ્રવૃન્દ સે વન્દિત હૈ, ઉન શ્રીજિનેન્દ્ર ભગવાનકો મૈ નમરકાર કરતા હું પારા ભગવાન કે કરકમલે કા વર્ણન કરતે હૈ- Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અનેકચન્દ્રમણ્ડલીચ્છટાચ્છપ પલ્લવ,સ્ફુટશ્રિચિત્રમેતદેવ વાસયાગ્યમમ્બુજમ્ । તવ યત્પુરઃ શ્રિયા નખાંશુરાજિરાશ્રિતઃ સુરેન્દ્રવ્રુન્દવન્દિત નમામિ ત જિનેશ્વરમ્ ૩ યહી કરકમલ (હરતકમલ) મેરે લિએ સુવાસાગ્ય છે. આશ્ચર્ય હૈ કિ યહ કમલ અંગુલિરૂપી સુન્દર પાંચ પત્ર (પાંખડિયાં) સે યુક્ત ઔર નખરૂપી અનેક ચન્દ્ર સમૂહ કી છટા સે શાભાયમાન હૈ, ઈસ વિચાર સે માને ! શ્રી (શેાભા) તે નખોં કી કિરણોં સે સુશોભિત શ્રીજિન ભગવાન કે કરકમલકા આશ્રય લિયા, ઐસે દેવેન્દ્ર‰ન્દસે વતિ શ્રીજિનેન્દ્ર ભગવાન કા મૈં નમરકાર કરતા હૂં ઘા ભગવાન કે કરકમલ કે નખરૂપી ચન્દ્રકા વર્ણન કરતે હૈં – સલક્ષણઃ સખ સદાષ એષ યત્ ત્રપાભરા– દિવાચલન્ દિવાદિવા દિવાન્ધવન્યતા વિધુઃ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ વિલક્ષણેન્દુતન ખઃ સદા સત્કરાબુજ , ; સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તે જિનેશ્વરમ્ ા ૪t ચન્દ્રમા–‘સલક્ષણ’—( કલ યુક્ત ) હૈ, ઔર ‘સખ આકાશ મેં દૂર રહેનેવાલા હૈ, ઔર ‘સદોષ' હૈ અર્થાત્ દોષા-રાત્રિ મેં રહનેવાલા હૈ, પરંતુ ભગવાન કા નખરૂપી ચન્દ્ર વિલક્ષણ અર્થાત્ કલંકરહિત હૈ તથા દૂર નહીં' કિંતુ સમીપ મેં રહનેવાલા હૈ, ઔર સદોષ નહીં' કિંતુ સદા પ્રકાશિત હૈ, માનો ! ઈસી કારણ સે શરમાં કર ચન્દ્રમા દિન મે પ્રકાશિત નહી હોતા હૈ, આકાશમેં દર રહકર ઉલક કે સમાન રાત મેં ઘૂમતા હૈ; તથા જે દેવેન્દ્રવૃન્દસે વંદિત હૈ, ઐસે શ્રીજિનેન્દ્ર દેવ કે મેં નમરકાર કરતા હૂં સાકાર ફિર ભગવાન કે કરકમલકો વર્ણન કરતે હૈઅખંડભૂમિમંડલમચંડતાપખંડિતાવદાતશાન્તિભીતભવ્યભાડવભાસનવ્રતઃ ' Page #268 -------------------------------------------------------------------------- ________________ વિભાતિ યત્કરઃ સદા સુબોધપદ્મભાસ્કર, સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તે જિનેશ્વરમ્ ા પ nt જિનકા કર (હરત) સક્લ સંસાર કે રાગદ્વેષ સે ઉત્પન્ન હોનેવાલે નરક નિગોદ આદિ કે તીવ્રતાપ કો મિટાનેવાલી નિર્મલ શાંતિ કે દાયક હું, તથા મહાલ મેં ફસ કર દુ:ખ સે ડરે હુએ ભવ્ય પ્રણિય કે અંતઃકરણ મેં સમ્યક્ત્વ કી પ્રકાશક હૈ, ઔર સમ્યજ્ઞાનરૂપી કમલ કે વિકાસ કરને મેં સૂર્ય કે સમાન દિવ્ય પ્રકાશમાન હૈ, ભાવ યહ હૈ કિ ધર્મદેશના દેતે સમય હાથ કે ઈશારે સે તત્ત્વ સમઝાને કે કારણ ભવ્ય પર અલૌકિક પ્રભાવ પડતા હૈ, ઐસે દેવેન્દ્રવૃન્દ સે વન્દિત શ્રીજિનેન્દ્ર ભગવાન કે મેં નમરકાર કરતા હૈ ા પ ા. ચન્દ્રકી ઊપમા સે ભગવાનકા વર્ણન કરતે હૈ વચઃસુધાતિમાધુરીનિધાનમાનટજગદ્યશ્રેમાન્ધકારદુઃખાલસૃજજનપ્રમાદન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ અનન્તકેવલપ્રભાસુધાલસસુધાકરે, સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તું જિનેશ્વરમ્ | ૬ | જૈસે ચન્દ્રમા અમૃત કી મહાનમધુરતા કા નિધાન હૈ, અન્ધકારમેં પડે હુએ છે કે આલ્હાદ કા નિદાન હૈ, ઔર અમૃતમય કિરણોં કી ખાન , વૈસે ભગવાન વચનરૂપી અમૃત કી મધુરતા કા સ્થાન હૈ, ચતુર્ગતિક સંસારમેં ભ્રમણ કરનેવાલે પ્રાણિ કે મિથ્યાત્વરૂપી અંધકાર કે દુ:ખ કે મિટાકર પ્રમાદ (સુખ) કે ઉત્પન્ન કરને મેં પ્રધાન હૈ ઔર અનન્તકેવલજ્ઞાનરૂપી અમૃત કી ખાન હૈ, ઐસે દેવેન્દ્રવૃન્દ સે વન્દિત શ્રી જિનેન્દ્ર ભગવાન કો મૈ નમરકાર કરતા હૈ II ૬ ! ભગવાન કે ચરણકમલ કા વર્ણન કરતે હૈ અભાનુભાનુભાસિત સિત હિત ભુડપુનભવાય ભૂરિભાવભવ્યભંગરાજિરાજિતા Page #270 -------------------------------------------------------------------------- ________________ २४८ ધૃતં યદંધિપંકજં હૃદબુજે નિજે સુરે, સુરેન્દ્રવૃન્દવન્દિત નમામિ તં જિનેશ્વરમ્ છે ૭ વિના સૂર્ય સે વિકસિત નિર્મલ ઔર સંસાર કે હિત કરનેવાલે જન્મ મરણ કે મિટાનેવાલે, તથા ઉત્કૃષ્ટ ભાવરૂપી શ્રમરો સે સુશોભિત જિન કે ચરણ કમલે કે મનુષ્ય તો ક્યા, દેવતા ભી અપને હૃદયકમલ મેં ધારણ કરતે હૈ, ઐસે દેવેન્દ્રવૃન્દ સે વદિત શ્રીજિનેન્દ્ર ભગવાન કે મ નમરકાર કરતા હૂં ૭ ll ફિર ભગવાનકા વર્ણન કરતે હૈયદૃદ્ધિપુણ્ડરીકચંચરીકતા ભૂતડભિતો,વિભાતિ ભાડતિપાતનપ્રભુદિનાધિનાયકઃ 1 પ્રભાભિનવ્યભવ્યભૂઃ સુભવ્યભવ્યભજન, – પ્રભંજન મુનીશ્વર નમામિ ત જિનેશ્વરમ્ ા ૮ મા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જો અપને ચરણકમલમે' રહનેવાલે ભવ્યાં કે ઉપર સથા જ્ઞાન કા પ્રકાશ ડાલને સે સૂર્ય કે સમાન હૈ, ઔર અપની કેવલજ્ઞાનરૂપી પ્રભા સે નવીન નવીન અક્ષય કલ્યાણુ કે કારણ કે હૈ, સુભવી–(સમ્યકૃત્વધારી) કે સકલ અમન્ય (અમગલ) રૂપી ધૂલીપુંજ કે। ભજન (નિવારણ) કરને મે' પ્રભજન (વાયુ) કે સમાન હૈં, એસે મુનિનાથ શ્રીજિનેન્દ્ર ભગવાન કે મેં નમસ્કાર કરતા હૂં ॥ ૮॥ (માલિની છન્દ) હૃદિનિહિતજિનેન્દ્ર સ્તોત્રમેતત્પવિત્ર, પતિ પરમભા ઘાસિલાલપ્રણીતમ્ । સ ભવતિ જિનરૂપઃ પ્રાપ્તસિદ્ધસ્વરૂપઃ શિવસુખમયરૂપઃ શાશ્વતઃ સિદ્ધિભૂપ ॥ ૯॥ જો ભવ્ય પ્રાણી શ્રીજિનેન્દ્ર ભગવાન કા હૃદય મેં ધારણ કર કે પરમ ભક્તિસે શ્રી ‘ધાસીલાલ' મુનિ રચિત ઈસ પવિત્ર સ્તોત્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ કા પાઠ કરેગા, વહ સાક્ષાત્ જિનરૂપ બનકર સિદ્ધ સ્વરૂપ કે પ્રાપ્ત કરેગા, સર્વદા અજર અમર શિવસુખમય હોકર સિદ્ધિ (મુક્તિ) કા રાજા બનેગા ! ૯ ! ઇતિ શ્રી જિનાષ્ટક સંપૂર્ણમ્ | ધન્નાષ્ટક, (માલિની છન્દ ) તવસિ કયરઈ , છગે સવાલ પડિણિયતયા જ, પારણાગચંબિલાઓ છે અય દઢયરભાવા, ભાવિયપા વસંત. જયઈ મુણિવરીયં, ધન્નનામણગારા છે ૧ | છાયા તપસિ કૃતરતિય: ષષ્ઠકે સર્વકાલં, પ્રતિનિયતતયા યત્પારણા ચાન્સતો પિતા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઇતિ દૃઢતર ભાવાદ ભાવિતાત્મા પ્રશાન્ત જયતિ મુનિવરેાચું ધન્યનામાનગારઃ ૧ છઠ છઠ તપસ્યામેં પરાયણ શાન્ત માનસ સર્વદા ! વ્રતકે અનન્તર આમ્બિલસે પારણુવિધાયક જો મુદા ! દેઢભાવ સે હૈ ઉદ્યમી શુભ ભાવના મેં અટલ હો ! અનગાર મુનિવર ધન્ય નામા કી સદા ય અચલ હો ૧ અજણિ વિઉલસીસ, સુતું બીસમાણું વિઉલઇરબાહુ, સુક્કસપોવાણા | જઉયરમઇનિષ્ણ સુચમ્મોવમેર્યા જયઈ મણિવરાત્ર્ય, ધનનામાણગારે છે ૨ . છાયાઅજનિ વિપુલશીર્ષ', શુષ્કતુમ્મસમાન, મૃદુલરુચિરબાહ, શુષ્કસપેપમાની ! યદુદરમતિનિનં, શુષ્કોપમેય, જયતિ મુનિવરચું, ધન્યનામાનગારઃ ! ૨ . Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૫૨ પાલ જિનકા શુષ્ક તુમ્બી કે સરીખા હો ગયા ! કોમલ રૂચિરભુજ શુષ્ક સર્પ સમાન હૈ તપ સે નયા !! જિનકા ઉદર અતિ નિમ્ન સૂખા ચર્મ સા અતિશિથિલ હો ! અનગાર મુનિવર ધન્ય નામા કી સદા જય અચલ હો મારા રસણમવિ ય લકુખ સોત્તમેયસ્સ સુક્કા વડદલમિવ જાય, મંસત્તેહિ હીણું છે ણયણમવિ ય વીણાછિદ્રવંતારગાવ જય મુણિવાડ્યું, ધન્નનામાણગારા રે ૩ ! છાયારસનમપિ ચ રૂક્ષ શ્રોત્રમતસ્ય શુષ્ક, વટદલમિવ જાત, માંસરકૃતિવિહીનમ્ન નયનમપિ ચ વીણા,-રૌવત્તારકાવ,જજયતિ મુનિવરીયં, ધન્યનામાનગારઃ ૩ ! સૂખી હુઈ રસના તથા સૂખા શ્રવણ અતિ કીન હૈ. વટવૃક્ષકે પતે સરીખા માંસાણિત હીન હૈ ! Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આંખ વીણા છેદ તારા ક૯પ ભાસિત વિમલ હો } અનગાર મુનિવર ધન્ય નામા કી સદા જય અચલ હ ાલા: તવસિ ણિહિયચિત્તો, સુક્કલુખવિ જાઓ . સિઢિલિયસયલો, કંપમાણુત્તમંગો છે તયવિ વરતવસ્સા,-તેયસા દિપમાણો ! જય મુણિવરાત્રે ધન્નનામાનગારઃ | ૪ | છાયા– . તપસિ નિહિતચિત્તા, શુષ્કરૂાડપિ જાતઃ શિથિલિતસકલાંગ, કમ્પમાનોત્તમાંગ: તદપિ વરતપસ્યા,–તેજસા દીપ્યમાન, જયતિ મુનિવરયં, ધન્યનામાનગારઃ છે કે આ તપ મેં રખા હૈ ચિત્ત રૂખા રૂક્ષ વિગ્રહ ભાસતા ! સબ અંગ ઢીલે હો ગયે શિર ભી તહા હૈ કાંપતા છે! તો ભી કઠિન તપ તેજસે હૈ શોભતે અતિવિમલ હો ! ” અનગાર મુનિવર ધન્ય નામા કી સદા ય અચલ હ ઝા! - Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચિરયરતિમિર જ કદરતા પગાઢ સવઈ લયમુવેજા, જોઇણા વાગએણુ ભવભવરિય જ દસણેવ તવા । જયઈ મુણિવરાડ્ય, ધન્તનામાણુગારા ૫ પા છાયા— ચિરતરતિમિર યદ્ ગદ્દરાન્તઃ પ્રગાઢ, સપત્તિ લયમુઐતિ, જ્યાતિષાપાગતેન । ભવભવદુરત યજ્ઞ,–દર્શ નેનૈવ તદ્ઘર્દૂજયતિ મુનિવરાડ્ય ધન્યનામાનગારઃ ॥ ૫ ॥ તપસે સમાયત તેજ સે જિનકા પ્રકાશન જાગતા ! કન્દરા મેં ચિરનિવાસી ગાઢ તમ હૈ ભાગતા !! જિનકે સુ-દન સે ભવાભવ પાપ નાશતા અબલ હૈ। । અનગાર મુનિવર ધન્ય નામા કી સદા જય અચલ હૈ। ।પા ન હિ ભવઇ સુહું જ, કપ્પવચ્છસ્ટ્સ મૂલે ન ખલુ સુરગવીએ, ણાવિ ચિંતામણીણું ॥ ' TE Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉપય તયgવમસુહું જ,-દંસણા એવ લભંt જયઈ મુણિવાડ્યું, ધન્નનામાણગારે દા છાયાન હિ ભવતિ સુખં ચતુ, ક૯પવૃક્ષમ્ય મૂલે, ન ચ ખલુ સુરધેન,-નપિ ચિતામણીનામું તદનુપમસુખ યર્દનાદેવ લભ્ય, જયતિ મુનિવરયં ધન્યનામાનગારઃ દા ક૯પતરૂ કે મૂલમેં જો, સૌખ્ય અતિ દુર્લભ કહા સુરધેનુ ચિંતામણિન તે, મિલના કઠિન સુખ જે મહા ! દેખતે હી હૈ જિન્હેં સુખ, અસલ મિલતા અટલ હો ! અનગાર મુનિવર ધન્ય નામા કી સદા ય અચલ હા પાદા ઉજુમિઉહિયા જે, કમુણો નિજરો જે ચરણકરણસત્તો ગુત્તિગુત્તોપમત્તો ! સમિસમિઅ ઉજજ,-સત્તસત્તિમ્પહાવો, 1 ) જયઈ મુણિવાડ્યું ધન્નનામાણગારે હા , Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ' છાયાજુમૃદુહદયો યઃ, કમણાં નિર્જરા યઃ, ચરણકરણસતો ગુપ્તિગુતો પ્રમત્તા સમિતિસંમિત ઉદ્યસ્વાત્મવીર્ય પ્રભાવો,જયતિ મુનિવરડ્ય ધન્યનામાનગારઃ ! ૭૫ નિકલ મૃદુલ હિય જો અશેષન, કેમ કે હું જાતે , જે ચરણકરણાસક્ત ઔર, ગુપ્તિ કા હૈ ધારતે ! સમિતિધારી હું તથા, ઉધપ્રતાપી સબલ હો ! અનગાર મુનિવર ધન્ય નામા કી સદા યે અચલ હો છો? પવિદલિયકુબોધો, પત્તસમ્મસુબોધે છે સમગુણવિમલાસો, સિદ્ધિમમ્મગલાસો . અણુવયવિહાર, સત્તસૉગસારા જયઈ મુણિવરીયં ધનનામાણગારે ૮. છાયામવિદલિતકુબોધઃ પ્રાપ્તસામ્યસુબોધ', શમગુણવિમલાસ્યઃ, સિદ્ધિમાર્ગ કલાસ્ય: _ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ અનુપતવિહાર:, સ્વાત્મવીર્થ કસારે, જયતિ મુનિવરેાર્યો, ધન્યનામાનગારઃ ૮ | પ્રવિનષ્ટ હૈ જિનકા કુબાધ સુધ દિનમણિ ભાસતા ! શમસે પ્રસન્ન મુખારવિંદ સુમુક્તિમાંગ પ્રકાશતા ! અરૂ ઉગ્રવિહરણ રાજતે જિન ધર્મ સંરકે કમલ હો અનગાર મુનિવર ધન્ય નામાકી સદા જય અચલ હો CI | (અનુટુપ છંદ). સદોરમુહપોયમ્સ, સંઘજીવહિએસિણા સુમો ધન્નાણગારસ, તવસંજમધારિણે ો ૯ ! સદોરમુખપતાય, સર્વજીવહિતૈષણા નમો ધન્યાનગારાય, તપઃસંયમધારિણે II ૯ દોરે સહિત મુખવસ્ત્રિકા જો, જીવ રક્ષા કે લિએ . . ધરતે તથા સંયમ તપસ્યા, ધીરતા ધારણ કિયે છે અનગાર ધન્ય પદામ્બજો , વન્દના સન્તત વસે " , ઉનકી: લલામાં પવિત્ર લીલા, હૃદય મેં મેરે વસે ફા ૧૭ છાયા Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ 1 જિનસ્તુતિ (શાર્દૂલવિક્રીડિત) | ( ૧ ) આધિવ્યાધિનિવારકા જિનવરઃ પ્રાણીસિતાર્થપ્રદા ભવ્યાખ્ખોજવિકાસને દિનકરો મેક્ષશિયાં દાયકઃ ! ભચૅભ્યો વતરદાયકતયા યઃ ક૯પવૃક્ષાયિતઃ | સ શ્રીમાતૃષભાભિધાદિમજિનઃ શાન્તિ તને, દ્રતા દેવૈરચિતમંચિત ગુણગણત્તેજભરંભ્રજિતમ્ ભવ્યાનાં ભવાચક દુરિતભિત્સકેવલેનજિજતમ | સંસારાકુરબી જતામુપગત રાગાદિભિáજિંતમાં લોકાલોકપદાર્થદનિમહ વન્ડેડજિતં દ્વિજિતમાં (૩) અહંછાસનસત્સર:પ્રવિલસત્તજ્વાબુજસ્થાયિનીમ્ | જૈનીં વાગધિદેવતાં ભવિજનેશ્વશ્રાન્તમાતત્વને ! ભવ્યાનાં હૃદયેશયાય વિબુધજ્ઞાનૈકગમ્યાય ચા શ્રીતીશ્વરસંભવીય વિગતદ્વેષાય ભૂયો નમઃ | Page #281 -------------------------------------------------------------------------- ________________ (હરિ ગીત) / સબ આધિવ્યાધિવિનાશકર્તા ઈષ્ટફલદાતા પ્રભા, જ્ય ભવ્યકમલ-વિકાસ દિનકર મેક્ષશ્રીદાતા વિભા ! ત્રત–રત્નદાતા ભવિક જન કે, ક૯પતરુ ઉપમાન હૈ ! વે શ્રીષભ પ્રભુ શાન્તિ દે જો આદિ જિન શ્રીમાન હૈ t સુરપૂજય ગુણયુત તેજરાજિ, પાપ-પુજ-નિવારક, સંસાર-તરુ કે બીજસમ, રાગાદિ દોષ—પ્રહારક ભવબંધ-ભજિક ભવ્ય કે, શિવસૌખ્ય કે દાતાર હૈ, ઉન શ્રી અજિત સર્વજ્ઞ પ્રભુકો, વંદના શત વર હૈ મા ( ૩) અરિહન્ત શ્રી ભગવન્ત કા, શાસન-સાવર કાન્ત હૈ, સત્તત્વરૂપી કમલ ઉસમેં, ખિલ રહે અશાન્ત હૈ, ઉસ કમલવાસિનિ દિવ્યધ્વનિસે ભવ્યજ ન હિતકાર હૈ, ભગવાન -સંક્ષવનાથ જિન કો વદની શરૂવારે હૈ !! Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૬ ( શાર્દૂલવિક્રીડિત ) ( ૪) જનૂનાં જનિમૃત્યુદુઃખદહનવાલાશમે ચન્દનમ્ ? ભૂમૌ સંવરનામવિશ્રતમહાપૃથ્વીપટેનન્દનમ્ | કમ્મરાતિનિકન્દન પદનમત્સામર્થ્ય સંકેન્દના વન્ટેડહું વડભિનન્દન જિનપતિ લકત્રયાનન્દનમ્ ! | ( શિખરિણી) તવાંધિધ્યાનેનાઇખિલજનિમતાં નાસ્તિ કુગતિઃ ! તવાંધ્રિધ્યાનેન પ્રભવતિ જનાનાં ચ સુગતિઃ તવાંધિધ્યાનનોદવતિ ભવિનાં ભૂરિ સુમતિઃ | તતે ગેય નૃણાં ત્વમસિ જિન ! નાથાત્સુમતિઃ it યથાયઃ સંસ્પર્શાદવતિ કનક સ્પર્શનમણેઃ તથા ધ્યાનાર્યસ્યોદવતિ સુવિશુદ્ધ પ્રભુપદમ્ ા ધ્રુવં શીતીભૂત વિધુતભવબીજાંકુરલવમ્ ા તમીશાન પદ્મપ્રભજિનપતિ નીમિ સતતમ ા. Page #283 -------------------------------------------------------------------------- ________________ { (હરી ગીત) ‘પ્રભુ જન્મ કે અરુ મૃત્યુ કે સંતાપ નાશક ચંદ હૈં, સંસાર મેં વિખ્યાત સંવર ભૂમિપતિ કે નંદ હૈ ! સંબ કર્મ-રિપુઓ કે નિકન્દક, દેવપૂજિત સાર હૈ, ભગવાન્ અભિનંદન જિનેશ્વર ! વંદના શતવાર હૈ tu જિનકે ચરણયુગ-ધ્યાન સે દુર્ગતિ ન પોતે જીવ હૈ, જિનકે ચરણયુગ-ધ્યાન સે શુભ યોનિ પાતે જીવ હૈ! જિનકે ચરણયુગ-યાન સે હી સુમતિ કા ભંડાર હૈ ઉન શ્રી સુમતિ પ્રભુ કે પદે મેં વંદના શતવાર હૈ !! લેહ બનતા સ્વર્ણ પારસ કે યથા સંગ સે, ત્યાં ઈશપદ કી પ્રાપ્તિ જિસકે ધ્યાન કે શુભ ચોમ સે ! સંસાર-કારણ કે નિવારણ શાન્ત અરૂ અવિકાર હૈ, ઉન પદ્મપ્રભ જિનરાજ કા મમ વન્દના શતવાર હૈં તા. Page #284 -------------------------------------------------------------------------- ________________ કર ( શા લવિક્રીડિત ) (૭) સૂર્ય સ્યાભિમુંખા યથા રવિમણિદીપ્યતે તેજસા ! તદ્ગદ્ યસ્ય ચ સન્મુખા મનનતા થાત્માવ્યમુદ્દીપ્યતે યધ્યાનાસમકમ પાયમન મુચતિ જન્મિત્રજાઃ । ત ધ્યાયામિ હૃદિ શ્રિયાં નિવસતિ દેવ સુપાર્શ્વ પ્રભુમા (આખ્યાનકી ) ((2)) ચન્દ્રપ્રભ ચન્દ્રનિભ જિનેન્દ્ર, ત્રિલેાકવન્ધ પ્રણમન્નરેન્દ્રમ્। મુનીન્દ્રસેન્ય ગુણવન્તકેન્દ્ર, પ્રણૌમિ ભક્ત્યા પ્રણવમહેન્દ્રમ્ ।। (શિખરિણી) () ભવભક્ત્યા ભવ્ય ભવતિ ભુવને સદ્ગુણનિધિઃ । ભવધ્યાનાત્કામ પ્રભવતિ નૃમધ્યે શુભવિધિઃ ।। ભવત્પાદાભેાજાશ્રયણવાતા ભાતિ સુવિધિઃ 1 અતા ગેયા નૃણાં ત્વમસિ જિન ! નાથાન્તસુવિધિ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ” ) ( ૮ ( ૭ ) રવિકાન્ત સૂર્ય સમક્ષ જ્યાં હાતા પ્રીત વિશેષ હૈ, જિસકે મનન સે આત્મા ત્યાં તેજયુત સવિશેષ હૈ । ધ્યાન સે હી ક રૂપી પાશ કા સંહાર હૈ ઊન શ્રી સુપાર્શ્વ જિનેન્દ્ર કે। મમ વંદના શતવાર હૈ ॥ ( ૮ ) જો ચન્દ્રમા કી સી પ્રમા-પુત દેવ-દેવ જિનેશ હૈ, પદ-પકો` મે ભક્તિયુત નમતે સુરેશ નરેશ હૈ... । મુનિનાથ–સેવિત જો સુગુણુ-ગણ કે સદા આધાર હૈ, ર્દન શક્રપૂજિત દેવ કે મમ વન્દના શતવાર હૈ ! ( ૯ ) ભક્તિ સે જિનકી સુગુણનિધિ શીઘ્ર બનતા જીવ હૈ, શુભ ધ્યાન હી જિનકા બનાતા ભાગ્યવાન અતીવ હૈ ! હૈાતા પ્રશ'સિત ભક્ત જિનકી ભક્તિ કે આધાર સે, ઉન સુવિધિનાથ જિનેશ કે મમ વન્દના સત્કાર સે ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ( શાલવિક્રીડિત ) (૧૦) અન્તઃ શત્રુ-કષાયવ–િનિચય--વાલાવલીસ કુલા । ભાવદ્બોધનિતાન્તશુદ્ધમનસાભવ્યાધિપારેખ્સવા સ્વાત્માનં પરિશીતયન્તિ સતત યસ્ય પ્રભા་નતા ત શ્રીશીતલનાથનામકજિત નિત્ય નુમઃ સિયે (૧૧) દેવાનાં નિવહે યથા સુરપતી, રત્નેષુ ચિન્તામણિઃ । વૃક્ષાણાં સુરપાદપઃ સુમનસાં શ્રેષ્ઠ યથાઽમ્ભારુહમ્ ॥ ઉદ્યાનેષુ વિશેષિ નન્દનવન ધ્યાનેષુ શુક્લ વરસ્। શ્રીશ્રેયાંસજિનસ્તથૈવ મુનિભિઃ શ્રેયાન્ ગુન્હેગી યતે (૧૨) સમ્પ્રાપ્નાતિ સરૂપતાં પરિચયા ભૃગસ્ય કીટા યથા । સૌગસ્થ્ય દૂતે હિ ચન્દનતરુપ્રાન્તસ્થવ્રુક્ષા થા ।। આત્માય પરમાત્મતાં વ્રજતિ યદ્નયાનપ્રભાવાત્તથા । તં વન્દે જિનપુ`ગવ' ગુણનિધિ શ્રીવાસુ પૂજ્ય પ્રભુમ્॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૫ (હરિગીત) (૧૦) અન્તઃકરણ જિનકા દહતા હૈ કાય-નિદાન સે, વે શાન્ત કરતે નિજ હૃદય હૈ જિસ પ્રભુકે ધ્યાન સે હે શુદ્ધહૃદ જ્ઞાની સુજન સંસાર કરતે પાર હૈ, ક ઉન દેવ શીતલનાથકો મમ વન્દના શતવાર હૈ (૧૧) દેવગણ મેં ઈન્દ્ર, ચિતારત્ન રત્ન વરિષ્ટ હૈ, જ્યાં કમલ ફૂલામે તથા સુરવૃક્ષ વૃક્ષ વિશિષ્ટ હૈ । હે વનાં મેં શ્રેષ્ઠ નન્દન ધ્યાન મેં સિત ધ્યાન હૈ, મુનિ મડલીમે શ્રેષ્ઠ ત્યાં શ્રેયાંસ જિન ભગવાન હૈ ।। (૧૧) જયાં કીટ બન જાતા ભ્રમર હૈ ભ્રમર કે સંચાગ સે, હાતે સુગ ંધિત વૃક્ષ ચંદન-વૃક્ષ કે સંચાગ સે । પરમાત્મપદ પાતા તથા યહ જીવ જિનકે ધ્યાન સે, ઉન વાસુપૂજ્ય જિનેશ કો હેા વન્દના સન્માન સે 3.5p ')]", ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ (માલિની) | (૧૩) વિમલ ! વિમલનાથ ! ક્ષાલચૈનઃસમૂહું ! તન તનું ગુણરાશિ જ્ઞાનરત્ન ચ દેહિ અમરપદ-ગુણાબ્ધિ,-ચેન માણ લખ્યો વિતર મમ હિત યલ્લખ્યસિદ્ધિભયમ્ | (શિખરિણી) - (૧૪) અનન્ત યજજ્ઞાન વિદિતસક્લાથ” ત્રિજગતાં અનન્તા યદૃષ્ટિવિષયકૃતનિઃશેષવિષયા છે. અનતં યદ્વીય પ્રવિલસતિ સૌખ્ય ચ નિખિલં ! અનન્તયાખ્યાં તદ્ ભજસિ જિનનાથ ! શ્રિતગુણ ! ! | (૧૫) ગુડાખણ્ડસ્માદપિ સુમધુરા ભાતિ ચ સિતા તતઃ ક્ષીરામ્ભાધેઃ પય ઇતિ તતપીહ ચ સુધા | તતેડપિ સ્યાદ્વાદાંચિતસુમધુરા તારકગિરા તને ધમ ! શ્રી/ તવ વચનમિ-છતિ વિબુધાઃ u Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૪). હરિગીત) (૧૩). હે વિમલ ! મેરે હૃદય કા સબ પાપ–સેલ ધા. દીજિયે છે.” સગુણ બંઢાકર દેવ સમ્યફ જ્ઞાન હમ કો દીજિયે ! હૈ અમર—પ ગુણ–સિધુ કા પથ કીન–સા બતલાયે,. વહુ દીજિએ સન્માર્ગ ભગવદ્ ! મમ હૃદય મેં આઈ . તવ જ્ઞાન મેં ભાસિત ન હો વહે કૌન હૈ ઈસ લોક મેં ? પ્રતિભા સતી સબ વસ્તુએ હૈં તવ અનન્તાડગલેક મેં સમ્પન્ન વીય અનન્ત સે પરિપૂર્ણ સુખ કે ધામ હા, જિનનાથ ! દેવ ! અનન્ત ! તુમકો બારબાર પ્રણામ હો ! (૧૫) ગુડ ખાંડ મિસરી મેં પ્રભો ! ક્રમવાર અધિક મિઠાસ હૈ, ફિર ક્ષીર-સાગર નીર અ પીયૂષ મેં સુવિકાસ હૈ યાદ્વાદમય વાણી તુમ્હારી અમિત અદભુત મિષ્ટ હૈ, ઈસ હેતુ તેરે ચરણ-પંકજ મેં શિરોનત શિષ્ટ હૈ ! Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ (સધ્ધરા) અસ્મિન ગર્ભસ્થમાગૅદભવદવનિતલે , મારિરાગાદિશાન્તિઃ સંજાતેતુ ત્રિલક્યાં સમજનિસકર્તમ ગલે કાશાન્તિઃા શાસ્યા પખંડમથ્થસુવિહિતભરતક્ષેત્રવતીતિશાન્તિઃા વન્દો સૌશાન્તિનાથ વિહિતભવિજનાગેષકર્મપ્રશાન્તિઃ પાયમાણિરક્ષાત્રતરતહૃદયત્વાભ લોકનાથ : 1 ભોસ્વદાભાવતીર્થસ્યજિનમતઘતઃથાપનાત્તીર્થનાથઃ મિથ્યાજ્ઞાનાન્ધકાલનપફુલ દેશનૌજન્સનાથઃ | ધ્યેયસ્તીથ કરસૌ સુરનરનિક શ્રેયસે કુન્થનાથા (શાર્દૂલવિક્રીડિત) ( ૧૮ ) . દેવ મોક્ષમહીસહસ્ય વિલસત્સદુબેધબીજમદમ્ ા કર્મચાવભિદપિવિ સુરત રાગાદિસંવર્જિતમ્ મહુવાન્નભિદારવિ ભવિજના મેક્ષ નયનં વિભુમી ભૂયા નૌમ્યરનાથસંજ્ઞકજિન વિશ્રાજમાનં ગુણઃ | Page #291 -------------------------------------------------------------------------- ________________ - ૨૯ છે હરિગીત ' ' ' ગર્ભસ્થ હોતે હી પ્રભો ! મારી મહામારી મહાલે જન્મ તૂ ને શાન્તિ ફેલાઈ જગત મેં થી અહા ! ઉપદેશ દે જગ કે બનાયા શાન્તિ કા આગાર હૈ, હે શાન્તિનાથ ! જિનેશ ! તુઝકો વન્દના શતવાર હૈ ! ષકાયરક્ષકપરક-ત્રતરત લોક કા તૂ નાથ હૈ, સરથાપના : કર તીર્થ કી તું તીર્થ કા ભી નાથ હૈ, મિથ્યાત્વદલિની દેશના મેં તૂ સમર્થ વિશેષ હૈ, હે મુન્જ ! તેરે ચરણ–યુગ મેં નત સુરેશ નરેશ હૈ . તુમ મેક્ષરૂપી વૃક્ષ કે સદ્ બીજ કે દાતાર છે, હો કર્મ–પર્વત-વા સુરનત વીતરાગવિકાર હે .. રવિ મોહતિમિરવિનાશકારી, ભવ્યજનહિતકાર છે, અરનાથ જિનવર કે ચરણે મેં વન્દના શતવાર હો .. Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ (શાર્દૂલવિક્રીડિત) જ્ઞાનાદિત્રિવિભૂષણર્ભવજનાનહ૫રાન્ મંડયના રાગદ્વેષધનાત્વકારનિક જ્ઞાનૌજસા ખંધ્યન્ ા ભૂ ભાગભુજંગદષ્ટમનમાં શાન્તિ પરાં લભયના મલ્લીનાથજિનઃસુરાસુરનરૈનમ્ય સુભકત્યાડનિશમ્ ા (૨૦) નિત્યાનિત્યપદાથસાથેવિલસપ્રેક્ષાસૂદક્ષપ્રભા નિત્યાનઃસુખાશ્રયં ત્રિજગત નાથ સનાથ શિયામા શ્રીપદ્માતનય હરિદઘુતિલસહપ્રભાભાસુરમ્ | વન્દ શ્રીમુનિસુવ્રત વ્રતવતાં મધ્યે વરેણ્યું પ્રભુત્ છે | ( શિખરિણી) . (૨૧) પ્રફુલ્લકૌંચાંક પદયુગનમન્નકિનિકરો લસત્સવિભાસ ગુણકૃતનિવાસ સુખકરમ્ | શ્રિત ભચૈભજ્યા વિધુતભવશકત્યા નિરૂપમાં -નમીશ વન્ટેડ૯ પરમપદભાજ' જિનવરમું . ' Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭ી ( ૪ હરિગીત _ ) જ્ઞાનાદિ ભૂષણ સે વિભૂષિત ભક્ત જન જિસને યેિ, શુભ જ્ઞાન-અસિ સે રાગ રિપુ કે ખંડ ખંડિત કર કિયે . જો ભાગ ભુજગ સે ડસો કે શાન્તિ કે આગાર હૈ, ઉન સુર–અસુરના મલ્લિ જિનકો વન્દના શતવાર હૈ ! en (૨૦) જિન ! નિત્ય ઔર અનિત્ય જગકે સત્ય શાતા આપ હૈ, અક્ષય અસીમ અનંત સુખ કે ધામ અરૂ નિસ્તાપ હૈં સુન્દર હરિત ઘુતિયુત તથા જિન માત પડ્યા ન હૈ, ભગવાન મુનિસુવ્રત જિનેશ્વર દેવ ! આનન્દ-કંદ હૈ. ! | (૨૧). જિનકે ચરણ મેં દેવગણ કરતે વિનમ્ર પ્રણામ હૈ, જો જ્ઞાનશાલી સગુણાકર ઔર સુખે કે ધામ હૈ સંસાર વિમુખ સુભ... જન કે એક હી આધાર હૈ, હું પરમ પદ કે પ્રાપ્ત નમિ જિન ! વન્દના શતવાર હૈ . Page #294 -------------------------------------------------------------------------- ________________ (શાર્દૂલવિક્રીડિત) (૨૨) ચઃ સાડમ્બરવારયાત્રિકજનૈઃ સા વિવાહાય યા જીવાન જાન્યતેત્રવાટનિહિતાનુ સંપ્રેક્ષ્ય સદ્ભાબહન કારુણ્યાદ્રમના નિવૃત્ય રુચિરાદ્વૈવાહિકાત્તોરણાતા ચારિત્રત્રમાસ્થિતઃ ભગવાન નેમિચિરચિન્યતામ્ યો જન્માન્તરબદ્ધરકમઠમત્તોપસર્ગોભવાનો ઘેરાન ભૂરિપરીષહાનસત ધ્યાનકતાનઃ પ્રભુઃ | રૈલોકયે ભવિગીવમાનમહિમા રાજત્તપેદ્રાહિમા યાભૂરિવિભૂતયે સ ભવિનાં શ્રીપાર્શ્વનાથ જિનઃ | (૨૪) યા વીર જનોત્સવ રચાયનીતઃ સુમેરૂ ગિરિમા પ્રારબ્ધ મુદિતાત્મભિઃ સુરગર્ણજન્માભિષેકે તદા | ઐદ્રી વારંયતિ સ્મ વીરશિશુતાદૌર્બલ્યુશંકાં વિભુઃ ? અંગુષ્ઠાટૅમચાલિતામરગિરિઃ કુર્યાત્સદા મંગલમ્ ા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ (૨૩) (હરિગીત) = (૨૨) જો ઠાટસે નિજ વ્યાહુ કો બહુજન સહિત પ્રથિત હુએ, પર માંસભક્ષણ હેતુ પશુગણ રૂદ્ધ જન વ્યથિત હુએ ! તત્કાલ તજ તારણ ચલે કરુણા ભરે શુભ ભાવ સે, વે નેમિનાથ જિનેશ યુગ યુગ વંધ હૈ અતિ ચાવ સે . જન્માવતર કે અરિ કમઠ ને જે દિયે ઉપસર્ગ છે, શુભ ધ્યાન બલ સે સહ લિયે પ્રભુ ને પરીષહ વર્ગ છે ! થતે નહીં ભવ્ય જન જિનકે પરમ ગુણ–ગાન સે, ઈન ઇષ્ટ-દાતા પાર્વ જિન કો વન્દના સન્માન સે | (૨૪) લે ગયે દેવ સુમેરૂ પર ઉત્સવ મનાને કે લિયે, શુભ જન્મ કી શંકા હુઈ તબ ઇન્દ્ર કે પ્રમુદિત હિયે ! અભિષેક કૈસે શિશુ સહેંગે ?' મેરૂ કમ્પાયા તદા, અંગુષ્ટ સે, વે વીર જિન કલ્યાણકારી હે સદા / Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ (૨૫) સ્તુતેશ્ચતુર્વિશતિમાં જિનાનાં યા ઘાસિલાલેન કૃતાં પકૅચ્ચ તસ્ય સંપદ્ વિવિધા સમૃદ્ધા, લબ્ધિશ્વ સિદ્ધિ% સમીપમેતિ / | (૨૫) મુનિવર ધાસીલાલ કુત, ચૌવીસી જિનરાજ ! પટે-સુને પાને વહી, અક્ષય સુખ કે સાજ ! Page #297 -------------------------------------------------------------------------- ________________ અથ ગૃહ (ઘર)-શાન્તિ-સ્તોત્રમ્ સંતિ સુધારિકર, ગુણરયણહણાચલ . સવનું મોહરં સફખધર, નમસામો સાર–આલયં / 1 ૭, શ્રી કુલી નેમી મઝ, ગેહું સહસિદ્ધિએ પરિઆલઉ . ૐ આગ૭ સંનિહિં સંભવ છે હૃી શ્રી સુહદો //રા પુત્તકલત્તગિહમુહે પાઉં એ કૅલો બ્લ હૈ સુવિહિણાહil ધણમણિ કુડુબબાહૂ, અલઉ સવવિધુસંહતીe iડા ૩ શ્રી ધમ્મપહ, હિયયકચ્છિ રફખ6 નિગેતરસ | દઉ દાસાચિલણે છે ધ્ર શ્રી સંતિકિવાલો //૪ પિક્7ો અણુ તજિણો હૈ હું છ શ્રી વણાવલિગુત્તો ! » શ્રી લૈ મુણિસુવઓ, પુરએ રફખ રફ ખ કેવલવિકલાપ ૩% હ્રીં શ્રીં ૐી બ્લે બ્લો નમિઉણ કહgો પાઉ ગિતું / રકંખ રખ હૈં અજિઓ, પાયાલેહિ સુહણિહિં કુણઉ ૬ ચંદન્તો નિમૅલયરૂ, ૩% હી ચંદપÇપયાસ કરઉ છે એ શ્રી ક્લ° ફૅલીબ્લી, ઉસભા રખઉવિદિસત્તો મે મા હૈ સુપાસ–જિણો, સાસકામસૂલસ સવયાઈ, ગુજઝરોગ-કંડુઅત્તો પાઉ ૩% શ્રી શ્રી વિમલજિણા પાટા Page #298 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૬ ૐ હ્રી શ્રી મલ્લિ૫હૂ સુહમલિકસુમાઈ વિઆસઉ મે !' દુહદરિદ્ પણાસઉ, પણવીસયધણુમિત્તદેહો હા સચ પરચકભય, જિંદઉ » ૐ ૐ અરો સુહદે ય ા વધ્રુમાણા સન્ન » Öી શ્રી સિવલચ્છિ દેઉ ૧૦થી સુગઈ પઉમષ્પહો મમ, હ્રીં શ્રી કૈલી વણસેણિ સંલિઓ !' વિસ વિસહર-સલિલાણ, ભય સૂરતુ અમરમહિને ૧૧ા કપતરુપરિવાડિય, નંદણવણસમ મમ ગિહું કુણતુ ! વસુપુજ-સીયલજિણ ૩ ઍ શ્રી હી બ્લે સવયા /૧રા સિજજ સે કૅ અ શ્રી હી, સમ્પ-મિયારિ-સાવયગણે વારઉ t કુંથુ રિઉં દલઉ, દેઉઆસગ્ગ દીહાઉસ મે ૧૩ ડાઈણી–સાઈણીઓ, રિંકિણી દુકા કીલિયા હેતુ : » હૈ ફડ ફેડ સાહા હી હૈં પાસ અભિનંદણ ય ૧૪. વિહરમાણજિણા મુણી જસ્મા લેગપાલા ગહા દેવી ! સવે ઈમે પસન્ના ક૫તરુવ ઈયિં દલંતુ ૧પા. Page #299 -------------------------------------------------------------------------- ________________ નવગ્રહ શાંતિ ગુરૂદેવ નમરકૃત્ય, ગ્રહશાંતિ વેદામ્યહમ્ ! વિધિતજજપમાત્રણ, સમાધિ લભતે નરઃ ! ૧ ! જમરથાનેથવા રાશી, ગ્રસતિ ગ્રહરાશયઃ | તદેકભક્તજપતઃ સમારાથતુ ખેચરાન ! ૨ ! હ્રાં હ્રીં શ્રી હું ઋષભાદિ-વ માન-જિનેશ્વરાઃ | રક્ષેતુ માં સદા દેવા, મન્દાદિગહવિશ્ચતઃ | ૩ | શની રાહુ, કેતુ, કુરથાન ભજતે યદા | મુનિસુવ્રતનેમીનાં સુખ બીજાક્ષરૅજે પાત્ / ૪ ! મંગલે વિમલ થાયે, ગુરી થાયચ્ચ પાર્શ્વ કમ - શુક્ર સુમતિદેવ ચ, ચન્દ્ર ચન્દ્રપ્રભ મુદા છે ૫ || બધે સુવિધિનાથં ચ, સૂર્ય મનસા જપેતુ | - શેષા જિનવરાઃ સર્વે રક્ષતુ મમ ગાત્રકમ ! ૬ ભાલે વાયભુજે, નાભી, દક્ષિણે કરઃ પુનઃ | પશ્ચાદ્રષ્ટરલે ચિત્ત, યાયેદ્ર બીજૈજિનેશ્વરમ્ | ૭ | Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭૮ રોગશેકી ચ દારિદ્રય, ચિત્તવિક્ષેપકારકમ્ । આધિવ્યાધી ઉપાધિધ્ધ ક્ષય યાન્તિ ન સશયઃ ॥ ૮ ! ૐ હ્રી શ્રી હૂઁ હા ચંતાનિ, સચેાજ્ય પ્રભુનામતઃ । જપેત્ ત્રિસંધ્યં સગાપ્યું. ચાટેત્તરશત મુદ્દા । ૯ । ડાકિનીશાકિનીત્યાદિ, દુષ્ટ-સર્પા‰ સર્વથા । ચહેઃ કૃતાનિ વિદ્યાનિ, નશ્યન્તિ ધ્યાનતા જિને ૫ ૧૦ ॥ ચક્રેશ્વર્યાદિદેવ્યઘ્ધ, દિવ્યન્તુ મેડનિશમ્ । દેવી કાલી મહાકાલી સાનુકૂલા જિનાખ્યા ।। ૧૧ । ગૃહશ્રેણી પ્રભુધ્યાનાદનુગ્રાતિ સથા । નિઃસંશય બ્રવીતીઢ ધાસીલાલા મુનિત્રતી ।। ૧૨ ।। નિરવિશશભૌમા, સૌમ્યજીવો ચ શુક્રઃ ગગનચરણાય, સિદ્ધિસૌમ્ય દદાતુ । જિનપતિજપનાન્મે, તુષ્ટિપુષ્ટી દાતુ, મસ જય–વિજય. સ્વાહાન્તમાંÎી પુનઃ શ્રી । ૧૩ ।। Page #301 -------------------------------------------------------------------------- ________________ Ik પૂજ્ય શ્રી જવાહિર ગુણ કિરણાવલિ (માલિનીવૃત્તમ્ ) શુભતરગુણાધાર પ્રાપ્તસંસારપાર, ભવિજનહિતકાર જ્ઞાનવિજ્ઞકસારમ્ । દલિતદુરિતવ્રુન્દ જૈનપાદારવિન્દ, ગુરૂગુણકિરણાલિ વન્દેમાને વદામિ ॥ ૧ ॥ ભાષા-કવિતા જો શુભ ગુણસે યુક્ત હે પહુંચે ભવાદિધ પાર હૈ, જો ભવિકજનહિતકાર હૈ જો જ્ઞાન પારાવાર હૈ । ઉન પાપહર જિનપદકમલ કો નમન કરકે નેમસે, ગુરૂવ ગુણકરણાવલી મેં કર રહા હૂઁ પ્રેમસે ॥૧॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ (માલિનીવૃત્તમ્) અતિશુભગુણમાલ, સૌમ્યદીપ્તાન્તરાલ, વિમલવિરતિપાલ તેજસા દીપ્તભાલમ્ રુચિરગુણવિશાલ, સ્તૌમ્યહું સર્વકાલં, તમિહ જગતિ પૂર્યા, શ્રી જવાહરલાલમ્ | ૨ ! મણિ–સુરતરુ - ધેનૂ-ધાન–પીયુષજાત, તદનુપમગુણાનાં, વણને કઃ સમર્થ ગુરુગુણગણનાયાં, કોડપિ સૈકાડપિ દક્ષઃ, તદપિ ચ મમ યત્નો, દુષ્ટતામાત્રહેતુઃ + ૩ છે (સમ્યકત્વવર્ણનમ ) શિવસુખતરુપાલ, ગુપ્તિસત્તાલવાલ, સમિતિમૃદુલમાલ', સારોલ વિશાલમ્ ા ક્ષમામદમજાલ, ઘોતમાનાતરાલ, વિમલકુલરસાલ', સૌમ્યસમ્યત્વમસ્તિ ૫ ૪ ! Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ગુણમ જુમાલાસે હૃદય શોભાયમાન વિશાલ થા, જિનકા સુનિર્મલ ચરિત પાલનસે ચમકતા ભાલ થા ! ગુણરુચિર ગુરુવર કો સદા નિજ હૃદય પટ પર મેં ધરું, ગણિવર જવાહિરલાલજી ગુરુદેવકી મૈ સ્તુતિ કરૂં તારા મણિ દેવતર અરુ કામધેનુ સુરમ્ય દેવધાન હૈં, અનુપમ સુધા કે ગુણ કભી કોઈ કહ સકે ન મહાન હૈ ! એસે અતુલ ગુરુગુણગણન મેં કૌન જન પટુ નીતિ સે, તે ભી હમારા યત્ન ઉસ મેં ધૃષ્ટતા કી રીતે સે ! 3 / શિવસૌખ્યતરુપાલક તથા તિહુ ગુપ્તિ આલવાલ હૈ, ફિર સમિતિ કા મૃદુમાલ હૈ અરુ સાર શાલ વિશાલ હૈ, ક્ષમ શમ દમ કા જાલ જિનકા અત્તરાલ ઉજાલ હૈ, અતિવિમલ ફલરસપાન અર સમ્યક્ત્વ શુભ ગુણશાલ હ ૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સકલકુશલધાર, કલ્મષડ્વાન્તહાર, વિમલવિપુલસારં, ભવ્યજીવાવધારા નિહતમતિવિકારં, નાશિતાન્તવિકાર, કુમતિવનકુઠારં, નિત્યચિ-તૈકહારમ્ ા પ ા રવિકર ઇવ સર્વ, શાર્વરં વાતવૃન્દ્ર, કુગુરુ-કુમત-દેવં, માનસā ત્વનાદિમ્ તદપનયતિ નિત્ય, સર્વથાતચ્ચભાવં. સુરવરમુનિવલ્વે, બોધિબીજ પ્રશસ્તમ ! ૬ વિલસિતસુરવૃન્દ, નન્દન મોદકન્દ, પરિમલ પરિવા, રંજિત ગધવાહૈ ! વિતરતિ વિદધાન, જ્ઞાનદીપ પ્રધાન, પરમસુખનિધાન, મોક્ષધામાસમાનમ્ ૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩. ભાષા-કવિતા સબ કુશલ કે આધાર કેમષરૂપ તમ અપહાર હૈ, મલરહિત અતિશય સાર ફિર યહ ભવ્યજીવાધાર હૈ મતિવિકૃતિહારી હૃદયગત-કાલુષ્ય ટાલનહાર હૈ, કુમતિવરૂપવનીકુઠાર પ્રધાન નિત હિતકાર હૈ ાપા રવિકિરણ જૈસે રાત્રિકા અંધકાર સબ હૈ નાશતા, વૈસે કુગુરુમત આદિ માનસ દાવ જો હૈ ભાસતા ! યહ સર્વથા મિથ્યાત્વરૂપ ઉસે મિટાતા હિ સદા, સુર-નર મુનીશ્વર-વધ ફિર સબ ભાવમેં યહ હૈ જુદા ૬u સુરદેવપતિસમુદાય નન્દનવન જહાં આનન્દ હૈ, અરુ મેગિરિ પૈ સુરભિમલયજ વિમલતર નિયમન્દ હૈ ા સમકિત ગુણોં કે યોગમે અરુ જ્ઞાનકે ઉપભેગમે, અતિવિશદ ઔર અનન્ત સાદિ આનન્દ પાતા યોગમેં હારી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - સરસિજજલબિન્દુ, કુન્દપુષ્પ યથેન્ડ, સુરગજઘનસાર, ક્ષીરધારસ્તુષાર જિનવસિ મરાલ, સૂક્તિમુક્તકમાલ , વિલસતિ ઘનસાર, શુભ્રસખ્યત્વસાર: tl < ! જનનમરણહત્રી, દુઃખપુંજાપહત્રી, શુભગુણયભત્ર, સિદ્ધસૌખ્યસ્ય કત્રમાં અમર પદવિધાત્રી, ભૂતધાત્રી પવિત્રી, ભજત ભજત શ્રદ્ધાં, મેધયા શુદ્ધરૂપામ્ ! ૯ ! ભવજલનિધિસેતુ-ધર્મ હુયૅકકેતુ, મશગુણસિધુર્ભાવ્યવૈકબધુઃ | હૃતસકલવિકાર, પ્રાસકૈવલ્યસાર , વિતથતિમિરભાનુ, સૌખ્યશૈલેકભાનુ . ૧૦ | Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ભાષા-કવિતા ધવલ જૈસા નલિનદલગત ભાસતા જલબિદુ હૈ, ફિર કુદસુમ અરુ ગગન તલ મેં ચમચમાતા ઈન્દુ હૈ ! સુરગજ તથા ઘનસાર ક્ષીર તુષાર મુક્તામાલ હૈ, જિનવચન સર કે હંસ તસ સમ્યત્વસાર વિશાલ હૈ ICI. જનિ–મૃત્યુ-હન્દી દુઃખચયત્રી તથા જો ભાસતી, ભગુણનિચયભત્રી તથા સબ સિદ્ધસુખકત્રી" સતી ! અમરપદદાત્રી તથા સબભૂતધાત્રી નેમસે, લવિજન ! ભજો પાવન પરમ શ્રદ્ધા અચલતર પ્રેમસે લા ભવસિન્ધતરલતરંગ તરને કે લિએ યહ સેતુ હૈ, શમ દમ ગુણો કા રત્નનિધિ ફિર ધર્મ સૌધસુકેતુ હૈt સબવિકૃતિનાશક હૈ તથા ક્વલ્ય સાર મહા મહા, 'મિથ્યાત્વ-તમ કે ભાનુ શિવગિરિકા પ્રભાકર હૈ ઝહા ૧૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ નિખિલદુરિતનાશસ્ત્રાસના હિ યસ્માદ, ભવતિ જગતિ યસ્માત્ સર્વતાસર્વતે વા ! સકૃદપિ કલિયુગલાદુ યાતિ મોક્ષ, સકલશુભપદાર્થોદુત્તમાદુત્તમર્થ ! ૧૧ છે ઇતિ સમકિતબાધા મોક્ષસૌો વ્યાધિ, તરુણકરણભાવયેન માઁ સુભાવૈઃ સ મમ સુગુરુરાજ: શુદ્ધગચ્છાધિરાજ, સુગુરુગુણવિશાલઃ શ્રી જવાહરલાલઃ . ૧૨ 1 છે અથ જ્ઞાનાષ્ટકમ્ | પરમસુખનિદાનું ધ્યાનવૃવૈકતાનું હૃતકલુષવિતાને શુદ્ધરૂપૈકભાનમ્ ફલતિ સુખનિધાનં તત્ત્વદાનપ્રધાન, પિબત પિબત ભવ્યાઃ ! જ્ઞાનપીયૂષપાનમ્ ! ૧૩ શા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ભાષા-કવિતા ભવિ હૃદયવાસી ત્રાસ કે જો નાશ કરતા હૈ તહેં, ઈસ ભવ્ય જગમેં કીર્તિકીર્તન સજજને કા હૈ જહાં ! સબસે બડા યહ અર્ધ પુલ સે છુડાતા હૈ જભી, સબસે મહત્તમ મોક્ષપથ કહલા રહા હૈ યહ તભી ૧૧ ચારિત્ર દર્શન ઔર જ્ઞાન પ્રધાન મોક્ષ સુધ હૈ, અસમાન કરુણાયુત દિયા મુઝે ભાવસે શુભ બોધ હૈ , મેરે મહા સમ્માન્ય સદ્ગુણજ્ઞાનદીપ દયાલ હૈ, ગુરુવર્ય સમકિતકે પ્રદાયક શ્રી જવાહરલાલ હૈ a૧રા વરસૌખ્ય કા યહ હેતુ ફિર નિજધ્યાન મેં ઈકતાન હૈ, હત પાપરૂપ વિતાન નિર્મલરૂપ કા ઈક ભાન હૈ સુખરૂપ ફલ દાતા તથા તત્વાર્થ દાન પ્રધાન હૈ, હે ભવ્ય ! પીઓ જ્ઞાનકા પીયૂષપાન મહાન હૈ in૧૩ાા Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ( જ્ઞાનલક્ષણમ્) અમિતસકલભાવા ધ્રૌવ્યધર્માદિયુક્તા,સ્તદિહ ગુણવિશેષેઃ સર્વ પર્યાયપૂરેઃ | ફુટવિશદતયાલં સર્વકાલ કુરન્તિ, : નિખિલભુવનસારં જ્ઞાનમાલમ્બનીયમ્ ૧૪ હરતિ વિષયતન્દ્રાં મોહનિદ્રાં લુનીતે. વિતરતિ શિવસિદ્ધિ ધર્મ વૃદ્ધિ તનેતિ સપદિ નયતિ તાપં પાપસન્તાપક ચ, વિપુલસુખનિધાનં જ્ઞાનમારાધયત્વમ્ ૧૫ . મદનહેરણુદક્ષ જ્ઞાનવિજ્ઞાનપક્ષ, દુરિતીયવિપક્ષ ધર્મરક્ષ સુલક્ષમાં સમરસશુભકન્દ્રત્યક્તકમેકબન્ધઃ, સુમતિકુમુદવૃત્તાસ્યન્દમાનો મરન્દ ! ૧૬ It Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ - જ્ઞાનકા લક્ષણ અનુપમ તથા નિત્યત્વધર્મા જે સમસ્ત પદાર્થ હૈ, ઉસ સર્વ પર્યાયાબિરાજિત ગુણ્ય સે વિહિતાર્થ હૈ હરવક્ત. જિસમેં ચારતા સે ફુરહા ગુણરાજ હૈ, ભવસાર અસા જ્ઞાન યહે અશ્રેય જગમેં આજ હૈ ૧૪ હરતા વિષય તદ્રા તથા યહ મેહનિદ્રા નાશતા, શિવ સિદ્ધિદાતા ધર્મવૈભવ ખૂબ નિત્ય વિકાશતા ! અતિશીધ્ર હિયસન્તાપનાશક વિપુલ સુખ ! ખાન હૈ, અતિપાપહાર પ્રવીણ જ્ઞાન ગહે ભવી ! યહ પ્રાન હુ ઉપા યહ મદનનાસનદક્ષ ફિર વિજ્ઞાનજ્ઞાન સુપક્ષ હૈ, અધચયવિપક્ષ તથા પુરાતનધર્મ રક્ષસુલક્ષ હૈ કર્મબન્ધન કા નિકન્દન સર્વરસતરુ કન્દ હૈ,. શુભમતિ કુમુદ કે વૃન્દસે ઝરતા હુઆ મકરન્દ હૈ I૧૬ ૧૯ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અવિચલમવતંસો જ્ઞાનહસો જગન્તુ, ચમનિયમસુચંચુઃ કર્મની વિક્તિા વિશદગુણસદ્ધિ શુદ્ધસિદ્ધસ્વરૂપું, પ્રખરરિપુમતીપઃ સત્તમિઍકદીપઃ - # ૧૭ || હરતિ દુરિતરાયે યેન કેનાપ્યભાયં', નયતિ જલધિપારં જન્મગૈરપારમા અપનયતિ કષાય દોષજાલરપાય. નિખિલગુણગરિષ્ઠ તીર્થનાથપ્રતિષ્ઠમ્ | ૧૮ છે શરદિ ખલુ જલં યન્નિર્મલ સર્વકાલં, ભવતિ યદભિસંગાત્ સર્વથાડતર્વિશુક્રયા નિમ્પમસુખમૂલં નાશયન્મહાલ, હૃધ્યકુમુદચન્દ્ર હીનતન્દ્ર ભજવ્વસ્s a ૧૯ાા Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ભાષા-કવિતા હરએક જગમેં નિયમ યમ શુભચચુવાલા હંસ હૈ, સબકમ્ નીરવિવેકશાલી નિત્ય વર અવતંસ હૈ” નિર્મલ ગુણસે યુક્ત ફિર કમરિપક્ષપ્રતીપ હૈ, ફિર શુદ્ધ સિદ્ધ સ્વરૂપ હિય અંધિયારનાશન દીપ હૈ I૧૭ના હરતા દુરિતનિકુરબ્બ યહ અવિભાજય સબસે હૈ મહા, જનિમૃત્યુદુસ્તર જલધિકે ફિર પરિનેતા હૈ કહા હિય કે કષાય વિનાશકારી તીર્થનાથ પ્રતિષ્ઠ હૈ, સબ દોષસે ન્યારા નિરાલા જ્ઞાનગુણ સુગરિષ્ઠ હૈ ta૧૮ રહતા શરદઋતુમેં વિમલ જલ સર્વદા જિસ ભાંતિ હૈ, હિયકા વિશેધનસે કહાતા સ્વચ્છ યહુ ઈસ ભાંતિ હૈ | નિપમ સુખકા મૂલ મેહરવરૂપ શુલ વિનાશતા, હિચકુમુદચન્દિર જ્ઞાન સે ટોલ છ અલમલસતા ta૧૯ા Page #314 -------------------------------------------------------------------------- ________________ રટર પ્રસરદમૃતધારે સારસાર સુસાર, યદિહ કુમુદબધું મિસિન્તુ નિપીયા સમુપનયતિ પુષ્ટિ તુષ્ટિશાલી ચકોર,સ્તદિવ સુખદપાવૈજ્ઞન પાનૈધ જીવઃ ૨૦ It ઇતિ હિતકરશિક્ષાદાયિ જ્ઞાનસ્વરૂપા, પરકૃતિપરયા યા શુદ્ધયા ચિત્તવૃન્યા ! જલધરજલધારા જ્ઞાનિનાં સદ્વિચારા,જગતિ ચ સુખકારા:સતિ સન્માર્ગ સારા છે ૨૧ ! - ચારિત્રવણનમ્ સકલવનચર્ય યત્નન્દન નન્દનવાતુ, સકલસચ યતુ સુહુ પીયૂષમેવા સકલતચયે તું ક૯૫વૃક્ષો વણ્ય, સ્તદિવ ગુણચયે યસ્વસ્ટ ચારિત્રભેવા ૨૨ : Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ભાષા-કવિતા ઝરતી હુઈ પીયૂષસરિતા ચન્દસે ચક્રવા યથા, પીકર મનેાહર અંગપુષ્ટ સુતુષ્ટ હાતા સર્વથા । ઇસ ભાંતિ જ્ઞાન સુધારસેાંસે જીવ હતા મત હૈ, જ્ઞાનામૃત કે સામને વિશ્વસસ વિષયરસ અસ્ત હૈ ॥૨૦॥ 4 યહ જ્ઞાનશિક્ષા હિતકરી અતિશુદ્ધ માનસવર્તિની, જલધર વિમલ જલધારસી ી સદ્વિચાર પ્રવતિની સુખકારિણી દુખહારિણી સન્માર્ગદર્શનકારણી, ભવસિન્ધુનિપતિત ભવિજ્રનોંકી હૈ સદા ભવતારિણી ॥૨૧॥ સર્વ વિપિનમેં નન્દન યથા આનન્દ દેતા હૈ મહા, હરએક રસમે ફિર રુચિર પીયૂષ હી જગમેં કહા । સખ વૃક્ષમે સુરતરુ સદા જિસ ભાંતિ પરમપ્રધાન હૈ, યુદ્ધે આત્મગુણમે એકહી ચારિત્ર શિવસુખખાન હૈ ારા Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ મકટિતપઢભાવ શુદ્ધભાવ દદાતિ, વિઘટતિ વિકટાર’ પાપભાર ભિનત્તિ વિષમવિષય જાલજવાલમાલાવલી, વ્યપનયતિ ચ શલ્ય હૃદ વિશલ્ય કરેાતિ ॥ ૨૩ F ધૃતશિવસુખભાવેશ્ચય તે શુદ્ધભાવે, પરમસુખનિવાસે ગસ્યતેચેન વાસે। ક્રિત સકલક ભાતિરક્તેકહેતુઃ, તદિહ હૃદિ ચરિત્ર કદાત્ર' પવિત્રમ્ ઉપચિતભવકાટી ક કાટી વિધ±, વિકટભવ વિધાટીઃ હાટિ હટ્ટપ્રભેદિ વિમલગુણનિદાન કેવલજ્ઞાનધાન, સ્વહૃદિધરચરિત્ર' ભવ્યલાકે પવિત્રમ્ ૫૨૪ ૫૨૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૫ ભાષા-કૅચિંતા રાષ્ટ્ર) વિખ્યાત પટુતા ઔર નિર્મલ ભાવ દેતા હૈ મુદા, કઠિનાઈકા ઔર પાપ-સમૂડકી ભેદક જુદી ! ફિર વિષયપાવતાપસે પરિતપ્ત માનસકે સદા, અતિ શાન્ત કરતા સર્વથા ચારિત્ર નિર્મલ હો યદા રવા શિવસૌખ્ય ઈચ્છક સે સદા શુભભાવસે સેવિત કહો, જિસકે સુસેવનસે પરમ સુખધામ થિતિ પાતે મહા ! જિસ હેતુ કર્મ કલાપકા અતિરેકમેં યહ હેતુ હૈ, ઇસસે હૃદયમેં સજજનો કે કર્મ હી સુચિકેતુ હૈ ૨૪t ભવોટિસંચિત કર્મ કાટિ મૂલકન્દન હૈ કહી, અતિભીમ ભવકી હાટકો ઉભૂલ કરતા હૈ મહા ! નિર્મલ ગુણાંકા બીજ કેવલ–શાનકા સુનિધાન હૈં, હે ભવ લેકા ! હિય ધરે ચારિત્ર યહ શુચિખોન હૈ ાર પણ Page #318 -------------------------------------------------------------------------- ________________ શશકશિરસિ શૃંગભાગ્યહીનઃ શુભાંગ, કલયતિ સિકતામાં તૈલસત્તાં કદાચિત્રા તદપિ ચરિતહીન માનવો ઘર્મહીનો, નચ ખલુ લભતે સૌ મોક્ષસૌખ્ય મુમુક્ષુઃ ૨૬ ! જગતિ ચ ધનસાર: શીતલો ચતુષારઃ, શશિનિ કિરણભારઃ શારદીયોત્યુદારઃ 1 તદતિશયિતશૈત્ય યચ્ચરિત્ર ચકાસ્તિ, સમુપનયતભવ્યાઃ ! તરિત્ર વિચિત્રમ્ | ૨૭ | કુમુદવનમમન્દ નન્દયગત્પવૃદૈ,. શિશિરકિરણજાલમેંદદાયી યથદુઃા તદિવ સકલજીવેડમન્દમાનન્દહેતુ,નિરુપમગુણયુકર્તવીતરાગૈરગાદિ Page #319 -------------------------------------------------------------------------- ________________ ભાષા-કવિતા શશશ્ચંગ કા યદિ લાભ હો હતભાગ્ય કા શુભ અંગ છે, સિક્તા સમુભવ તૈલ ભી સમ્માણ ઔર સુરંગ હો ! તો ભી ચરિત સે હીન હોને સે મનુજહતધર્મ હૈ, અત એવ વહ નિર્વાણ સુખ પાતા નહીં યહ મર્મ હૈ ા૨૬ાા જગમેં કપૂર સુશીત હ ફિર હિમ સદા શીતલ કહા, અતિશય ઉદાર નિર્મલ શશીકી કિરણ ભી શીતલ મહા ! ઉનસે અધિક્તર શૈત્ય જિસ ચારિત્ર મેં હૈ ભાસતા, હે ભવ્ય ! ઉસ અદ્ભુત ચરિતકી લે સદા તુમ દાસતા રહા નિજસુરક્ષગુણ સે કમલધન હિમકિરણસે ચન્દ હૈ, આનન્દદાયક વહ જગત સૌભાગ્યના શુભકન્દ હૈ ! ઈસ લૈંતિ તીન લેકમે ચારિત્ર સુખકી ખાન હૈ, નિરુપમ ગુણાલય વીરપ્રભુને ઐસે કિયા ગુણગાન હૈ રા: Page #320 -------------------------------------------------------------------------- ________________ દુરિતતિમિરચન્દ્ર સોન્દ્રશાન્તા ગભીર, નયતિ જલધિતીર કર્મધૂલીસમીરમ્ | લલીતગુણનિશાન્ત સાધનન્ત નિતાન્ત, વિતરતિ શિવગેહે સર્વથા યત્રધાનમ્ ! ૨૯ ૩૦ શુભતરુસમબાલ્ય-રત્નચારૂમાલ્ય, ગુરુજન પરિપાલ્ય શુદ્ધતત્ત્વાલવાલે ઇતિ મમ ગુરુરાજ: પ્રાયસિદ્ધાન્તરાયૅ,શ્ચરણ-કરણશિક્ષાબદાયિ યત્રાત્મરક્ષા છે અથ ગુરૂજન્માદિવષ્ણુનમા અથ ગુરુવરજન્મ પ્રોચ્ચને સર્વશર્મ, નિજહિતમુપને, ભક્તિભાવ વિધાયા ગુરુગુણગણનાયામાત્મકલ્યાણમીયાદ, ઇતિવદતિ જિનેન્દ્રઃ સર્વસૌખ્યક કેન્દ્રઃ I ૩૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ - ભાષા-કવિતા યહ પાપતિમિર વિનાશમેં શુભચન્દ્ર શાન્તિ ગંભીર હૈ, સંસાર પાલક કમ ધૂલિ પુજહરણ સમીર હૈ મંજુલ ગુણકા ઘામ સાદિ અનન્ત ચરિતનિતાન્ત હૈ, જો સર્વદા અતિ શ્રેષ્ઠ શિવકા ધામપ્રદ અશાન્ત , રિલા શુભફેલ મહીકે સદશ જો રત્નમંજુલ માલ્ય હે, ફિર શુદ્ધત કી કિયારી ગુરુજનસે પાલ્ય હૈ. ઉસ બાલ્યમેં સિદ્ધાન્ત કેવિદ ગુરૂવને હૈ દિયા, શુભચરણ કરોંકા સુશિક્ષણ આત્મરક્ષણ જહં કિયા ૩૦ અબ ગુરુવર કા જન્મ કહતા હૈ સક્લ શુભ રૂપ જો, નિજહિતનિમિત્તે શુભભક્તિકર ફલપ્રદ સદા અનુરૂપ જો. ગુરુવર ગુણ કે ગાન સે નર સૌખ્યપાતા હૈ મહા, સબસુખનિધાન જિનેન્દ્રને યહ સુભાષિત હૈ કહા ૩૧et Page #322 -------------------------------------------------------------------------- ________________ હoo સુતસુખવિશેષે માલવે માલવાખે, પ્રચુરરુચિરદેશે પશ્ચિમે સુખદેશે. સુધનજનનિવાસે ચાંદલાનામધેયે, વસતિ સુકૃતપાલી સૌમ્યસમ્યત્વશાલી શ૩૨ વ્રતતતિપરિરક્ષાધર્માશિક્ષાનુષક્તા.જિનવરગુરુભકતા દાનશીલાદિસકતાઃ | વિવિધનિયમસારા જૈનધર્મપ્રચારા,હૃદયશુભવિચારીઃ શ્રાવકાઃ સક્તિ યત્ર I ૩૩ ! વણિગતુલિતવશે સ્વસવંશાવતસે, કુમતિશિતકુઠારે શુક્રગેત્રે કુહાડે વિશદનિયમરાજે જીવરાજો બભૂવ, નિજનિયમસુનિષ્ઠઃ શ્રેષ્ઠિસુર્હપ્રતિષ્ઠઃ શા ૩૪ના Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ભાષા-કવિતા ઋતુરાજ કે સુખસે વિરાજિત રુચિર માલવદેશ હૈ, અતિમ જુ પશ્ચિમદેશમેં સુન્દર મહાન પ્રદેશ હૈ, ધનવાન જન કી વાસ સુન્દર થાંદલા પુરરત્ન હૈ, સમ્યકત્વશાલી પુણ્યશાલી હૈ, જë કૃતયત્ન હં ૩રા હરએક વ્રતકે સવિધિ પાલક ધર્મ શિક્ષક સુજન હૈ, જિનવર ગુરુપાસક વિમલતરદાનમુખકૃતિ રમન હૈ ! બહુËતિ સુન્દર નિયમધારી જનધર્મ પ્રકાશ હૈ, શભતર વિવેક વિશાલમાનસ શ્રાવકો કા વાસ હૈ !ાવડા નિર્મલ વણિક કે વંશ મહું જો સવાલ સુવંશ હૈ, કુમતિપ્રહારકુઠાર શુદ્ધ કુહાડ યહ અવતંસ હૈ. ઉસ ગોત્ર મેં જનમેં નિયમધર જીવરાજ સુશ્રેષ્ઠ છે, નિજનિયમનિષ્ઠ, મહાન શ્રેષ્ઠ પ્રતિષ્ઠ ગુણસે જયેષ્ઠ છે સજા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પરમસુખદકાર્યા શ્રાવિકા શ્રેષ્ઠિભાર્યા, પતિવિનયવિલીના ધમકાવૂદીના સરસગુણસનાથા નાથિનામા બભૂવ, નિજ કુલજનમાન્યા સચ્ચરિત્રા સુધન્યા શરૂપા સુખમયશુભમ્યા-સુમવત્યાગવલોકિ; શુભદસુખદદથં સ્વપ્નભાવાદવશ્ય શિશિરકિરણરૂપ ધર્મ હેતુસ્વરૂપ, નીજકુલકમલાનાં બોધિની સા પ્રબુદ્ધા ૩૬ ! તદનુ શુભમુહુર્તે પૂર્વેદિક તિગ્મરમિ, તમિવ જનયતિ પ્રજ્ઞપુત્ર પવિત્રયા વિવિધગુણસુપૂતિ સ્મૃતિમત્તે મહાન્ત, પ્રથિત ઈહિ સુનાજ્ઞા શ્રી જવાહરલાલ = u ૩૭ t. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ભાષા-કવિતા સુખદાયિ કાર્ય વિધાયિની યહ શ્રાવિકા પતિવ્રતપરા, સબ ધર્મ કાર્યો મેં ધુરીણા ગુણગોંસે ભી વરા ! જો નાથિ નામ પ્રસિદ્ધ થી નિજ કુલ જનસે માન્ય થી, અતિ સ્વચ૭ ચરિતા વિબુધ સરિતા સી પવિત્ર સુધન્ય થી ૩પા સુખમય સુશય્યા સુપ્ત ઉસને વન દેખા દશ્ય હૈ, શુભ સુખદ પાકર દૃશ્ય વહ જો સફલ હેતા વશ્ય હૈ. વહ સ્વપ્ન થા ચન્દિર સટશ અતિસ્વચ્છ ધર્મનિમિત્ત થા, નિજકુલ કમલકી બાધિનીજાગી તદા રવિસી પ્રભા l૩ ૬ ઉસકે અનન્તર નાથિને સુન્દર જવાહિરલાલકો જન્મ દેતી પૂર્વ જન્ય રવિ તેજપુંજવિશાલ કો !! - વિવિધ ગુણસે યુક્ત થે ફિર રફૂર્તિ માન વિશાલ શે ! માને ચમકતે ખાનસે નિકલે જવાહિરલાલ વાવાળા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મથિતનિખિલતત્વ જ્ઞાનસિન્ધુ ભવીન્દુ, મગનમુનિમુપેત્ય સ્વીચકારાથ દીક્ષામ્। અગમનિગમઋદ્ધિબુદ્ધિચાતુર્ય સિદ્ધિ, સમભવધિગચ્છે . સર્વતન્ત્રસ્વતન્ત્ર જગતિ વિહરમાણે। દેશદેશાન્તરેજી, વિશદસદુપદેશેઃ પાપપુજ જહાર । વિવિધનયવિધાને શાસન શોભયન્ સ, ગણિગુણગણયુકત યાઽદ્વિતીયા અભ્વ પરમમધુરવાકચે–સ્તાષયન્ મન્યવૃન્દ, ચરણકમલયેાગે પાવયન્ ભૂમિભાગમ્ । અતુલવિરતિભાવૈરુદ્ધ્રન્ હીનદીન, સુમુનિસુખદ–ખીકાનેર પુર્યોમુખેતઃ ૫ ૩૮ ૫ ૫ ૩૯ ॥ ૪૦ k Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ t". I'! ભાષા-કવિતા !!ss 135 JS5s, સબ શાસ્ત્ર દધિચ કે મથિતકર તત્વમાખન થે લિયે, પરજ્ઞાનખાન મહાન ચન્દસમાન જનતા કે લિયે ! ઐસે મગનમુનિ કે નિકટ જા વિધિસહિત દીક્ષિત હુએ; નિજગમેં નિગમાદિત– સ્વતન્ન થે શિક્ષિત હુએ ૩૮ જગમેં વિહરતે હરદિશાકે દેશ ઔર પ્રદેશ છે, સુરપષ્ટ શુભ ઉદેશતતિ સે પાપકુમુદ દિનેશ દે ! બહુવિધાનેસે સ્વશાસન કે સુશોભાખાન છે, ગણિગુણગણાંસે યુક્ત ફિર જે આદ્વિતીય મહાન થે ય૩૯ાા પીયૂષ દરવાય સે ભવવૃન્દોષક આપે છે, નિજચરણકેજમરસે કરતે ભવન નિષ્પાપ છે અનુપમ વિરાગસે વિહીન મલીન દીન ઉધારતે, મુનિ સુખદ બીકાનેર પુરમેં પૂજ્ય થે જબ રાજતે ૪૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અતિશયધનધાન્યા રાજેસન્માનમાન્યા, જિનવચનરહસ્યા-સ્તત્વબોધીકદશ્ય , વ્રતનિયમસુદક્ષા, ધર્મરàકપક્ષા , વિરતિગુણસશકતાઃ શ્રાવકાઃ સાધુભકતાઃ ૪૧. અતિગતધનમાનઃ સેઠિયા ભરુદાનઃ, સરલહૃદયભાવે મંગલચન્દ્ર માલુઃ | પુનરપિ ચ સતીદાસચ તાતેડગેત્ર, જતનમલજિનામા ગાત્રકોઠારિ યુકતઃ IT ૪૨ !! અથ ખલુ ગુરુભકતઃ શ્રીમદાનન્દમલા, પ્રવચનપર-માણિ-યાદિચન્દ્રાન્નડાગા ઇતિ સકલસુસંધઃ પૂજ્યસેવાં ચકાર, 5. પ્રખરસુકૃતલાલં લવાનું લાભદક્ષઃ ડ ૪૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ' ભાષા-કવિતા નધા-ય સે સમ્પન્ન રાજ-સુમાન્ય ધર્મધુરીણુ હું. વરતત્વદર્શી જિનવચન કા સારગ્રહણ-પ્રવીણ હું ત્રતનિયમપાલન નિપુણ ગુણવૈરાગ્યતરૂવર કેન્દ્ર , સબસાધુજનચરણારવિન્દ–મિલિન્દ શ્રાવકવૃન્દ હૈ I૪૧at નમાવાન પ્રધાન સેઠ મહાન ભરુદાન હૈ, પતિવિમલહૃદયસ્વભાવ મંગલચન્દ્રમાલુ સુજાન હૈ, માતડ ગોત્ર સુજાત શ્રી સતિદાસજી સંયુક્ત હૈ, ફેર જતનમલ કોઠારિ ગોત્ર મિથ્યાત્વભાવ વિમુક્ત હાજરા ફેર ગુચરણપંકજમધુપ આનન્દમલ સુરાજને, જિનધર્મિ માણચઢડાગા ધર્મ પથ પર ગાજતે યે સબ સુસંધ ઉદાર મનસે પૂજયસેવા હૈ કિયે, નિજલાભલક્ષ્ય વિશાલપુણ્ય સુવિ ઈનકા હૈ લિયે જરા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તદ્દનુ ચ મુનિવર્યં: પૂજ્યવય્યઃ સમીયુ,વિશદસુલભભાવ વીક્ષ્ય મીનાસર` તે । વિમલનભસિ પૂર્ણ" પ્રેક્ષ્ય ચન્દ્ર ચકાર, પ્રમુદિતહૃદયાડભૂત્તત્ર સધસ્તથૈવ અમલહૃદય-ચાલાલજી ખાંડિયાત્ર, પરમહૃદય-તાલારામજી પ્રાપ્તપુણ્યઃ । હણુમતમલજી વે સેડિયાગાત્રયુકતઃ, ગુણિવરભગવાનઃ શબ્દદાસાયુકતઃ ઇતિ સકલસુસંધ શુભકત્યેકરંગ, સુવિમલકૃતિરહઃ પૂન્યવયં સિષેવે વિપુલલસદુંદારાં દર્શનાર્થાંગતાનાં, પ્રચુરમષ્કૃત સેવાં સવ સાધિમ કાણાત્ ॥ ૪૪ i ૫૪૫મ u ૪૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ભાષા-કવિતા ઉસકે અનન્તર મુનિવરેાંસે લસિત ભીનાસર ગયે, શ્રી પૂજ્યવર શુભસાવ લખિ સબંકા દિયે મુદ્ઘ નિત નયે । જસ વિમલ નભમે પૂર્ણચન્દિર નિરખિ દુઃ ચકાર હૈ, પ્રમુદ્રિત વહાં તસ સ ંધ ભી શુભ ભાવના ચ ુ· ઔર હૈ ૪૪ શ્રીમાન ચમ્પકલાલજી ફિર માંઠિયા રહતે યહાં, અતિ ઉચ્ચ ભક્તિભાવ તાલારામજી ભી હૈ જહાં । સેડિયા હણુમ તમલ્લ ભગવાનદાસ મહાન હૈં, જો વછાવત ગાત્રમે ઉત્પન્ન સર્વ પ્રધાન હૈ રાજપા અતિશુદ્ધ ભાવ વિકસે સખ સંધ નિજ હિતકે લિયે, શુભ ભક્તિભાવ ભરે સુસેવન પૂજ્યવર કે હૈ કિયે ! ફિર પૂજય દર્શન ઈચ્છુકોં કી યાગ્ય સેવાભાવના, સહમિ યાં કે હેતુ પ્રકટી સંધભાવ સુહાવના ૫૪૬૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ નયનમિતસહસ્ર વષ આષાઢશુકલે. નિધિમિતશુભતિસ્યાં વાસિરે તિગ્મરમે ! જગૃહરિ ચદથ" પૂજ્યપાદા મુનિર્વ, તદનુ તદભિપાલ્ય સ્વર્ગલોક પ્રજમુઃ + ૪૭ ગુરુગુણગણજ્ઞાનં કુર્વતાં માનવાનાં, ભવતિ વિમલબોધઃ કર્મમાલિન્કશોધઃ | ઇતિ ચ મનસિ ધૃત્વા સ્તોત્રમેતદ્ વ્યધાયિ, પ્રપતિ શુભભાવાતુ માનુયોત્સર્વસૌખ્યમ્ ! ૪૮] (ઇન્દ્રવજાન્તર્ગત ઋદ્ધિનામક છન્દ ) હદિસ્થિત સ્વીયકૃતજ્ઞભાવે પ્રાદુર્વિધાતું નિજનિજેરાથમા કૃતા સ્તુતિઃ શ્રી શિવમાર્ગદાતુ,ગુ રામનોભાવવિશુદ્ધિસિદ્ધા૪૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧૪ ( ૪ ભાષા-કવિતા 142 ) ફિર દો સહસ્ત્ર પ્રમાણ સંવમેં ધવલદલયુત શુચી, નવમી દિવાકુરવારકા તન ત્યાગી મુનિવર શુભરુચી શ્રીમાન પૂજ્ય યદઈ મુનિતા થે ધરે શુભભાવસે, પરિપાલ મુનિવ્રત ફિર પધારે સ્વર્ગ શુભ અનુભાવસે II૪૭થી ગુરૂવરગુણાં કે જ્ઞાનસે અતિરવચ્છ હોતા બોધ હૈ, સબ માન કે કર્મ મલકા ઔર હોતા શોધ હૈ ઈસ ધારણા સે સ્તોત્ર મૈને ગુરૂવરોં કા હૈ ક્યિા, શુભ ભાવસે જો જન પઢે વહે સર્વ મંગલ પા લિયા ૪૮ કૃતજ્ઞતાકા ભાવ પરગટ શુદ્ધ મનસે જ યેિ, . હિય કે અમન્દ ઉમંગસે નિજકર્મ નિર્જરકે લિયે શિવમાર્ગ દર્શક પૂજ્યગુરૂકા સ્તોત્ર મૈને જે રચા, વહ થા વિમલતર ભાવસે ચિરકાલસે મનમેં રચા ૪૯ાા ૧ શુચિ-આષાઢ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ (શાર્દૂલવિક્રીડિતવૃત્તમ ) ટંકારે સચિરે પુરે સુખકરે સૌરાષ્ટ્ર દેશે વરે, માવત મુનિવૃન્દસંયુત ઇહાગત્યાડસ્કૃતિ પ્રીતિતઃ સ્તોત્ર સારવિચારપૂર્ણ મખિલં પૂર્ણ" તૃતીયાકુજે૧, માગેશુલદલે સહસ્રયુગલે યાગાધિકે ૨૦૦૪ વૈકમે પડી નૈનધ્યે વચન મહાઈમિવ તત્ સ્વાર્થીન્વિતૈદૂષિત, સાવધાર્થતયા ચ તત્ પરિહરનું તતિસકતામ્યહમ્, ઘાસીલાલમુનિરણુણવશઃ સ્તોત્ર પવિત્ર પરં, પ્રીત્યાડકાષમહું તત સકલ ભૂયાત્સદા સિદ્ધાપા ૧ કુંજે=મંગલવાસરે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ sી ભાષા-કવિતા સૌરાષ્ટ્ર દેશ અવસ્થા માવ નગરસે આકર યહાં, ટંકાર નામક ગાલમેં મુનિવૃન્દસંયુક્ત હો તહાં ! કિરણાવેલી વિરચિત સુસાર વિચારસે પરિપૂર્ણ હૈ, સિતમાર્ગ તીજ ૧ મહીજ દિન યુગસહસ્રતીન પ્રપૂર્ણ હૈ ાપવા જિનશાસ્ત્ર જિસમેં ભવ્યહિતકર અથ જો પરમાર્થ હૈ, ઉસકો મિટાકર સ્વાર્થિને કિયા અર્થ અનર્થ હૈ ઉસવૃત્તિમેં આસક્ત—ઘાસીલાલને ગુણમગ્ન હો, સ્તોત્ર ગુરુવરકા રચા શુભ ધ્યાનમેં સંલગ્ન હો પાર ૧ મહીજ-મંગલ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪: લક્ષ્ય યસ્ય પરંપરાથનિવહે ધર્માજને ધીઃ સદા, માન્યા યસ્ય મુદા સમસ્તમુનયર કલ્યાણચિન્તાપરાડા નિજભાવૈમું નિદર્શનાય નિપુણો મોર્ચાસ ટંકારકે, દ્વિઃ ઝંડત્ર સમાજગામ સમયે શ્રી લક્ષધર નૃપ પર = ભાષા-કવિતા જિનકા પરમ પુરૂષાર્થ લક્ષ્ય સદા સુકૃતમેં બુદ્ધિ હૈ, ફિર માન્ય મુનિગણ ભક્તચિન્તક ઔર ચિત્તવિશુદ્ધ હૈ ! શ્રી લક્ષીર નરેશ મેવ દર્શને મુનિરાજ કે, ટંકારપુર દી વાર આયે ઈસ સમય શુભ સાજ કે પર In !ઈતિ જૈનાચાર્ય પૂજ્ય-શ્રી ઘાસીલાલ-ત્રતિવિરચિતયા હરિગીતિછન્દનિબદ્દભાવાર્થ દીપિયા સમલંકૃતા પૂજ્ય–શ્રી જવાહિરગુણકિરણાવલી સપૂર્ણ Page #337 -------------------------------------------------------------------------- ________________ १५ ॥ श्रीः॥ ॥श्री वर्द्धमान भक्तामर स्तोत्र भाषा ॥ ( रचयिता-आर्यजैनमुनि राजेन्द्र) ॥ हरिगीतिका छन्द ।। जो भक्तिवश नत सुशिरोमणि वृद सर मनरम्य है। उस में विविध मणि ज्योतिरूपी जल सदा सुखगम्य है। वे सर विराजित चरण-पंकज मनभ्रमर के हरण हैं। श्रीवर्द्धमान जिनेश के वे चरण-पंकज शरण हैं ॥१॥ (२) आनन्द नन्दनवन मनोहर सुखजनक है हे विभो !। जो मुक्तिदायक चरणयुग मदभाव कारण है विभो !। संसारसागर तरणि सम्यग्ज्ञान गुण की खान है। हे नाथ ! सुन्दर चरण तेरे शरण शुद्ध निदान है ॥२॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ (३) । E जो कर्मरूपी रोग अर्थे औषधी सुललाम है । जो पूर्ण विकसित आत्मगुण से सर्वथा अभिराम है ॥ जो ज्ञानप्रेरक अभयदायक शान्ति के वरधाम है । उन वीरप्रभु के चरणयुग को बार-बार प्रणाम है ॥ ३ ॥ (४) -बालक विवेक विहीन जैसे बालता से सोचता । 'आकाश को मैं नापलूं,' फिर युक्ति इसकी योजता ॥ ऐसे प्रभो ! तव ज्ञान आदि अनन्त गुण के गान में । उद्यत हुआ हूं धृष्टतावश तो न लीजे ध्यानमें ॥ ४ ॥ (५) पारसमणी के स्पर्श से जड़ लोह भी कंचन बने । इस बात का आश्चर्य क्या ? ऐसा सदा निश्चय बने ॥ आश्चर्य तो है आपका यह ध्यान जो गुणखान है । जिस ध्यान से नर दूरसे भी होत आप समान है ॥ ५ ॥ THE Page #339 -------------------------------------------------------------------------- ________________ ३१७ (६) कुन्देन्दु मुक्ताहार सम तव धवल गुणगण की कथा । हे नाथ ! कौन समर्थ जगमें कहसके जो सर्वथा ॥ है कौन ऐसा जगत में जो जीवराशी गिन सके । छद्मस्थ जन की क्या कथा ? भगवान भी नहि कह सके ॥६॥ (19) मुनिनाथ हूँ असमर्थ फिर भी तव गुणों के गान में । 55 जैसा भी होगा मैं करूंगा यत्न अपनी जान में ॥ किसकी शरम इसमें मुझे, यह बात जगत प्रसिद्ध है । जो पथ गरुड़ हित सिद्ध है वह पक्षि शिशुहित सिद्ध है ॥७॥ (<) पीयूषसम वाणी प्रभो ! तेरी मुझे है खेंचती । ज्ञानादि तव निर्मल गुणों के गानमें है मेरती ॥ चंचल तरंगे उदधि की बढती रही दिन पून में। है हेतु चन्द्रोदय सदा हे नाथ ! उसके गर्भ में ॥ ८ ॥ F Page #340 -------------------------------------------------------------------------- ________________ 36 अज्ञान मोह समूह जिनवर ! हृदय में जो है सदा। दूर करने में उसे है शक्त वाणी तव सदा ॥ चिरकाल से पर्वत गुफा में तिमिर जो अति व्याप्त है। उसको हटाने में प्रभो ! मणिजोति ही पर्याप्त है ॥९॥ हे तरणतारण नाथ ! मेरा वचन जो गुणहीन है। जो नय प्रमाण सुरीति भूषणहीन और मलीन है। फिर भी जगत में तव कथा से वर कहावेगा यथा। जलबिन्दु मोती सीपयोगे श्रेष्ठ होता सर्वथा ॥ १० ॥ हे नाथ ! मन से भी अगम्या गुणकथा तब दूर है। शुभनाम भी तेरा जगावे भक्ति दिल में पूर है। ये बात जगविख्यात है नीबू पडा अति दूर है। कन ‘पर नाम उसका द्रवित करता जीम को मशहूर है ॥११॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ मणि-रत्नराशि अनेकविध धनकनक संपद सौख्यदा । देता पिता निज पुत्र को पर वह विनश्वर सर्वदा॥ हे नाथ ! केवल ध्यान तेरा भव्यजन के हित तथा। स्थिर नित्य अनुपम सुखदपद को प्रकट करता सर्वथा ॥१२॥ (१३) ज्ञानादि संख्यातीत गुणगण-रत्न गौरव सिन्धु हैं। अशरणजनों के शरण बान्धवहीन के भी बन्धु हैं । तज दया के सिन्धु तुमको कौन औरों को ग्रहे । है मूर्ख ऐसा कौन जो तज राज्य किंकरता चहे ॥१३॥ हे नाथ ! जड पुद्गल जहाँ तव गात्रता धारण करे।मकर कल्याणकारी अतिमनोहर श्रेष्ठता जगमें धरे ॥ आश्चर्य क्या इसमें मनुज तव चरण का शरणा धरे । PORE भगवन्त जो तेरी कृपा से मुक्तिपद को हैं बरे ॥१४॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ ३२० (१५) चण्डकौशिक और सुदर्शन युगल को समभाव से । कौन है तेरे बिना प्रभु ! तार दे संसार से ॥ ऐसी जगत् में वस्तु कोई हो तो दिखलाओ सही । जिसने तुम्हारे चरण की प्रभु ! हो कभी तुलनालही ॥१५॥ (१६) इसलोक में सबसे सरस आनन्द मंगल कन्द है । जो देशना रूपी सुधारस के अनोखे स्पन्द है ।। प्रभु ! स्वर्ग-मोक्ष प्रदानकारक आप का मुखचन्द है । देखी निरन्तर हर्ष पावे भवि चकोरक वृन्द है ॥ १६ ॥ (१७) कल्याणकारी नाम तेरा भूल से भी जो ग्रहे । हे नाथ ! संपदसिद्धि-सुख और पुण्य सच्चा वो लहे ॥ अज्ञान से यदि खण्ड शक्कर का भी मुख में जात है । मीठाश उसकी जीभ ऊपर सर्वथा रहजात है ॥१७॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ (१८) हे नाथ ! तेरे चरण-पंकज में नमे जो सर्वदा। - अति ऋद्धिसिद्धि पूर्ण होवे विश्व में जन वे सदा ॥ जो तीर्थकर होकर पुनः कल्याणकारी तात है।। शुभ-नित्य सुखदायी सुनिर्मल सिद्धिपद को जात है ॥१८॥ मैं नाव को पूछं प्रभो ! यह तरण तारण की कलामा सीखी कहाँ ? इस प्रश्न का उत्तर न देती क्यों भला ॥ जिनदेव ! तुम भी चल दिये हैं तीसरा कोई नहीं। सन्तोषपद उत्तर मुझे जो दे सके कहिये सही ॥१९॥ (२०) पीयूष को पीते हुए जो अमर मानव न बने। आरोग्यमय जीवन भछे बहुकाल वे धारण करे ॥agra पर आप की वाणी अलौकिक अमर रस का पान है। पीते अमरपद प्राप्त होवे सिद्धिसुख की खान है ॥२०॥ ૨૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩રરા (२१) षट्खण्डमण्डित भुवन-मण्डल को प्रभो! चक्री यथा । करके विजय निजचक्र से ज्यों वश्य करता सर्वथा ॥ तुमने हरा इस विश्व में मिथ्यात्व को त्रयरत्नसे । जैनेन्द्रशासन रत किये भविजीव बहु निज यत्नसे ॥२१॥ (२२) ज्यो ज्ञान होवे समय का रवि-चन्द्र से जगमें सदा। दो पांखसे उडना खगों का गगन में हो सर्वदा ॥ वैसे क्रिया अरु ज्ञान से संसार के उत्थान का। कारण बताया नाथ ! तूने जीव के कल्याण का ॥ २२ ॥ (२३) चिरकाल से आगत विषमतर हृदय में बैठे हुए। विषयुक्त भगवन् । भ्रमणकारक मलिन हो पैठे हुए । मिथ्यात्वरूपी दोष जो दिन रात दुःख देते रहे। अनुभाव से तेरे प्रभो ! के नष्ट नित होते रहे ॥ २३ ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ 323 (२४) जो जन प्रमादी विषय-मोह-अधीन धर्मविहीन हैं। उन्मार्गगामी प्राणियों के संग में जो लोन हैं ॥ अज्ञानवश जो विषय मदिरासक्त अति दुर्भाव है । सन्मार्ग में लाता उन्हें वह आप का अनुभाव है ॥ २४ ॥ (२५) जो चन्द्ररश्मि समान निर्मल आप के गुण सर्वदा । सुरवृक्ष चिन्तामणि सदृश शुभ कामनापूरक सदा ॥ शुभ ज्ञान आदि अनन्त - हितकर सर्व सौख्य निधान जो । है कौन उनका स्मरण करके सुख न पाते प्राण जो ।। २५ ।। (२६) शही हे नाथ ! चिन्तामणि तथा सुवृक्ष नवनिधि सर्व जो । वे हैं विनश्वर क्षणिक लौकिक देत हैं सुख सर्व जो । PIF fps पर आप कि आराधना ध्रुव नित्य सुख देती सदा । जिससे जिनेश्वर । हैं सभी से श्रेष्ठ इस जग में सदा ||२६|| RE Page #346 -------------------------------------------------------------------------- ________________ ३२४ (२७) रविकिरणमण्डल पास में ज्यों तिमिर टिकता है नहीं । दुःख लेश भी चिन्तामणी के पास में रुकता नहीं ॥ त्यों नाथ ! रागादिक सभी ये दोष आ सकते नहीं । ये दोष हैं तूं दोषहर यह विदित है सचमुच सही ॥ २७ ॥ (२८) जो चन्द्रमण्डल सलिलसम पीयूष फेन सुपुंजसम । विकसित मनोरथ-पुष्पका जो एक विस्तृतकुंजसम || हे नाथ ! ऐसे दुःखनाशक धर्मदाता जगतमें । जिसके श्रवण से भविकमल खिलकर प्रभो ! तुमको नये ||२८|| (२९) अतिदूर से भी चन्द्रमा निज किरण के उत्कर्षसे । विकसित किया करता कुमुद के अन्तरों को हर्षसे ॥ त्यों नाथ ! तेरे आत्मदर्शक सौम्य शुभ गुण वृन्द उससे जगत में भव्य -जन को सर्वथा आनन्द है । २९ ॥ । Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ जिनवर ! सुधाकर-किरण का संयोग पाकर सर्वथा। मणिवर पिंघलते चन्द्रकान्तक इस धरातल में यथा ॥ त्यों ही तुम्हारी परम महिमा श्रवण करते सर्वदा । भवि हृदयगिरि से शान्ति करुणा निझरी झरती सदा ॥३०॥ है मोक्षपद से रहित भविजन दुःखजाल विशाल है। फिर आयु आदिक घट रहे यह विषम पंचमकाल है । इसमें प्रभो ! तव वचन रूपी अमृतरसके पान से । पाते भविक-जन शान्ति अनुपम शुद्ध तेरे ध्यान से ॥३१॥ (३२) षट्कायनायक ! शुभविधायक ! गुणनिकाय निधान है। हे देवनायक ! भविसहायक ! नाथ ! जिन भगवान है। कर के कृपा हमको जगाओ ज्ञान-रस के पूर से । जिन ! क्या न करता कुमुदवन को चन्द्र विकसित दूर से ॥३२॥ Page #348 -------------------------------------------------------------------------- ________________ ३२६ (३३) कंके तिरु निःशोक है पाकर मदद प्रभु ! आपकी । विख्यात नाम अशोक पाया यही अतिशय आपकी । तो क्या नहीं प्रभुवर ! तुम्हारे चरण के अवलम्ब से । निःशोक हो निष्कर्म होवे भव्यजन अविलम्ब से ||३३|| (३४) मणियुक्त सिंहासन विराजित आप को प्रभु देखते । तत्वज्ञ बुधजन विविध संशययुक्त होकर पेखते || यह चन्द्र है क्या ? नहि नहीं वह तो कलंकित ज्ञात है । यह सूर्य भी होवे नहीं क्यों ? ताप उसका ख्यात है ॥ ३४॥ (३५) है तेज का यह पुंज ऐसा पूर्व तो निर्णय किया। आकार देखी देहधारी सम्झ निजमन में लिया ॥ PL यह पुरुष है ऐसी सभी की धारणा क्रम से रही । फिर शान्त करुणासिन्धु है यह वीर जिन जाना सही ॥ ३५॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ ३२७ सुरवृन्द जो हे नाथ ! वर्षा अचित पुष्पों की करी। सुरभित करी चारों दिशा यह आएकी अतिशय खरी॥ स्याद्वाद नयकी चारु रचना युक्त वाणी को सुनी। सब भव्यमानव प्रशमधारा मग्न होते हैं गुनी ॥३६॥ सब जीव भाषारूप निज परिणत तुम्हारी देशना । पीयूष सम अति मधुर जिनवर ! मोहहर तव देशना॥ यह देशना शिवपद विधायक ऋद्धिसिद्धि विधायिनी। है शान्ति आदि अनन्त निज गुणरत्न अनुपम दायिनी ॥३७॥ (३८) गोदुग्ध-जल-शशि-कुन्द-हिम-मणि हार सम उज्ज्वल सही। चामर गगनतललसित मानो प्रकट करता है सही॥ है तम्हारा ध्यान जिनवर ! शुक्ल भी उससे कहीं। सर्वज्ञता निःशेष-कम समूल नाशक है वही ॥३८॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ३२८ (३९) सप्रेम भूमण्डल समागत इन्द्रगण मुनिगण तथा । तव नाथ ! भामण्डल सुवर्णित है किया जो सर्वथा ।। जो मोह-तम संहारकारक सुखसमर्पण कर सके। उसकी सदृशता सूर्यमण्डल नाथ ! कैसे कर सके ।। ३९ ॥ ये विकट कर्मसमूह वैरी के विजेता एक हैं। अतिशय बली अरु त्रिभुश्न के नाथ भी ये एक हैं। आवो जगत के भव्यजन ! इस नाथ का शरणा ग्रहो । ऐसा कह यह दुन्दुभी जो बज रही नभ में अहो ॥ ४० । (४१) अत्यन्त उज्ज्वल अरु विजेता शारदीय शशांक के। सम्मोददायक कन्द मंजुल हैं सकल कल्याण के । त्रय छत्र हैं प्रभु! जो तुम्हारे यह निवेदित हैं करे। ये रत्नत्रय हैं शिव विधायक भव्यजन के हित भरे ॥४१॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ हे नाथ ! तेरे चरण-पंकज सन्निहित होते जहाँ। जो विषम भूमि भाग भी अति त्वरित सम होते तहाँ । फूले फले ऋतु साथ सब ही लोक सब सुख साथ है। मैं मानता हूँ कल्पतरु हो तव पदाम्बुन नाथ! है ।। ४२ । (४३) है दिव्य तेरा वचन जिनवर ! और गुगगण दिव्य है । जो दिव्य है यश दिव्य समता और प्रभुता दिव्य है ।। उससे प्रभो । तव सम जगत में कोई प्राणी है नहीं। तारा भले चमके कदापि सूर्यमय हाते नहीं।। ४३ (४४) तब दिव्य महिमा देखकर सुरनर अनुर किनर समो। पीयूषसम वाणी तुम्हारी भाग्यवश सुनते कभी। आनन्द सिन्धु तरंग में हो मग्न अति अनुराग से । गुणगान में असमर्थ होकर नम्र बनते भाव से ॥४४॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ 330 (४५) तूं है सकळ मंगल विधायक नाथ ! मैं तुझ को नम् । तूं है सकल सुखशान्ति दायक नाथ ! मैं तुझ को नम् ॥ तूं है सकल निज कर्मनाशक नाथ ! मैं तुझ को नम्रं । हूं है सकल तमरूपक नाथ ! मैं तुझ को न ॥ ४५ ॥ (४६) है सकल जगजीव रक्षक नाथ ! मैं तुझ को नम् । [ है शिवद शासन प्रभाकर नाथ ! मैं तुझ को नमू ं ॥ है सकल जगहित विधायक नाथ ! मैं तुझ को नमूं । हूं है दयानिधि शरण जिनवर ! सर्वदा तुझ को नम् ॥ ४६ ॥ (४७) राक्षस-पिशाच-समूह से भीषण हुए उपसर्ग जो । दुर्वृत्त खळ अतिकष्ट से वर्जित विसर्जित मुष्ट जो ॥ दारिद्रय दुःख से जनित होते कष्टकर अतिकष्ट जो । हे नाथ ! तेरे तेजसे अति शीघ्र होते नष्ट जो ॥ ४७ ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ (४८) अरि-चोर सिंह गजेन्द्र पन्नग दुष्ट दावानल तथा । जो हिस्र हैं उनके भ्रमण से दुष्ट बन्धन से तथा ।। जो कष्टकर है भूमि उस में शुद्ध भावों को धरे। है आप का शुभ ध्यान उसके भय भयंकर को हरे॥४८॥ मृगराज पन्नग प्रखर-सूकर आदि हिंसक जाल से । भरपूर अटवी जो विकट-चौरादि कण्टक-नाल से ॥ वह सर्व ऋतु के पुष्प-फलसे ऋद्व हो अति शोभती। हे नाथ ! तेरी याद से नन्दन सदृश मन मोहती ।। ४९ ॥ विकट प्रतिभट प्रकट संकट घोर से भी घोर हो । फिर विविध दुःख सहस्र से बल प्रबल का अतिजोर हो ॥ जहां विविध शस्त्राघात से धारारुधिर बहती रही। वहां शान्तिदायक नाम तेरा शान्ति देता है सही॥ ५० ॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ (५१) जो स्तोत्रवर यह ऋद्धिदायक सिद्धिदायक सर्वदा । श्री वर्धमान जिनेन्द्र को जो भावसे रटते सदा । सब ऋद्धियां भव सिद्धियां सुरवृक्ष चिंतामणि तथा । आकर मिले अनुकूल होकर उसे सबही सर्वथा ॥ ५१ ॥ श्री वर्धमान जिनेन्द्र का शुभनाम ही एक दोर है। उसमें ग्रथित गुण पुष्प निर्मल ग्रन्थ कीर्ति सुकोर है। जो घासीलाल मुनीशकृत स्तुति मेजुमाला कण्ठ में । धारण करे उसको मिले त्रयलोक लक्ष्मीलोक में ।। ५२ ।। ॥ संपूर्णम् ॥ ॥ श्रीरस्तु ॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ અથ જવાલા માલિની લિખ્યતે– ૐ નમો ભગવતે શ્રીચન્દ્રપ્રભજિનેન્દ્રાય શશાંકશખ ગાક્ષીરહારધવલગાત્રાય ધાતિકર્મનિર્મુલને દનકરાય જાતિજરામરણવિનાશનાય અપ્રતિહતસક્રાય સંસારકાન્તારામૂલનાય અચિન્ય બલપરાક્રમાય ગૈલોકયનાથાય શ્રીજિનેનદ્રાય દેવાધિદેવાય ધર્મચક્રાધીશ્વરાય નૈલેચવશકરાય સર્વસત્વહિતકરાય સુરાસુરારગેrદ્રમુકુટકેટિઘટિતપાદપીઠાય સર્વવિધાપરમેશ્વરાય કુવિધાનિધન : નાય તત્પાદપંકજાશ્રમનિષેવિણ શાસનદેવને ત્રિભુવનસંભિણિ ગેલેકયાશિવાપહારકારિણી થાવરજમવિષમવિષસંહારકોરિણિ સર્વાભિચારકર્માપહારિણિ પરવિદ્યાદિનિ પરમ—પ્રણાશિનિ અષ્ટમહાનાગકુલેચ્ચાટનિ કાલદષ્ટમૃતકોત્થાપનિ સર્વવિનવિનાશિનિ સર્વરોગપ્રમચનિ બ્રહ્મવિણરૂક્રેન્દ્ર દ્રાદિયગ્રહનક્ષત્રોત્પાતમરણભયપીડાસંમન્દિનિ કૈલેયમહિને ભવ્યલોકહિતકરિ વિશ્વવશ કરિ અ અ અ અ અ અ. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મહાભેરવિ ભૈરવરૂપધારિણિ મહાભીમ ભીમરૂપધારિણિ મહારૌદ્રિ રૌદ્રરૂપધારિણિ પ્રસિદ્ધસિવિધાધયક્ષરાક્ષસગરૂડગન્ધર્વકિન્નરનિંપુરુષદૈત્યરગેન્દ્રપૂજિતે જવાલા માલાકરાલિતદિગન્તરાલે મહામહિષવાહિનિ ખેટકકૃપાત્રિશુલહરતે શક્તિચક્રપાશશરાસન શિખિવિરાજમાને ષોડશાધભુજે એહિ એહિ હમ્ફર્થે જવાલા માલિનિ લ્હી કલી ન્યૂ હા હી હે હે હો હો હઃ દેવાનું આકર્ષય ૨ નાગચહાનું આકર્ષય ૨ શૈક્ષરતાનું આકર્ષય ૨ રાક્ષસહાનું આકર્ષય ૨ ગધેવગ્રહાનું આકર્ષય ૨ બ્રહ્મગ્રહોનું આકર્ષય ૨ ભૂતગ્રહાનું આકર્ષય ૨ સર્વ દુષ્ટાનું આકર્ષય ૨ ચૌર ચિન્તાગ્રહાનું આકર્ષય ૨ કટ કટ કમ્પય ર’! “ શીર્ષ ચાલય રે બાહું ચાલય ૨ ગાત્ર ચાલયે ર પાટે ચાલય ૨ સર્વાગ ચાલય ર લેલય ૨ ધુનય ૨ કમ્પય ૨ શીધ્યમવતાર ચહ્ન ૨ ગ્રાહય ૨ આવેશય ૨ જહુર્થે જવાલામાલનિ, iી ક્લી બ્રૂ હા હી જવેલ ર ર ર ર ર ર ર ર ર રે સૈ રા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પ્રજવલ ૨ ક્રૂ ઉવેલ ૨ ધગ ધગ ધૂમાન્ધકારિણિ ઉજવલ ૨. જવલિતશિખે દેવગડાનું દહ ર ગધર્વગ્રહાનું દહ ૨ યક્ષપ્રહાન દહ ૨ ભૂતગ્રહાનું દહ ૨ બ્રહ્મરાક્ષસગ્રહાનું દહ ૨ વ્યુત્તરગ્રહાનું દહ ૨ નાડીગ્રહાનું દહ ૨ સર્વ દુષ્ટગ્રહાનું દહ ર શતકાટિદૈવતાનું દહ ર સહુન્નકોટિપિશાચરાજાનું દહ દહ ફાટય ર મારય માય દહનાક્ષિ પ્રલય ધગધગતમુખિ જવાલા માલિનિ હો હો હું. હે હો હઃ સર્વ ગ્રહૃદય દ૯ દલું પચ ૨ છિધિ ૨ લિન્કિ હઃ હૂ: હુઃ હ: હાઃ હાઃ હેઃ હેઃ ફટ્ ૨ થે ફલ્વે ક્ષા ક્ષી ક્ષ ક્ષો ક્ષઃ સ્તમ્ભય ર અર્થે બ્રા શ્રી બ્રૂ છો બ્રઃ તડય ૨ પૂર્વે બન્થય ર દક્ષિણાં બન્વય ૨ પશ્ચિમાં બન્યાય ૨ ઉત્તરાં બન્યય ૨ સ્કેચું ઝા ગ્ર ગ્ર બ્રઃ નેને ફેટય ૨ દશય ૨ ટુબ્ માં પ્રૌ પ્ર પ્રૌ પ્રઃ પચય ર ... બ્રા થી ઘૂ ઘોઘા, જઠર ભેદય ૨ ઝખુબૂ ગ્રા Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઝી ઔગ્ન: મુષ્ટિબન્ધનેન અન્વય ૨ ખન્યૂ બ્રા શ્રી બ્રૂ શ્રી પ્રઃ ગ્રીવાં ભય ૨ છવ્યૂ છાશ્રી શ્રષ્ટ છો છેઃ અત્રાણિ છેદય ૨ બ્લ્યૂ ી હો મહા બ્રો શ્રઃ સમુદ્રે વિદ્યુત્પાષાણા*ઃ હન ૨ ન્યૂ બ્રા શ્રી બ્રય ર ડ્રા ી ડ્રો ડૂ: સડાકિની ર્માંય ૨ સ - ચોગિની સ્તય ૨ સર્વ શત્રુન્ પ્રણાશય ર ખ ખ ખ ખ ખ ખાદ્યય ૨ સર્વ દૈત્યાન્ વિધ્વ ંસય ૨ સર્વાન્ મૃત્યૂન નાશય ૨ સર્વોપદ્રવ મહાભય તમ્ભય દહે ૨ પચ ૨ મથ ૨ પાચય ૨ ધમ ર ધરૂ ૨ ખરૂ ર્ ખડૂ ર રાવણસ્ય વિધાં ધાતય ૨ પાતય ૨ તચ્ચન્દ્રહાસખડ્ગન છેદય ૨ ભેદય ૨ ઝરૂ ૨ છરૂ ૨ હેરૂં ર ફર્ ર્ થે ૨ હો આ ક્રૌં હ્રીઁ જ્વાલામાલિનિ ઝાય’ર સ્વાહા ।। સ હરસ્તાત્રમ્ ॥ ૐ શ્રી અ" શ્રી ચન્દ્રપ્રભસ્વામિ પાદપંકજ વાસિની Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વાલા માલિનિ તુલ્ય નમઃ | ઋદ્ધિ વૃદ્ધિ દુશ્મનઃ સયઃ મમ લાભો ભવતુ સ્વાહા || છે એતન્મ–નિત્યપ્રતિરમાણે શરીરે સુખં ધન લાભ રાજદ્વારે માન શત્રુક્ષય પ્રાતિ છે દિન ૪ર અથવા ૭૨ મેં સિદ્ધિ થાયપૂર્વ મુખરાખી નિત્ય પ્રતિવાર ૭ પાઠ કરે તે કાર્ય સિદ્ધિ થાય . ધૂપદીપ આરંભ ન કરાય ઇતિ જવાલા માલિની મન્ન સ્તોત્રવિધિઃ સપૂર્ણ છે / શ્રી ! ઉવસગ્ગહર પાસ પાસવદામિ કેમ્મ ઘણાર્ક : વિસર વિસ શિણાસ, મંગલકલાણ આવાસં ૧ વિસહર કુલ્લિગમત કંઠે ધારહ જે સવામણું ઓ . વરસગહ રોગ મારી દુઠજરાજતિ ઉવસગ્ને રા ચિદઉ દૂર મતો તુજ પ્રો પણા વિ બહુફ હેઈ નર તિરિએ સુ જીવા પાવન્તિ ન દુઃખ હે ગયે 3ાા જી અમર તરૂકામ ઘેણુ ચિંતામણિ કેમ્પ યાયા ધિરી પાસ નહિ સેવા ગહેણું સને વિ હાસતું પાજા ૨૨. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ » હોં શ્રી એ તુડ હંસગે ગસ મી ! વિપાસેઈ રોગ સોગ દો હંગ, આ છે ફ્રી શ્રી એ કલ્પતરૂસિવાયઈ પાા તુહ સમ્મરે લદ્દે ચિંતામણિ કપૂ પાચને સરિસે ! પાવતિ અવિઘેણું જીવા અયરામર ઠાણું ૬ાાં » નટ્ટફમય કાણે પણછુ કમ નકું સંસારે | e પરમé નિ8િ પદે અરૂં મહાસીસરે વદે પાછા ૩ શ્રી શ્રી નમિઉણપાસ વિસહર વિસજલણ ફલિંગ જમતા. ' જઝાણ સમ્મતેણે પાવઈ સો ઇછિયં સઘં » હી શ્રી નમિઉણ પણમિય સયા, વિણણ ધરાણિંદ નમંસિયા ૩૦ ધીંક કામરાજ કલી છઠ્ઠી શ્રી પાસાજણ હું સુમસામિ ૯ * હ્રીં તે વિગૃહ પાસનાહે ૩% હ્રીં શ્રી ધરણિંદ ણમસિયા * શ્રી તહ સપસિંહ » હ્રીં ચારણ્ય ભય નિષ્ફલ હોઈt૧૦ ઈય સંતુઓ મહાજો ભતિભર નિષ્ણરેણ હિયએણ તાદેવ દિઝ બાહિ ભ૧ ભવે પાસ જિણચંદે ૧૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પાંચ પદ (ખામણ) કે સવૈયે અરિહંત સુખકાર, સંસારકા કિયો પાર, શુક્લ ધ્યાન તેગધાર, કર્મચાર ઢારી હૈ. શ્વાસ હૈ સુગંધસાર, નિકલતા હૈ મુખ દ્વાર e બારે ગુણ વાણી ગુણ પેંતિય ઉચારી હૈ તરણ તારણહાર વિરદ હૈ હિતકાર, ભવ્યજીવદિયેતાર મહીમા તુમ ભારી હૈ ! ભવરૂપ પારવાર પ્રભુ નામ કરે પાર, ઘાસીલાલ કહે ઉન્હેં વન્દના હમારી હૈ t૧ાા સાયિક સમકિતવાન અનંત દર્શન જ્ઞાન, ગુણ અનંત ખાન સિદ્ધપદ ધારી હૈ. જાણે દેખે સબ ભાવ મેટ દિયા કમ ધાવ, જીત લિયા સબ દાવ ભયે અવિકારી હૈ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નિક્લક નિરંજન નિરાકાર, જયે તિરૂપ અજર અમર શાસ્ત્ર સ્વરૂપ ઉચારી હ ! મનવચ તિહુકાલ મુનિવ્રત ઘાસીલાલ, - એસે સિદ્ધરાયજીંકો વન્દના હમારી હૈ ! રા છતિસ ગુણમેં લીન પ્રવચન વારી મીન, | સર્વ તત્વ પરવીન જીન આજ્ઞાધારી હૈ ! સમજાવે ભિન્નભિન્ન કદી નહી હોતે ખિન્ન, મારગ દિપાવે જીન જીન આજ્ઞાધારી હૈ ગણીની સંપત્તિ ચિન્ન, તારદેવે દુખીદીન, ગુણામૃત પૂરયિન ગચ્છકે આધારી હૈ ! મનવચ તિહુકલ મુનિવ્રત ઘાસીલાલ, ન્યાયપક્ષી લખી લખી વંદના હમારી હૈ all જાણે સબ અગમસાર, દોષમલ સબવાર, કરે સદા ઉપકાર જીમ આજ્ઞાધારી હૈ ! Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ભ્રમ કિયા સબ દૂર તત્વજ્ઞાન ભરપૂર, પાખંડ ખંડન સૂર ચૌદહ પૂર્વધારી હૈ !! પઢત પઢાતે જ્ઞાન અનવરકા કરે થાન, -સલ ગુણાકી ખાન જન આજ્ઞાધારી હૈ મનવચન તિહુકાલ મુનિવ્રત ધારીલાલ, ઐસે ઉપાધ્યાયજીકે વન્દના હમારી હૈ !ાજા પંચમહાવ્રતધાર, કાયા રક્ષકાર, પાલે સદા શુદ્ધચાર, દોષ સબ ટારી હૈ ! -બારે ભેદે તપકાર સતદશ સંયમધાર, જ્ઞાન ઘોડે અસવાર, સર્વ હિતકારી હૈ ll -બયાલીસ દોષટાર, કરત હૈ શુદ્ધાહાર, સત્તાવીસ ગુણ, અગ્નીકષાય નિવારી હૈ ! -અન્ત પ્રાન્ત કરે આહાર, ચલત ખાંડેકી ધાર, ઘાસીલાલ કહે ઉન્હેં વન્દના હમારી હૈ ાપા Page #364 -------------------------------------------------------------------------- ________________ ३४२ Byp a ti ॥ अथ श्री जिनदेव नमस्काराष्टकम् ।। तुभ्यं नमः सकललोकसुरक्षकाय, तुभ्यं नमः सकललोक्सुशिक्षकाय । तुभ्यं नमः सकललोकहितोत्सुकाय, तुभ्यं नमः सकललोकविकाशकाय ॥१॥ तुभ्यं नमः सकललोकसुबोधकाय, तुभ्यं नमः सकललोकपथेक्षकाय । तुभ्यं नमः सकललोकसुनायकाय, तुभ्यं नमः सकललोकपवित्रकाय ॥२॥ तुभ्यं नमः सकललोकनिरीक्षकाय, तुभ्यं नमः सकलदुष्कृतनाशकाय । तुभ्यं नमः सकलभव्यविभावकाय, तुभ्यं नमः सकललोकसुलक्षकाय ॥३॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ (હરિગીતિકા છન્દ) કે તુમ હો સકલ જગજીવ રક્ષક, ઈસલિયે તુમકે નગ્મા તુમ હો સકલ જગજીવ શિક્ષક, ઈસલિયે તુમકે નમું છે તુમ હો સકલ જગહિત પરાયણ, ઈસલિયે તુમકો નઝ્મા તુમ હે સદા સબ લેહ્યોતક, ઈસલિયે તુમકો નસૅ ૧ તુમ હો સકલ જગજીવ બોધક, ઈસલિયે તુમકો નÊ તુમ હો જગત કે માર્ગદર્શક, ઈસલિયે તુમકો નગ્ન છે તુમ હો સદા સબ લેકનાયક, ઇસલિયે તુમકો ના તુમ હો સદા સબ લે-પાવક, ઈસલિયે તુમકૈ નમેં રા તુમ હો સદા સબ લોકદર્શક, ઇસલિયે તુમકો નÄ તુમ હો સદા દુષ્કૃતવિનાશક, ઈસલિયે તુમકો નજૅ . તુમ હે સકલ ભવિષે વિભાવક, ઇસલિયે તુમકો નમૂ તુમ હો સદા સબ લોકરક્ષક, ઈસલિયે તુમકો નમ્ ૩ાા Page #366 -------------------------------------------------------------------------- ________________ ३४४ तुभ्यं नमः सकळ सद् गुणधारकाय, तुभ्यं नमः सकलकर्मविमोचकाय । तुभ्यं नमः सकलसिद्धिविधायकाय, तुभ्यं नमः सकलऋद्धिवितारकाय ॥ ४ ॥ तुभ्यं नमः सकळभावत्रिभावकाय, तुभ्यं नमः सकलभास्वरभासकाय । तुभ्यं नमः सकललोकविभूषकाय, तुभ्यं नमः सकलकल्मषशोधकाय ॥ ५ ॥ तुभ्यं नमः सकलमंगल कारकाय, तुभ्यं नमः सकळनिर्वृतिदायकाय । तुभ्यं नमः सकलकर्म विनाशकाय, तुभ्यं नमः नमः सकलतत्रनिरूपकार ॥ ६ ॥ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ (હરિગીતિકા છ%) તુમ હો સકલ ગુણ વૃન્દધારક, ઈસલિયે તુમકો નÄ ! તુમ હો સદા સબ કર્મ મેચક, ઇસલિયે તુમકો નમ્ ા તુમ હો સદા સબ સિદ્ધિકારક, ઇસલિયે તુમકો નમ્ તુમ હો સદા સબ ઋદ્ધિદાયક, ઇસલિયે તુમકો નમ માઝા તુમ હે સકલભાવ વિભાવક, ઇસલિયે તુમકો નમેં ! તુમ હો સકલભાસ્વરવિભાસક, ઈસલિયે તુમકે નમું છે તુમ હો સકલ જગકે વિભૂષક ઈસલિયે તુમકો નમેં. તુમ હો સકલક૯મષવિશે ધક, ઈસલિયે તુમકે નમું પા તુમ હો સકલમંગલવિધાયક, ઇસલિયે તુમકો નમું : તુમ હો સકલસુખશાંતિકારક, ઈસલિયે તુમકે નમેં ! તુમ હૈ સલનિજકર્મનાશક, ઈસલિયે તુમકો નર્સે તુમ હો સકલજગતત્ત્વભાષક, ઈસલિયે તુમકો નમેં હૃા. Page #368 -------------------------------------------------------------------------- ________________ ४६ तुभ्यं नमः सकलजीवदयापराय, तुभ्यं नम: शिवदशासनभास्कराय । तुभ्यं नमः सकललोकशुभङ्कराय, तुभ्यं नमः सकलसिद्धिसुखेश्वराय ॥ ७॥ अज्ञानतो नतिरकारि पुरा न ते यनत्याऽधुना तव समो न नतिं करिष्ये । एतौ क्षमस्व जिनदेव ! ममापराधौ, दोषावलोकमपराः किमु वीतरागाः ॥ ८ ॥ (मालिनी छन्) हृदि निहितजिनेन्द्रः स्तोत्रमेतत् पवित्रं, पठति परमभक्त्या घासिलालमणीतम् । स भवति जिनरूपः क्रान्तसंसारकूपा, शिवसुखमयरूपः प्राप्तिसिद्धस्वरूपः ॥९॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ३४७ (હરિગીતિકા છન્દ) તુમ હૈ। સલકરુણાપરાયણ, ઇસલિયે તુમા નાઁ । તુમ હૈ। શિવદશાસનપ્રભાવક, ઇસલિયે તુમકેા નમૈં ॥ તુમ હૈ। સલગછવશુભકર, ઈસલિયે તુમકૈ। નમૈં । તુમ હૈ। સકલશિવસૌમ્ય વામી. ઇસલિયે તુમકા નાઁ ૫ા મૈને કિયા યહ પૂર્વમે, અપરાધ તેરા હૈ વિભા ! અજ્ઞાનવશ નહિ ન હુઆ, તેરે ચરણમે જો પ્રભા ! અબ નમન કરકે નમન હોના, હૈ નહી ફિર મેાક્ષસે”, અપરાધ ચે દેને હમારે, માફ તુમ કરદા હમે ૫૮૫ યહ વિમલ ધાસીલાલ-કૃત શિવસુખવિધાયક સ્તાત્ર હૈ, નવનવકુશલદાતા સદા યહ, શુ૬ પરમ નિજ હૃદયમે જિનરાજ ધર, જો ભવ્ય ભવપાર કર જિનરૂપ હતા રતત્રકે પવિત્ર હૈ ॥ ॥ ઇતિ સમ્પૂર્ણમ્ ॥ પઢતા ભાવસે અનુભાવસે ાાા Page #370 -------------------------------------------------------------------------- ________________ 3४८ ॥ ॐ नमो सर्वसिद्धम् ॥ श्री मेवाडी मुनी का उद्गार युगप्रधान आचार्याऽष्टकः मेवाड तेरी क्या कयूं मैं ? सरस सुन्दर सूक्तियाँ । तेरे गर्भ से अवतरी अनवरत विशुद्ध विभूतिया ।। स्यागी तपस्वी धर्म मूर्ति सुमर प्रातः काल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥१॥ वीर वर नर केशरी राणा प्रताप हुए जहां । मंत्रीश भामा धर्मरक्षक देशसेवक थे जहां ।। उस देश की सद्गोद में अवतरण किरण प्रवाल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥२॥ धन्य जननी क्या किया थे उग्रतप किस लोक में ?। धर्म दीपक आगया नर रत्न तेरी कोख में ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ 3४८ Thor धन्य दुर्ग तरावली तेरा भी भाग्य विशाल हैं। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥ ३ ॥ बाळ बय दीक्षित हुये आवाल ब्रह्मचारी नतम् । न्याय तर्क सिद्धान्त कौमुद कोष काव्यालंकृतम् ॥ पंचदश भाषा विशारद दिव्य दमकत भाल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥४॥ उदयपुर भूपाल कोल्हापुर विरत हुवे पाप से। सिन्ध की लाखों प्रजा सद्बोध पाई आप से॥ सैंकडो क्षत्रिय कुलो उज्वल किया किरपाल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥५॥ आगमों पर भाष्य टीका सरस शैली में रची। दंडियों की दम्भलीला हिलगई हलचल मची ॥ श्रीमान के ही कंठ शोभित जैन मत जयमाल है। आनन्द कन्द दिनिन्द सुरतस पूज्य घासीलाल है ॥६॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ mor KILO गगनमंडल एक रवि है एक है रजनीपति । करण दानी एक हो गये एक थे जम्बू जती ॥ सम्पति समय के श्रमण गण में एक आप दयाल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥७॥ चिर काल तक कायम रहे जिनदेव से यह प्रार्थना।। कुशलगढ में एक 'मेवाडी मुनो' की विरचना ॥ करत अनुचर विनय नत हो आप ही प्रतिपाल है। आनन्द कन्द दिनिन्द सुरतरु पूज्य घासीलाल है ॥८॥ PLE का 13काभिर मह का Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ વ્યાખ્યાન કેપ્રારમ્ભકી સ્તુતિ HEY ઇહાં કાણુ જે જાણવા, શ્રી શ્રી શ્રમણ ભગવત, શ્રી ॥ મહાવીર દેવ, દેવાધિદેવ, પરમતારૂ પરવારૂ દયાનિધિ રૂણાકરસાગર, ભાનુભારકર, જીવ દયા પ્રતિપાલ, ક - ત્રુના કાળ, મહામહાણુ મહાગાવાળ પરમનિર્યામિક, પરમ ૉધ, પરમાગારૂડી, પરમસનાતન, અનિથના નાથ, અશરણના ારણ, અધવના બાંધવ, ભાંગ્યાના ભેરૂ, સતઉદ્ઘારણ, શવસુખકારણ, રાજરાજેશ્વર પુરૂષ, હંસપુરુષ, સુપાત્રપુરૂષ, નલ ને લ . પુરૂષ, નિઃકલ કિ પુરૂષ, નિર્માંહિ પુરૂષ, નિર્વિકારી પુરૂષ, ઈચ્છાનિાધતપવી, ચાત્રીશ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીશ પ્રકારની સત્યવચનવાણી ગુણેકરી સહિત, એક હજાર અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર, શ્રી શ્રી સિદ્ધા 7] નંદન, ત્રિહુજગવંદન અધમલમ જન ભવભયભજન, અ ઢલગજન પાપદુઃખનિક ંદન, ક્ષમાદયાએ કરી શીતળ Misis 11b19h Page #374 -------------------------------------------------------------------------- ________________ પર શીતળચંદન, દીનદયાળ, પરમમયાળ, પરમકૃપાળ, પરમપવિત્ર, પરમ સજજન, પરમમિત્ર, પરમ વાલેશ્વરી, પરમહિતવંછક, પરમઆધાર, સફરી જહાજસમાન, જગત્રાતા, જગતમાતા, જગતભ્રાતા જગતજીવન, જગતમાન, જગતસહન, જગતપાવન, જગતભાવન, જગતઈશ્વર, જગતવીર, જગતધીર, જગતગંભીર, જગતઈષ્ટ, જગતમિષ્ટ, જગતશ્રેષ્ટ, જગતમિત્ર, જગતવિભુ, જગતપ્રભુ, જગતમુકુટ, જગતપ્રગટ, જગતનંદન, જગતનંદન, ચૌદ રાજલકને વિષે ચૂડામણી, મુકુટસમાન, ભવ્યજીવનાહૃદયના નવસરહાર સમાન, શિયલના પુંજ, જગતશિરોમણિ, ત્રિભુવનતિલક, સમવસરણના સાહેબ, સરસ્વતીના તુરંગ, ગણધરના, ગુરૂરાજ, છકાયના છત્ર, ગરીબના નિવાજણહાર, મોહના ધરંટ, વાણીના પદ્મસાવર, સાધુના સેહરા, લેકના અગ્રેસર, અલકના નિરી ક્ષણહાર, ત્રાસિતના શરણાગત, મોક્ષનાદાનેશ્વરી, ભવ્યજીવના: વાચન, સંતોષની મેરું, સુજશના કેમલ, સુખના સમુદ્ર, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ગુણુના હંસ, શબ્દના કૈસરી, જમના જિતણહાર, કાળના ભક્ષણહાર, મનમયના અંકુશ, મનુજના કલ્પવૃક્ષ, સમદૃષ્ટિના માતાપિતા, ચતુર્વિધ સધના ગોવાલ, ધરતિના ઈંદ્રધ્વજ, આકાશના સ્થંભ, મુકિતના વરરાજા, કેવલના દેણુહાર, ચાસઈદ્રના વદૈનિક, પૂજનિક. અનિક, રમરણીક, એવા ઢીનેાદ્વાર દીનબંધુ, ઢીનરક્ષક, સખદેવન દેવ, સ મુનિના નાથ, સર્વ યાગીના ઠાકુરપુરૂષ તરણતારણ્ દુઃખનિવારણ, અધમદ્દારણ, ભવદુઃખભંજન, સમતાના સિંધુ, દયાના સાગર, ગુણના આગર, ચિંતામણિ રત્નસમાન, પાર્શ્વ મણિસમાન, કામદુધા ધેનુસમાન. ચિત્રાવેલ સમાન, મેાહનવેલસમાન, અમૃતરસકુંભ સમાન, સુખા કરણહાર, દુઃખના હરણહાર, પાપપડલતિમિરના ટાલણહાર, ચંદ્રમાની પરે શિતલદશાના ધરણહાર, સૂર્યની પરે ધોતના કરણહાર સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અડાલ વાયુની પરે અપ્રતિબંધવિહારી, ગગનની પરે નિરાલી ૨૩ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મારવાડી વૃષમધેરી , સમાન, પંચાયણ કેશરી િસંહસમાન, એવા લોકોત્તર પુરૂષ, અભયદતા, ચક્ષુદાતા, માર્ગદાતા, એહવા ચરમજિણેશ્વર, જગધણી, જિનશાસન શણ ગાર, ભાવ ધરીને સમરતાં, પામિજે ભવપાર / ૧ / એવા તત્વાનંદી તત્વવિશરામી, અનંતમુણેના ધણી અલક્ષગુણના ધણી, અનંતબળના ધણી, અનંતરૂપના ધણી અનંતતેજના ધણી, અનંતઅવ્યાબાધ, આત્મિકસુખના ધરણહાર, સફલનામ ને સફલગોત્રના ધરણહાર, મહુણા મહણે શબ્દોના પ્રકાશણહાર, અહો ભવ્યજી, જે કોઈ જીવને હણશે હણાવું પડશે, છેદશો તે છેદાવું પડશે, ભેદશો તે ભેદાવું પડશે, કર્મ બાંધશો તે ભોગવવાં પડશે, એવી નિર્વધ વાણીના પ્રકાશણહાર, સમણે, ભગવ, મહાવીરે ઉત્પન્ન નાણદંસણધરે, અહ જિણકેવલી, અનાશ્રવિપુરુષ, તે પ્રભુજીના ગુણ કહ્યામાં ન આવે, મવામાં ન આવે, વર્ણ વ્યામાં ન આવે, એહવા સકળ સ્વરૂપી, અવિગત સ્વરૂપી, શ્રીજિનેશ્વરદેવ, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ તે પ્રભુએ સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી મહામહેનત કરી કર્મને ટાળી, કર્મને ગાળી, કર્મને પ્રજાળી કર્મને દૂર ઈડી કર્મના દેણા દઈ કરી, કર્મથી નિઃકરજા થઈ કરી, કેવળશ્રી વરી, આત્મદશા પ્રકટ કરી, શ્રી જિનેશ્વરદેવ, રીતરાગદેવ મોક્ષનગરે પધાર્યા. પણ જગતવાસી જંતુજીવના ઉપકાર નિમિત્તે, સાતા નિમિત્ત, કલ્યાણ કરવા વારતે, ભવ્ય જીવના દુ:ખ મટાડવા વાસ્તે, ચારગતિ, ચોવીસદંડક રાશી લક્ષ છવાયોનિને વિષે એક ક્રોડ સાડીસતાણું લાખ ક્રોડ કુળને વિષે, જીવ અટન પરિભ્રમણ કરે છે, સગી, વિચગી, શારીરિક માનસિક વેદનાઓ સહન કરે છે, તે દુ:ખ મટાડવા માટે, ઉદ્ધાર કરવા માટે, એકાંત હિતબુદ્ધિએ પરમેશ્વર દવે, શ્રી સિદ્ધાંત રૂપ વાણી લાણી ભાવભેદ વૃત્તાંત વિરતારપણે વર્ણવ્યા છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ (સવૈયા) વીર હિમાચલ સે નિકસી, ગુરુ ગૌતમ કે મૃત-કુંડ ઢરી હૈં, માહ મહાચલ ભેદ ચલી, જગ કી જડતા સબ દૂર કરી હૈ, જ્ઞાન પયાનિધિ માંહી રલી, બહુ ભંગ તરંગન મેં ઉછલી હૈ, તા શુચિ શારદ ગંગા નદી પ્રણમિ, અંજલી નિજ શીશધરી હૈ. ૧ જ્ઞાન સુનીર ભરી સરિતા, સુરધેનુ પ્રમોદ સુખીર નિધાની, કર્મ જ વ્યાધિ હરન્ત સુધા, અધ મેલ હરત શિવા કરમાનીજૈન સિદ્ધાંતકી જયોતિ બડી, સુરદેવ સ્વરૂપ મહાસુખ દાની, લેક–અલોક પ્રકાશ ભયે, મુનિરાજ વખાનત હૈ જિનવાની. ૨ શોભિત દેવ વિષે મધવા, ઉડુવૃન્દ વિર્ષે શશિ મંગલકારી, ભૂપ સમૂહ વિષે વર ચક્ર, પતી પ્રગટે બલ કેશવભારી. નાગન મેં ધરણેન્દ્ર બડે, અરૂ હે અસુરે ચમરેન્દ્ર વિચારી, ત્યાં જિન શાસન સંગ વિષે મુનિરાજ દિપે મૃત શન ભંડારી, ૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ (છન્દ) કૈસે કરી કેતકી કનેર એક કહયો જાય, આકદૂધ ગાયદૂધ અન્તર ઘણેરે હૈ. રીરી હોત પીરી પણ હાંસ કરે કંચનકી, કહાં કાગ વાણી કહાં કાયલકી કેર હૈ. કહાં ભાનુજ, ભયે આગિ બિચારે કહાં, પૂનમ કો ઊછરે કહાં, અમાવસ અંધેર હૈ, પક્ષ છેડી પારખી નિહાર દેખ નિકી કરી, જૈન વૈન ઔર વૈન અખ્તર ધનેરો હૈ. વીતરાગ વાણી સાચી મુકિતકી નિશાની જાની, સુકતકી ખાની જ્ઞાની આપ મુખ બખાની હૈ. ઈનકો આરાધ કે તિરયા હૈ અનન્તા જીવ, સોહી જહાજ જાન શ્રદ્ઘા મન આણી હૈ. શ્રદ્ધા હૈ સાર ધાર શ્રદ્ધા હી સુ ખે પાર, શ્રદ્ધા બિન જીવ ખ્વાર નિર્ભે કર જાણી હૈ. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વાણી તે ધણેરી પણ, વીતરાગ તુલ્યે નહીં, ઇનકે સિવાય ઔર છેારાસી (બાલકસી) કહાણી હૈ. પ ॥ ॥ શ્રી આદીશ્વર પ્રભુની પ્રાર્થીના શ્રી આદિ ઝિનન્દના જાપ કરી. પામે! આત્મસિદ્ધિ ભવ તાપ હરી. યુગલયુગ નીવારીને પ્રભુ ધર્મોની આદિ કરી શીવ મા ના ઉપદેશદે ભવતાપની પીડા હરી ધરા ધ્યાનમાં એવા જિનેશ્વરનુ મન ધ્યાન પર ભાવ તજ નિજભાવ ગુણ આદિ જિનદ ના તાનમાં રાગને સંબધ તેાડી જોડ મન જિન ભવ્યે મેક્ષ સુખામાં વાસ કરા નાભિનૃપના નદ જિનવર માત . મરુના ચંદ્ય છે। ઇક્ષ્વાકુ કુલના દીપ જિન અજોધ્યા આનન્દ કૅ છે. નામથી ભવને પાર કરી શા Ple ટકા 11911 "રામ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૯૫૯ દેશ કોશળ વર્ણ” કંચન વૃષભ લઇને રાજને પંચ શતધનુ કાય ઉંચી સર્વાથ સિદ્ધના સાજન પૂર્વ લક્ષ ચોરાસી આયુ ખરો માજા જ્ઞાનદર્શન ચરણ મયવાણી વહે જિનરાજની | નિષ્પરિગ્રહ ધર્મ ધારો ભાવના શિવ સાંજની નિરાકાર દશા દઈ પાર કરી પાપા ભાનુ જ્ઞાન સાગર પૂજય ઘાસીલાલ છે. પરમ પદને પામવા દો સહસ્ત્ર દસની સાલ છે e કહે કાન મંગલપુર વાસ કરે મુદ્દા શ્રી અજીતનાથ પ્રભુની પ્રાર્થના શાતાકારી અજિત જિન શાનિત કરે રિદ્ધિસિદ્ધિ સદા ઘર અનવરે ટેકા વિજયથી આવ્યા અધ્યા શત્રુ જય તુમ તાત છે. લાખ બહેતર (૭૨) પુર્વ આયુ રાણી વિજયા માત છે. ગય ચિન્હ કનકરંગ કાય ઘરે ૧a Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩so ઘનુ કાય પીસ્તાલીસસની તેજના ધરનાર છે. | સિંહસેન ગણ શોભતે અજ્ઞાન ને હરનાર છે. આત્મરૂપ સ્વરૂપ પ્રકાશ કરે તારા | શુભ અતિશય તેજથી ત્રીલેકમાં પ્રભુ રાજતે. ચંદ્ર શિતલ તિમિર હર ત્રય તાપ મેટન કાજતે. e ઇન્દ્રો આવિ સદા જયકાર કરે છેડા કે શત્રુ દૂર કર શ્રી વિજય પદ પામ્યા પ્રભુ e જો હો દયા મુજ પર દયાલુ વિજય પદ પામુ વિભુ. તારા નામ સિવાય નહી કેમ ખરે | અજ્ઞાન ભેદી જ્ઞાન ભાનુ પૂજ્ય ધાસીલાલ છે. ગંભીર છે. પ્રભુ આપને અપરાધી તે પણ બાલ છે. * કરી ક્ષમા દયાલુ વિચાર કરે [ t[પા સહસ્ત્ર દો ઉગણીસ મેં સુરમ્ય નંદરબાર છે. ધર્મ જતી જળહળે ઘર ઘર મંગલાચાર છે મુનિ કહે કનહૈયા ભવપાર કરે. શા Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્યારે સ`ભવ શ્રી સંભવનાથ પ્રભુની પ્રાના જિન મન આન વસ્યા. નિરાધાર તજી ક્યાં જઈ ખરા. તારા વિના આ લાકમાં મારૂં કાઈ સહાયક નથી. જા છત્ર તારૂં હૈાય શીર તેા ઔર ભયદાયક નથી. તારા ચરણામાં ચીત ચકાર વા દુઃખ રુપ આ સંસારમાં બહુ દીન થઈ ભટકી રહ્યો. પરિવાર બંધનને તજ્જા પણ કેમ તું આધે રહ્યો. આવી દયા કરી હૂં' તેા ખાલ જા જયવતથી છે। અવતર્યાં જિતારથાના નંદ છે. વર્ણ કંચન માત સેન્યા અજોધ્યા આનન્દ કંદ છે। તુરિ તેગના લાંછન કાયે લયે ચતુર શત ધનુ કાય ઉંચી તેજના ધરનાર છે. કાટયાધિ દશ લક્ષ પૂર્વ આયુ ચારૂ ગણધર ધાર છે. જ્ઞાનતત્વાદિ વનમન આાન વયે ટેકા mu રા શાશા tu Page #384 -------------------------------------------------------------------------- ________________ બાલ ભાવે ભાન બિન અપરાધ પણ થાતા હશે આ જન્મમાં તરછોડશો તો ઔર કોણ દાતા થશે. ચરણે શિર ધર્યો ફરિ વિરદ કર્યો પાઠ સપ્ત દશ દે સહસ્ત્ર વર્ષે સરસપુર વિશાલ છે. અજ્ઞાન તમને ભેટનારા ગુરુરાજ ધાસીલાલ છે. મુનિ કહે કન્ડેયા ગુરૂચરણ રર ૬ શ્રી અભિનંદન પ્રભુની પ્રાર્થના ગાઓ ગાઓ એ યારે મિલકર અભિનંદન ગુણગાન. ટેકા પર ઉપકારી એથે જીનવર વર્ગ જયંત સે આય, કષ્ટ મિટાયા સભી જનાકા જિતારથા હૈ માય ના | નગર અધ્યા સંવર રાજા કંચનવર્ણ કાય. પચાસ લાખ પૂર્વને આવું કપિ લંછન કહેલાય. રા સાર્દુ ત્રિશત કાયા ઉંચી ધનુષ્ય જિન ભગવાન ગણુધર જિન કે વજાધરજી કરતે મંગલ ગાન Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ધર્મ મર્મ સબકા બતલાયા નીચ ઉંચ પહચાને,13) આત્મધર્મ સે મેક્ષ સિધાવે કિનાશાસ્ત્ર બયાન. પાકા બહુત કઠીનસે નર તન પાયા, દસ બોલે કા સ્થાન, બાર બાર મિલતા નહીં પ્યારે. અભિનંદન ફરમાન પાસે ધર્મધ્યાન જપ તપ કરણી કી શ્રદ્ધા ખેતીયા માંય. ) તનમન વચસે કરું આરાધન લક્ષ્મી ઘર મેં આય. મુદ્દા શ્રી હી દાતા ભાગ્યવિધાતા ગુરવાર ઘાસીલાલ દાય સહસ્ત્ર વીસ સાલમેં ગાવે કલૈંયાલાલ. I૭!? શ્રી સુમતિનાથ પ્રભુની પ્રાર્થના સુમતિનાથ સુમતિ દઈ પાર કરે. - કર્મ રિપૂ હટાવા વાર કરે ટેકા ભયપ આ સંસાર સાગર હે પ્રભો વિકરાલ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ માનમાયા લાભ મત્સર આત્મગુણના કાળ છે. મહાવ ભયંકર પાર કરે. ૪૧ જ્ઞાન સ્વ સ્વભાવ તજ પરભાવ જૈનુ મૂલ છે. મિથ્યાત્વમાં મસ્તાન મનની એ અનાદિ ભૂલ છે. સુમતિ આપી જિનેશ્વર પાર કરે. મારા નામ સુમતિનાથ જિન ભવતાપ શેષણ હાર છે. આત્મગુણ ઉદ્યાનમાં આ નામ પોષણ હાર છે. તેમાં મન ભ્રમર જઈ વાસ કરે. શંકા દેશ કૌશલમાં અધ્યા નૃપ મેઘરથ તાત છે. માતા સુમલા છે પ્રભુની વર્ણ કંચન ગાત છે. - રિદ્ધિસિદ્ધિ સદી જ્યાં વાસ કરે. પઝા જ્ઞાન સિંધુ બોધ દાતા પૂજ્ય બાસીલાલ છે. -જોધપુર સૌરાષ્ટ્રનું દાસહસ ગ્યારે સાલ છે. તારો કાન સદા અરદાસ કરે. પાપા Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ ( શ્રી પદ્મ પ્રભુની પ્રાર્થના પદ્મ પ્રભુના નિત્ય ગુણ ગાયા કરે. અપના તનમન જિનને નમાયા કરે છે સર્વને સંસારમાં એક ધર્મને આધાર છે. થાય બેડાપાર જિનના જાપનો નિરધાર છે. એવું જાણીને દિલમાં વસાયા કરો /૧ પદ્મની સુવાસના ચારે તરફ છાઈ રહી. ગુણ પારાવાર છે જનતા સહુ ગાઈ રહી. | નિજાનંદ જિર્ણોદ વધાયા કરો. #રા માત શુષમાં તાત શ્રીધર કમલ ચિન્હ વિશાલ છે. ચૈવેગથી આવ્યા ચવી પ્રભુવર્ણ સુંદરલાલ છે. ભાવી ભવ્યના ભાગ્ય સવાયા કરે. વાદ લાખ પૂર્વ ત્રીસ આયુ સાર્ધ દિશતકાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ આદિગણધર જ્ઞાનિ સુત્રત કૌશબી ધામ સુહાય છે. દયા કરી જીવને બચાયા કરો !ાકા જ્ઞાન ચક્ષુ આપનારા પૂજય દાસીલાલ છે. શાંત જનાચાર્યને શુ નમ્ર નાને બાલ છે. | કરૂણા સિંધુના હૈયે રમાયા કરો. પા ધૂન્ય વીરમગામ હર્ષાનંદનો ભંડાર છે. સહસ દો છે સાલમાંહી ધર્મનો જયકાર છે. મુનિ કહે કન્ડેયા જિન થાયા કરો મા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના ૩% જય સપ્તમ સ્વામિ પ્રભુ જય સપ્તમ સ્વામિ સુખ સંપત જય દાતા પ્રણમું શિર નામિ ૩ ટેકા બનારસી હૈ નગરી દિવ્ય રતનધારી સ્વામી, પ્રતિષ્ઠ સેન નુપ જનની પ્રથવી. મહતારી. ll૧u Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ રવર્ગવણ લખ દેય દશ પૂર્વ આયુ પાયે સ્વામિ. ધનુદાય શતકાયા સ્વરિતક ચીન્હ લાએ રા જ્ઞાનદીપ ગણ નાયક વિદર્ભ ધાનધારી રવામિ. નિજાનંદ આનંદ મેં ગુણ કે ભંડારી tવા કમ મર્મ કી જાણ ધર્મ તેગ ધારી રવામિ. યથાખ્યાત સમકીત સે નિજ આતમ તારી શકા રટે સુપારસ કટે પાપ નિજ વીર પ્રભુ ગાયા રવામિ. ગ્રેવેગ સે ચવકર મેક્ષ માર્ગ થાયા પાા ઘાસીલાલજી પરમ દયાલુ ગુરુ દેવપાયા સ્વામિ. કહે કયા વિનય ભાવસે રાખ છત્રછાયા ૬i પરમતત્વ પૈસાન સંધ અમલનેર આયા દાય સહસ્ર એકવીસ સાલમેં પુણ્ય તણી માયા ણી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮. - શ્રી ચન્દી પ્રભુની પ્રાર્થના ચંદા પ્રભુ જિનેશ્વર ધ્યાન ધરે. શુદ્ધાનંદ જિનંદ પ્રકાશ કરે. ટેકા આ જીવને ભવ જાળમાં હા દુઃખને નહી પાર છે. રાગ તૃષ્ણા બંધનું દુભેધ કારાગાર છે. જીવા દુઃખને તૂ નહી ખ્યાલ કરે. ૧ ચંદ્રની શુભ ચંદ્રિકાથી કુમુદ જિમ વિકસાય છે. ચંદ્ર જિનના દયાનથી પરમાત્મ પદ પ્રગટાય છે. અક્ષય સુખ અંતર આવાસ કરે મારા મહા સેનજી નૃપ તાત નિર્મલ ચાંદની ચંદાપુરી. માતા લક્ષ્મી સામને દેવ નમે યુરી ઉરી. પૂર્વ દશ લક્ષાયુ સ્થિતી વાસ કરે સાડા આત્મસિદ્ધિ પામવા પ્રભુ જોડ મનનિજ ધ્યાનમાં ભવ્યને કરૂણા કરી શુદ્ધ જ્ઞાન દીધું દાનમાં દીન કર્ણાદિ ગણધર પાય પરે Page #391 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર લાંછન ફેટીક સમ છે સાર્ધ શત કાયા ધનુ દિવ્ય જ્યોતિ જલહલે તિહુ લેકમાં આનન્દ ઘણું પ્રભો અંતર પટમાં વાસ કરે. પણ જ્ઞાન ગુણ ગંભીર ગુરૂવર પૂજય ઘાસીલાલ છે . આપને શુભ ચરણ કિંકર અ૫ બુદ્ધિ બાલ છે. પ્રભે વિરદ વિચારી નિહાલ કરે ૬ સહસ દોની તેરમાં બહુ રમ્ય વીરમગામ છે વિનવે તુમ પાદ પંકજ રજ કહૈયા નામ છે ચરણ શરણ વિના નહીં કાજ સરે પાછા | શ્રી સુવિધિનાથ પ્રભુ કી પ્રાર્થના. જય મંગલ દાતા પ્રભુ જય મંગલ દાતા, સુવિધ જિનેશ્વર રટતે સદા સૌખ્ય આતા. ટેક કાલ અનાદિ ફીરા દુખસે મોહ ફાસ માયા સ્વામિ, ગયે દુખ સબ દૂરે સુવિધીનાથ ધ્યાયા. ૧ $ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ વર્ણ શુકલ મય ધ્યાન મચ્છ ચિન્હ ધારી સ્વામિ. ન્યાય વૃત નૃપ સુયોવ રામા મહતારી ! રા આણત સ્વર્ગ સે આય કાકદિ જન્મ પાયા. સ્વામિ પૂર્વલક્ષ દે આયુ, વરહા ગણનાયા. સા જબ હુએ કમ નષ્ટ અષ્ટ શ્રેષ્ટ સ્થાન પાયા સ્વામિ. જાતિને જાત મિલાકે સર્વ સિદ્ધિ દાયા ૪] ચિંતામણી સમ સુવિધિનાથજી શતધનુષ્ય કાયા સ્વામિ. મનવાંછિત સુખ દાતા. સદાચીત ચાયા છે પાપા પરમ પ્રતાપિ ગુરૂદેવકે ચરણ ચિત્ત ઠાયા. કહે કન્ડેયા તીવ્ર હોંશસે શરણતેરિ આયા છે !ાદા બડા દક્ષ શ્રી સંધ લક્ષહે લાસલગાંવ સાયા દય સહસ્ત્ર બાવીસ સાલ મે હર્ષાનદ છાયા પાછા Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ શ્રી શીતલનાથ પ્રભુની પ્રાર્થના પ્રભુ શ્રી શીતલનાથ જપના જિન કરે સદા કલ્યાણ અપના ટેકા ચંદન ચંદ્રવ તાપ મિટાવન. સબસે શીતલચંદ જપના લા મેટન પ્રભુ ય તાપ જગતકા. છુટે ભવાંકા બંધ જપના રા દશમે સ્વર્ગ સે આયે ભદિલપૂર, નંદા કેવી સુનંદ જપના સારા દશરથ કે તુમ દિવ્ય દુલ્હારે કંચન વરણ સુકુંદ જપના રાજા નયતિ ધનુષ્યમય વાણીસુ અમૃત, - લક્ષ હૈ પૂર્વ જિનંદ જપના પાપા શ્રીવત્સ ચિન્હાનંદ હે ગણધર, દેશના જો જન કંદ જપના ૬ાા ચોસઠ ઇન્દ્ર ખડે પ્રભુ સનમુખ, ઢાલે ચંવર ઉમંગ જપના પાળા શ્રી શ્રી છપન દિશા કુમારી ગાવે મંગલ છ– જપના પટા અધતમ હારક બાસીલાલ ગુરૂ નમતા હર્ષા નંદ જપના લા સહસ્ર દેય ચૌવીસ કવૈયા, સેવે ચરણારવિંદ જપના. ૧ના શાહેદા સંધકી ભક્તિ લખકે, લજજીત હવે સૂર વૃદ જપના ૩૧૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ (૩૭ર શ્રી શ્રેયાંસ પ્રભુની પ્રાર્થના શ્રેયાંસ આનંદ મુંજ કાજ ર્યા. મિથ્યા તમ અનાદિના રાગ હર્યા. ટેક જ્ઞાન કેવલ ધાર દર્શન તેજ પુંજ મહાન છે. મહું મત્સર માન નાશકે આપ જિન ભગવાન છે, માતા વિશ્રાના ઉદરે વાસ કર્યા ના તાત વિષ્ણુ સેનને ત્યાં રવ દ્વાદશથી ચવ્યા, વર્ણ કંચન ખડગ લંછન સિંહપુરમાં અવતર્યા, લક્ષ વર્ષ ચોરાસી આયુ ધર્યા રા ધનુષ્ય એંશી કાય ઉંચી દિવ્ય તેજ વિરાજતે. શાન્ત મુદ્રા નામ ગોત્યુભ કાન્ત ગણધર સજતે. જ્ઞાન જયોતિથી તત્વ પ્રકાશ કર્યો. સા. વિનહારક ભવ્ય તારક યુક્ત મંગલ માલથી. શાન્તિકારક નામ જપ બન મુક્ત જ! જ જાલથી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પામુ . અક્ષય સુખ અભિલાષ કર્યાં. ૫૪ા દેા સહસ્ર ષોડશ વર્ષ માં શુભ શહેર અમદાવાદ છે. સર્વને કરુણા કરા, નિજ રૂપને આ નાદ છે. વિર ધ્યાન સરસપુર વાસ કર્યાં. કાપા શાન્તિ સાગર રત્ન આગર તેજના ધરનાર છે. પૂજ્ય ધાસીલાલ ગુરુવર જ્ઞાન ગુણ ભંડાર છે. મુનિ કહે કન્હેયા શિર છત્ર ધર્યાં. શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રાર્થના વાસુપૂજ્ય હૃદય નિત્ય વાસ રટી નામ જિનદ્ય ભવ પાર તરા કરા. મન હર્ષાય છે. છે. અજબ રસમય નામ તારૂં લેત અમરપદ પામે ખરૂ આનંદ રંગ વષઁય પ્રભુ જન્મમરણના દુઃખ હરા "દા ટેકા แน Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ દયાન ધરવા માત્રથી નિજ આત્મ નિર્મલ થાય છે. સૂર્યના કિરણો પડયે અંધકાર નાશી જાય છે. મહિષ ચિન્હ જિનંદ મન થાન ધરો !ારા તાત છે વસુરાય તવ માતા જયાના લાલ છે. ચંપાપુરીનગરી મનહર સપ્તદશી ધનુ બાલ છે. નિજ જાણી સેવક બેડાપાર કરે, . પામી કેવલ જ્ઞાન દર્શન સુધર્મ ગણ નાયક કર્યા. સપ્તદશ દો લક્ષ આયુ સ્વર્ગ દશથી અવતર્યા. તરણ તારણ વિરદને આપ ધરે જા બાલ પણમાં માર્ગ આપી જ્ઞાન દાતા આપ છો. ષડ દશ ભાષા ભણ્યા ગુણખાણ રત્ન અમાપ છો. ધાસીલાલ ગુરુને વધાયા કરે. નેપા જેતપુર શ્રી સંધને જિનરાજનો આધાર છે. ૐ શ્રી જિન નામ સાથે જપતા જયજયકાર છે. મુનિ કહે કહૈયા જિન થાયા કરો. ૬ ! Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ શ્રી વિમલનાથ પ્રભુની પ્રાર્થના છે પ જિન ચરણ શરણ મન ધ્યાવેગા જબ અમલ વિમલ પદ્ય પાવેગા. તબ ઉદય હમારા હોવેગા, ભવસાગર સે તિર અવેગા. ટેક ગુણ કમલ વિમલ દિખલાતા હૈ, મન ભવર અચળ સુખ ચાહતા હૈ ફીર જન્મ-મરણુ મિટ જાતા હૈ, તબ અજર અમર બન જાવેગા શા જો વિમલ જિણંદ મન ધ્યાતા હૈ, નિજ યાતિ મે જોત જગાતા હૈ. રગરગ મે મંગલ છાતા હૈ. જબ શિવપુર નગર સિધાવેગા ારા સ્વર્ગ આડસે ચવકર કે, કપીલ પુરમે પ્રભુ આરકે સુકીર્તી ભાનુ શ્રી નરવર કે, ધર મોંગલ ચાક પુરાવેગા ॥૩॥ વણું સુ કંચન લે આયે. સામારાની સુત કહલાએ. ધનુ સાઠ વર્ષી લખ વય પાયે. સુખ સંપત્તિ મુઝ ધર આવેગા ॥૪॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તન લંછન તુમરે સર સુંદર નાયક ગણધર હૈ શ્રીમ'ધર ચાર જ્ઞાન ચવદે પૂર્વ ધર અજ્ઞાન તિમિર ભગ જાવેગા પાા દીનબંધુ ગુરુદેવ કૃપાલા તવચરણ શરન મમ મન આલે. ધાસીલાલ ગુરુ રાજ સંભાલા મુજ નૈયા પાર લગાવેગા; ॥૬॥ દાય સહસ્ર તેવીસ બીચ શ્રી વિમલ કહૈયા ગુણગાવે. બડે પ્રેમસે હાલનાંથે સખ શહેર છોડ ચલ આવેગા શાળા શ્રી અનંતનાથ પ્રભુ કી પ્રાર્થના મનવા પ્રભુ અનંત તૂ બેાલ, પૂર્વ પુન્ય સે નરભવપાયા, લક્ષ ચૌરાસી ભટકત આયા સ્વ સ્વરૂપા પાકે ચેતન, મતના અવસર ખાય ચેતન. દુઈકા પડદાખાલ, મનવા પ્રભુ અનંત તૂ બેલ નવમાસ તું ઊંધા લટકા માત ઉત્તરે કર્મો કા ચટકા. અજ્ઞાન પનસે ભવભવ ભટકા અખતા જાગેા માહિન સે. વક્તમિલા અનમાલ મનવા પ્રભુ અનંત. ારા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ દશમે સ્વર્ગ સે તુમ ચલે આયે, નગર અયોધ્યા મનહર્ષાયે સિંહસેન નૃપ સુજસા માતા, સનમુખ દેવા આય ધનસે કેાષ ભરે અનમેલ. મનવા પ્રભુ અનંત. તીસ લાખ વર્ષ કી માયા; ધનુષ્ય પચાસ કંચન કી કાયા. લંછન હૈ સીયાણુ સુંદર, યશોધર, ગણધર કા યહ હૈ કાલ મનવા પ્રભુ અનંત. અનંત કા અંત નહી આવે, અનંત રટે અંતપદ પાવે, આવર્ણ અનંત અંત બન જાવે. જ્ઞાન તરાજુ લે કે હાથમેં (ધ્યાનમે) તેલ સકતે તાલ મનવા પ્રભુ અનંત. પાપા શાસન સૂર્ય બાલ બ્રહ્મચારી હુકમ ગચ્છ સપ્તમ પદધારી શક્તિ દિવ્ય આગમકી ન્યારી ગુરૂ ઘાસીલાલજીકી જય કન્ડેયા બાલ સંકે તા બાલ મનવા પ્રભુ અન ત. $ સહસ્ત્ર દેય ચૌવીસ સાલ પ્રભુ અનંત રટે હે માલામાલ.. ચલે ચોપડા નિમલ ચાલ. મોક્ષ પુરીમેં જાના મારે | ભાવ ઘરે સમતલ મનવા. પ્રભુ અનંત તૂ બાલ. માથા Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ધર્મનાથ પ્રભુની પ્રાર્થના ધર્મ હી જગત આધાર મનવા, ધર્મ કરે ભવ પાર મનવી ટેકા ધર્મ વિના નહિ દ્રવ્ય રહાવે ધર્મ હૈ જીવન સાર મનવા. ૧/૪ ધર્મ સે દૂર ગત દૂર હટાવે મેટત પાપ ભંડાર મનવા રા ધર્મ જિનેશ્વર ધર્મ કે દાતા, વિજય લિયા અવતાર મનવા. આવા માત સુવૃતા ભાનુ નરવર રત્ન પુરી જગ સાર મનવા. આઝા લક્ષ વર્ષ દશવય પ્રભૂની વજા લંછન ખગધાર મનવા. તપાસ ધનુ ગઈ સર કંચન રંગવર અરિષ્ટ ગણ સંભાર મનવા. ૬ વિચર ૨ કર ભવ્ય જનકા મિટા દિયા અંધકાર મનવા. છા યુદગલ પરમે ધર્મ ન જાની. માનો વિષય વિકાર મનવા. ૮ ભૂતપ્રેત ડાકન ભયનાશે. ધર્મ હૈ જિનકે દ્વાર મનવા. શા રિદ્ધિસિદ્ધિ સુખ સંપત પાવે, સેડલું કરેજો પોકાર મનવા. ૧૦૧ ભેદ જ્ઞાન દે ભાન કરાવે. ગુરુ ગુણ દિવ્ય અપાર માનવા. ૧૧ાા ઘાસીલાલને નમ્ર હૈયા, દશમી વિજય ત્યૌહાર મનવા. /૧ રા સહસ દાય પચીસ પચારે. તે જય જય કાર મનવા. ૧૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રથના શાન્તિનાથ સદા સુખ શાન્તિ કરે શુદ્ધ ભાવાધરી ભવસિંધુ તરે સર્વદ્રવ્યામાં રહે પરભાવની વૃત્તિસદા. માત્ર સજમ કારણે નિજદેહને પાષે કદા. ગૃદ્ધિ ભાવેા તજી સમભાવ ધરે ૫૧ ચંદ્રના શુભ તેજથી સર્વત્ર રસ ઉભરાય છે. જન્માદિત્રય તાપકારક કર્મ શાષણ થાય છે, સિદ્ધસ્થાનથી શુદ્ધ પ્રકાશ કરે રા દેશવ્યાપી રાગ મહા મરકીથી જન ધભરાય છે. ઇન્દ્ર આવી રાયને પ્રભુ તેજને સમઝાય છે. સારા દેશમાં પ્રભુ સુખશાંતિ કરે. ॥૩॥ હસ્તીના પુર માત અચલા ધનુષ્ય ચાલીસ કાય છે. હિરણ્ લંછન વર્ણ કંચન વિશ્વસેન મહારાય છે. પ્રભુ શાંતિ વર્ષ લક્ષ આયુ ધરે ૫૪ ટેક Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ વાયુદ્ધ છે. ગણપતિ સરવા સિદ્ધથી અવતર્યો શાન્તિ કારક શાંતિ જિન સૌ લોકમાં મંગલ કર્યાં મનવાંચ્છિત ધનભંડાર ભરે 'પા બાલવય વ્રતધાર શુદ્ધ પરજ્ઞાન સૂર્ય સમાન છે. અજ્ઞાન તમને મેટનારા ગુરૂરાજ શ્રી ભગવાન છે. ધાસીલાલ ગુરૂજી નિહાલ કરે. ॥૬) સપ્ત ક્રેશ દે। સહસ્રમાં શુભ ચૈત્રની પડવાણુડી જ્ઞાન દર્શન વીર્ય સુખશ્રી રહે હૈયામાં રૂડી, સુખ શાન્તિનાં સ્થાને નિવાસ કરે. ાછા શ્રી કુંથુનાથ પ્રભુની પ્રાર્થના કુંથુનાથ ભગવાન તુમા લાખા પ્રણામ. તુમ. પાયે પદ નિર્વાણ `તુમકા લાખા પ્રણામ નાશવાન ઈસ જગકા માના. દિવ્યજ્ઞાન કેવલ સે જાના. પરમ શુકલ હૈ ધ્યાન તુમા ॥૧॥ ટેકા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ સરવાર્થ સિદ્ધ સે તુમચવ આયે, ગજપૂર શ્રીદેવી ઘર જાયે. સુરસેન રાજાન તુમકો /રા સહસ્ર વર્ષ પંચાણુ માયા કંચનવર્ણ દિવ્ય જિન પાયા. ધનુ પૈતીસ પ્રમાણ તુમકો ૩ કર્મ ગજગ્રહ દૂર હટાયા. અજગર કા લંછન તન લાયા. ' ગણી સંબૂબલવાન તુમકે. જા દિવ્યજ્ઞાન સંદેશ સુનાયા સર્વ જિવનિજ સમ બતલાયા. દેવ અભય પ્રધાન તુમકો પા મનુષ્ય જન્મ હીરાસિ કાયા ભેદા ભેદ દર્શન સે પાયા. ગુરુ નિગ્રંથ જગજાન તુમકે મેદા સહસ દાય ચૌવિસ કહૈયા, શહર શાહદા મન હÉયા. ઘાસીલાલ ગુરૂ મહાન તુમકા. ૭ શ્રી અરહનાથ ભગવાન કી પ્રાર્થના પ્રભુ પાવન કો દિલસે જે થાયા કરે. પરમ જાતિ કે દર્શન કો પાયા કરો. ટેકા Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પારસ મિલતે હિ લાહા જ્યાં કંચન બને. પ્રભુ પારસ સે મન કા લગાયા કરી ॥૧॥ જસે ષટ્પદ પુષ્પો સે નેહ કરે. એસે પ્રભુ સે નેહ બઢાયા કરા રા ચંદ્રતાપ હરે અમૃતધારા ભરે જન્મોજન્મ કે દુખ ભગાયા કરો ૫ણા અરહુ અંતર કે પડદે કે। દ્વરા કરે માતા દેવી સે આકર સુદર્શન કરો ૫૪ા સિદ્ધ સરવા ગજપુર આપે પ્રભુ પંચ વિશ નુ દેહ માન ખરા. ાપા સહસ્ર વર્ષ ચૌરાશી આયુ ધરે. કાય ક ંચન સે સનરથ સ્થિર કરા॥૬॥ michham 5' ન દાવ હું લાંછન કે ભગણી V1/16 ધન અજ્ઞાન તમકે દૂર-હરા ઘણા S Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ અરહું ભાનુ કે માનુ મન માયને | દિવ્ય લક્ષ્મી સે મેરા ધર કોષ ભરે પાટા તેજપુંજ કે સાગર ગુરુવર બડે. ઘાસીલાલજી કે ગુણ ગાયા કરો, લાલા સહસ દાય છવીસ કા સાલ મહા. - શહેર ડાંડાઈચા ધ્યાન લાયા કરો ૧૦ મુનિ કહે કલૈંયા ભવ પાર કરો. a સાધ સ્વરૂપ અપના ઉદ્ધાર કરી ૧૧ શ્રી મલ્લીનાથ પ્રભુની પ્રાર્થના મલ્લીનાથ જિનદ ભવપાર ક્ય. કર્મ શત્રુ જિનેશ્વર દૂર હર્યા ટેકા કાય સુન્દર દેખી તેમાં મૂખ મન લલચાય છે. મલમૂત્ર થેલી જાણ જ્ઞાની દૂરથી છટકાય છે. . કે , છ એ નૃપને પ્રભુ સન્ માગે ક્ય. શા Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રોગ સમ સૌ ભોગ જાણી મોક્ષ સુખને ચાય છે. રાજ્ય રિદ્ધિ છોડ પ્રભુજી ત્યાગ માર્ગે જાય છે. ઈદ્રો આવીને ચરણે શીશ ધર્યા. મારા કુંભનૃપ તુમ તાત લંછન કુંભ છે જનની પ્રભા તે લોકમાં અતિ તેજમય તવ નીલવર્ણ છે પ્રભા - સહસ્ત્ર પંચ પંચાત આયુ ધર્યા છેડા રમ્ય મિથિલામાં તમે જયંતમી છો અવતર્યા. રત્નમણી ધનધાન્યથી ભંડાર દેવોએ ભર્યા | ગણ નાયક ગણધર ભીષ્મ વર્યા જા પુષ્પ મલિના સુગધ દૂરગંધ નાસી જાય છે. મલ્લી જીન ના નામથી ભવદુઃખ દુર થાય છે. પ્રભો આપ અનંત ગુણોથી ભર્યા પા શાન્તિ સિંધુ ઈન્દુના સમ પૂજય ઘાસીલાલ છે. અજ્ઞાનથી ભરપુર તેને એક નાને બાલ છે. એવા જીવોને પ્રભુ સન્માર્ગે ર્યા. દા Page #407 -------------------------------------------------------------------------- ________________ | મહાય ; | ૨ | કે ના| દ વિહું નિ |મી સ્વાજીિ સ્વામી ન|હું ]વ |દ ના 5 | ૩ | છું ( ૨ક ના દ || હું નમીમ્બાજી લજી સ્વા| મીન ડું વિંદ |ના| ક | 3 કના દ || હું નમી રવા|જીલલાલજી સ્વામી|ન હું વિ દ ના 5 ] ના હ|વી હું નમી સ્વીજીલલાસી લાલ જી સ્વામી|ન| |૬ ૬ ના [દ || હું ન મીસ્પાઇલ લાસીધા સીલાલ જીવામીન ડું|| ૬ | વિ, નૈમી સ્વાજીલ લાસી|ધાશ્રીધાસી|લાલ જી સ્વામી ન હું વી હિં નમીસ્વાલ લાસીધા|પ્રીજ ત્રી|ધાંસીલાલ જી સ્વામીની , ન|મી સ્વા|જીલલા સીધાશ્રીજરાજ શ્રી|ધાસીલા'લ જી સ્વા મા ન મીસ્વાજ|લ લા/સીપા ત્રીજારા હારાજ શ્રી|ધા/સીલાલ જી સ્વામી સ્થા જલ લાધા બીજ રા| હા મહારાજ શ્રીવાસી લાલજી સ્વા જ|લલા સીધાશ્રી જ રાહામ મહારાજ|Aીધાસા લાલજી સ્પા/જીલલા સીધાશ્રી જ રા|હામિદા રાજકીધા સીલાલ જી સ્પા (મીસ્વા/જીલ |લાસીધા ત્રીજ|રા|હારાજ શ્રી|ધસી|લાઈલ જીસ્વપ મી નિ|મી સ્વા|જીલ]લા સીધા|ીજ શ|જ શ્રી|ધાસૌ|લાલજીસ્વામી ન નિમીવUજીલ લાસીબાકી/જ શ્રીવાસીલાલ જી સ્વામીને હું |વ| નમો વાજી |લ લuસર્પધાત્રીધારીલાલજી સ્વામીને હું પં દવિ હું ને મીસ્વા/જીલલાસીધાસી[લાલ સ્વામીન| હું વ| દ ના દ| પં હું નમી સ્વર્ણ જીલ)ઘસીલાલ જીમ્બમીન| હું વીદ ના ક |ના) દ વે હું ને મી સ્પાઈજીલિલાલજી સ્વામીન હુવિ| દ ના 5 | [ રે કે ના દ વ હું ન મી સ્વા/જીલજી સ્વામી|| હું વ| દ ના ૬] ૩ થી ૩ી ક ના દ | વે હું નમીસ્વા|જીસ્વા| મી ના હું વદ ના ક | | Page #408 -------------------------------------------------------------------------- ________________ વરસીતપ પ્રસંગે — સ પે મ ભેટ — ભુપતલાલ ટપુભાઈના જયજીને Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ સહસ્ર દેદશ પંચ વર્ષે પરમ મંગળ ધામ છે. ધર્મમય જિવન રહે જ્યાં સરસપુર આ ગામ છે, | મંગલ ગાનથી કાન નિવાસ કર્યા પછી ॥ श्री॥ श्री मुनी सुव्रत स्वामीनी प्रार्थना जय सुख शांति दाता की सदा जय हो सदा जय हो दीनानाथ ज्ञाता की सदा जय हो सदा जय हो ॥टेक॥ मुनि सुव्रत है स्वामी दुःख भय, मेटने नामी बने रट मोक्ष के गामी सदा जय हो सदा जय हो ॥१॥ अपराजित स्वर्ग से आये धनुष्य प्रभू बीस तन लाये वर्ण तुम श्याम से जाये सदा जय हो सदा जय हो ॥२॥ राजगृह तात श्री सुमती कूर्म लंच्छन अजिब शक्ति सहस्र तीस वय लगती सदा जय हो सदा जय हो ॥३॥ सती पद्मावती माता सर्व जग जीवकी त्राता नाम से प्राप्त हो साता सदा जय हो सदा जय हो ॥४॥ २५. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ इन्द्र कुंभ गण के नाया रिद्धिसिद्धि मुख दाया तजी जग मोह की माया सदा जय हो सदा जय हो ॥५॥ क्षमा गुग तेज के धारी आगम ज्ञान भंडारी गुरु घासीलाल जगजारी सदा जय हो सदा जय हो ॥६॥ सतावीत सहस्र दो आया कन्हैया गुण गण गाया सरसपूर चरगकों पाया सदा जय हो सदा जय हो ॥७॥ શ્રી નેમીનાથ પ્રભુની પ્રાર્થના ચિંતા ચુરક શ્રી પ્રભુ તેમીનાથ તારા ભવજલથી નમુ જોડી હાથ. સ્વભાવાભાવથી ભટકયા અનંતા કાલમાં ધર્મના નિજ મ બિન લટયેા ભવાની જાલમાં થની કરતા ન ખૂટે . આખીરાત ॥૧॥ પુન્ય શ્રી પામ્યા પ્રભુ જિન મા દુષમકાળમાં ર ક્રના ફલ વિશમ લાગે જાગે મન તુજ ધ્યાનમાં HE fs Y હવે આવી ઉગારા દીનાનાથ રા 23 Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ માત સેવા દેવી નિર્મલ શૌરી પુરના બાલ છે. શંખલં છન પાંચ દ ધનુ સમુદ્ર વિજયના લાલ છો. સહસ વર્ષ આયુ વર્ણ શ્યામગાત l૩ાા લગ્ન કરવા ધૂમથી વરવા ગયા રાજામતિ. પશુઓ તણા પાકાર જાણી શુ થશે સૌની ગતિ | દયાકાજે છોડ રાજુલ સાથે કર્યા આઠ ભવની પ્રીત તેડી જાવે સિદ્ધના સ્થાનમાં ન રહું ક્ષણ એક નાખી નેમ જિન છે પ્રાણમાં વરદત્ત ગણધર બ્રાહ્મણ જાત નાપા પૂજય દાસીલાલ ગુરૂવર જ્ઞાન ગુણ ભંડાર છે. વીસસની ચવદમાં મલાડ ધર્માચાર છે. e કહે કાન આરાધો દયામાત. ૬ાા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના (૨૩) પાર્થ પ્રભુનું ધ્યાન લગાયા કરો. પ્રભુ ભક્તિમાં ચિત જમાયા કરે. ટેકા Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પાર્શ્વના પ્રસંગથી જિમ લેહ કંચન થાય છે પરમ પદના થાનથી નિજ આત્મ જોત જગાય છે અહિં ચિન્હ જિનેશ્વર થાયા કરો ૧ નાગ બળતો દેખીને શરણ દિયો નવકારને પદ પામીયા ધરણેન્દ્રનો તે દેવના અવતારને | અજદિનંદ ગણી ગુણ ગાયાકારો ારા પાર્થ જિનના જાપથી સૌ પાપપુ જ વિલાય છે. કલ્પતરૂસમ ઈષ્ટ વસ્તુ સહેજમાં પ્રગટાય છે. - એવા જિનવર હૈયે વસાયા કરો all દેશકાશી વર્ષ શત ૧૦૦ વાણારસી સુહાય છે અશ્વસેન નૃપ માત વામાં નીલવણી કાય છે. - દશમાં સ્વર્ગથી આવી નિહાલ કરી કાઇ પૂજ્ય ધાસીલાલ ગુરૂનું છત્ર શિર ત્રિકાલ છે. નામ જપતા હર ઘડીયે વતે મંગલ માલ છે. જ્ઞાની ગુરૂને શિશ નમાયા કરો પાર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ સહસ્ત્ર દા છ સાતની દિવાલી મંગલવાર છે. સંધ ધોરાજી કર્યો જિન ધર્મને જ્યકાર છે. કહે કાન અમિરસ પાયાકાર ૬ll શ્રી મહાવીર પ્રભુની પ્રાર્થના મહાવીર થવા મહાવીરનમું. મેક્ષ ધામ જવા મહાવીર નમું. ટેક વીર ગુણમય આતમા અનંત શક્તિ વાન છે. કર્મ મલને દૂર કરવા એક ધર્મ સ્થાન છે. સિદ્ધિ સ્થાન જવા મહાવીર નમું ૧ાા જન્મતાં વૃદ્ધિ કરી વર્ધમાન જેનું નામ છે. ઇન્દ્ર ઉત્સવ કારણે મેરૂને લિનો રથાન છે. - ચરણે મેરૂચલા મહાવીર નમું રા ઘોર પરિસહ નિતીને પામ્યા સુકેવલ જ્ઞાન છે ત્રિપદિ ઉપદેશ આપી દીને નિર્ભય દાન છે. ગુણાધીન થવા મહાવીર નમું Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ માત ત્રિશલા વીરની સિદ્ધાર્થ રાજા તાત છે. ક્ષત્રીકુંડ પુર શેભતું ત્રિખંડમાં વિખ્યાત છે. પ્રભુ શાન્તિ થવા મહાવીર નમુ. જા વર્ણ કંચન સિંહ લંછન ગણરાજ ગૌતમ થાય છે. વર્ષ બોતેર આયુધારી સ્વર્ગ દસની આય છે. e સસહસ્ત જિનદ મહાવીર નમું પા જન્મથી પાવન કર્યો ગુરુરાજ ઘાસીલાલ છે. સહસ્ત્ર દાની આઠમાં ઉપલેટા ક્ષેત્ર વિશાલ છે. કહેકાન પ્રભુ મહાવીર નમું. ૬. શ્રી ગુરૂદેવને પ્રાથના ગુરુદેવ મોરી મૈયા. ભવપાર લગાદેના અબ તકો નિભાયા હૈ, આગે ભી નિભા લેના. ઝંઝટ કી કમ ફેરી. ઉસમે જે ભુલું કદાપી. તે નાથ મેહર કરકે, મુજકે ન ભૂલ જાના Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ મદ્રાગ દેશ ર. કહીં ભી ફસાદે મુઝ કો. વહાં પર ભી આપ આકર તુમ બાલ બચાલેના. પારા તુમનાથ મેં હૈ કિ કર. તુમ સ્વામી મૈ હું ચાકર યહ વાત સત્ય હો તે. સત્ય કરેકે દિખા દેના alal અગણીત દોષ હમરે, ફિર ભી હૈ આશ તેરી. સબ ભૂલ માફ કરકે, અપના હી બના લેના મોઢા ભવસિંધુ મેં ભટક્ત, નરદેહ ઉંચ પાયાતે નાથ મેહર કરકે. ચરણો મેં બુલાલના પા યહ કહંયા દાસતેરા. મુખસે પુકાર કરતા, પ્રભુ શાંતિ સુધા ભરકે, ચરણો મેં ગુલા લેના ૬18 દો સહસ વર્ષ એકવીસ એક્વીસી જાન લેના, અમલનેર અમલ કરકે દિલદાહ બુઝા દેના ૫૭માં શ્રી ગુરૂદેવને વંદન મેં સાદર શીસ નવાતાવું, ગુરુરાજ તુમ્હારે ચરણામે. કુછ અપની વિનય સુનાતા હું, ગુરુરાજ તુમ્હારે ચરણે મેં. ટેક Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩ર જિસ જિસની ભ્રમણ કરે, જે શરીર મેં ગ્રહણ કરું, તહાં કમલ ભગવંત રમણ કરે, ગુરુરાજ તુમ્હારે ચરણોમેં ૧ ઘર મેં યા વનમેં દેહ રહે, મનકા પદ પંકજ ગેહ રહે. બઢતા પ્રતિદિન નવ નેહર હૈ, ગુરુરાજ તુમ્હારે ચરણો મેં. ૨ તુમ્હરે ગુણકા હોવે કીર્તન, ભૂલું નહી નિશદીન પલક્ષણ તન મન ધન મેરા હો અર્પણ, ગુરુરાજ તુમ્હારે ચરણો મેં. ૩ સુખ દુ:ખોથી ચિન્તા હે નાહી, પરિવાર છુટે પરવાહ નાહી. હો મેરા નિર્વાહ યહી, ગુરુરાજ તુમ્હારે ચરણોમેં. ૪ અવતાર ધાર જગ પાર કરે, જન્મોજન્મ નિહાલ કરે. ગુરુ ધાસીલાલ મન ધ્યાન ધરે, ગુરુરાજ તુમ્હારે ચરણોમેં. ૬ હૈ દીન હીન જન કહૈયા, તુમરીહી કરુણા પર નિર્ભર હો જય કિસી ભી ભાંતિ ગુજર ગુરુરાજ તુમ્હારે ચરણોમેં. ૫ | આત્મિક પ્રાર્થના ગીરાજ જગાવે સયા કયે હૈ આલસ મેં બાલ ચેતન બેલ મેલા ધના યા નહીં, Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ તિના તેરારૂપ ભરા હૈ; ચેતન ધન ખજાનેમેં જગક દેખા છાન છાન કે સુજ્ઞાન જમાનેમેં. જકડા તુમકો કર્મ ફાસને મુકત હોના યા નહી. ૧૫ સુંદર કિતની પાવનકારી જતી તેરી યારી હૈ તીન લેકમે માહન ગારી જડતા લાગે ખારી હૈ અજ્ઞાન પડદા તોડ ચેતન જ્ઞાન પાના યા નહી. રા દર્શન જ્ઞાનવાન તૂ ચેતન, ક્યા માયા લેભાયા હૈ કામ ક્રોધ મદ ભકે ચક્કર નિજકા ભાન ભુલાયા હૈ | માત પિતાદિ સ્વારથ સાથી સમજાયા નહી. ૩ મોહ મદિરા પાન કરિને; જડને ચેતન માને હૈ. and નિજ સ્વરૂપ ભુલા અપના મુઠી યે તૂ તાને હૈ.. | છુપા હૈ અંતર મેં પ્રભુ દર્શન પાના યા નહી. તાજા ગુરુ હમારે ધારીલાલજી. દિવ્ય જ્ઞાન કે ધારી હૈ, બાલક તુમારા લાલ કલૈયા કરતા નમ્ર લાચારી હૈ. આય ગ્રામ હોલનાંથા પાયા ધ્યાન આયા કે નહીં પાા Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી ૨૪ ચૌવીસ તીર્થંકરાના નામ ૧ શ્રી કષભદેવજી ૧૩ શ્રી વિમલનાથજી ૨ શ્રી અજિતનાથજી ૧૪ શ્રી અનન્તનાથજી ૩ શ્રી સંભવનાથજી ૧૫ શ્રી ધર્મનાથજી ૪ શ્રી અભિનંદનજી ૧૬ શ્રી શાંતિનાથજી ૫ શ્રી સુમતિનાથજી ૧૭ શ્રી કુંથુનાથજી ૬ શ્રી પદ્મપ્રભુજી ૧૮ શ્રી અરહનાથજી ૭ શ્રી સુપાર્શ્વનાથજી ૧૯ શ્રી મલિનાથજી ૮ શ્રી ચંદ્રપ્રભજી ૨૦ શ્રી મુનિસુવ્રતજી ૯ શ્રી સુવિધિનાથજી ૨૧ શ્રી નમિનાથજી ૧૦ શ્રી શીતલનાથજી ૨૨ શ્રી નેમિનાથજી ૧૧ શ્રી શ્રેયાંસનાથજી ૨૩ શ્રી પાર્શ્વનાથજી ૧૨ શ્રી વાસુપૂજયજી ૨૪ શ્રી મહાવીરસ્વામી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ૨૦ વિહરમાન તીર્થંકરાના નામ ૧ શ્રી સીમંધરસ્વામી ૧૧ શ્રી વજધરસ્વામી ૨ શ્રી યુગમધરસ્વામી ૧૨ શ્રી ચંદ્રાનનવાસી ૩ શ્રી બાહુરવાની ૧૩ શ્રી ચંદ્રબાહુવામી ૪ શ્રી સુબાહુસ્વામી ૧૪ શ્રી ભુજંગવામી ૫ શ્રી સુજાતસ્વામી ૧૫ શ્રી ઈશ્વરસ્વામી ૬ શ્રી સ્વયંપ્રભસ્વામી ૧૬ શ્રી નેમપ્રભવામી ૭ શ્રી ઋષભાનંદસ્વામી ૧૭ શ્રી વીરસેનસ્વામી ૮ શ્રી અનંતવીર્ય સ્વામી ૧૮ શ્રી મહાભદ્રસ્વામી. ૯ શ્રી સુરપ્રભસ્વામી ૧૯ શ્રી દેવસેનસ્વામી ૧૦ શ્રી વિશાલધરજી ૨૦ શ્રી અજીતસેનસ્વામી Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ શ્રી ઇન્દ્રભૂતિજી ૨ શ્રી અગ્નિભૂતિજી ૩ શ્રી વાયુભૂતિજી ૪ શ્રી વ્યક્તસ્વામીજી ૫ શ્રી સુધર્માંસ્વામીજી ૬ શ્રી મ’ડીપુત્રજી ૩૯૬ ગણધરા કે નામ ૭ શ્રી મૌ પુત્રજી ૮ શ્રી અકપિતજી ૯ શ્રી અચલભ્રાતાજી ૧૦ શ્રી મેતા જી ૧૧ શ્રી પ્રભાસજી ૧૬ સતિયાં કે નામ ૧ શ્રી બ્રાહ્મીજી ૨ શ્રી સુંદરીજી ૩ શ્રી કૌશલ્યાજી ૪ શ્રી સીતાજી ૫ શ્રી રાજમતીજી ૬ શ્રી ક્રૃતીજી ૭ શ્રી દ્રોપદીજી ૮ શ્રી ચંદનબાલાજી ૯ શ્રી મૃગાવતીજી ૧૦ શ્રી ચેલણાજી ૧૧ શ્રી પ્રભાવતિજી ૧૨ શ્રી સુભદ્રાજી ૧૩ શ્રી દમયંતિજી ૧૪ શ્રી સુલસાજી ૧૫ શ્રી શિવાદેવીજી ૧૬ શ્રી પદ્માવતીજી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ શ્રાવકના ૧૪ નિયમ ગાથા૧ સચિત્ત ૨ દેવ ૩ વિગય ૪ પહી ૫ તબેલ ૬ વO ૭ કુસુમેસુ ૮ વાહણ ૯ સયણ ૧૦ વિલેષણ. ૧૧ ખંભ ૧૨ દિસિ ૧૩ નહાણ ૧૪ ભત્તેસુ. ૧ સચિત્ત-માટી, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે સચીત, ૨ દ્રવ્ય–શાક, પુરી, રોટલી વિગેરે અલગ અલગ સ્વાદવાળી: હો -દ્રવ્ય. ૩ વિગય–ધી, તેલ, દૂધ, દહિ, મીઠા નિમર્યાદા ૫ પહી-(પન્નહીં) અર્થાત્ પગરખા, બૂટ, પાવડી, માજા ચંપલ, આદિ પગમાં પહેરવાના, ૫ તલ-પાન, સોપારી, લવીંગ, ઇલાયચી, ભજન પછી - જે વસ્તુ મોઢામાં રાખવામાં આવે છે. (મુખવાસ) ૬ વO-વસ્ત્ર કપડાનું પરિમાણ ઓઢવાનું બીછાવવાનું પહે રવાના કપડાનું પરિમાણ કરવું. Page #422 -------------------------------------------------------------------------- ________________ - ૩૯૮ (૭ કુસુમનાકથી સુંધવાની વસ્તુ જેવી પુષ્પ, અત્તર, સેંટ તમાકુ ઇત્યાદિનું પરિમાણ કરવું. ૮ વાહન સવારી બધા પ્રકારની સવારીનું પરિમાણ જેમ ઘોડા, ઉંટ, હાથી, ગાડી, મોટર, રેલ, જહાજ | વિમાન, સાયકલ સફૂટર, ઓટોરિક્ષા વિગેરે, ૯ સયણ-શયા, ઢોલિયા, છપુર, પાટ પલંગ આરામ ખુરશી | વગેરે સુવાની વસ્તુ. | ૧૦ વિલેપન-તેલ, કેસર, ચંન્દન; સાબુ, રાખ ઇત્યાદિ ૧૧ ખંભ-બ્રહ્મચર્ય કુશીલનો ત્યાગ યા મર્યાદા. ૧૨ દિશા-દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આદિ દશ દિશા | એનું પરિમાણ કરવું. ૧૩ નહાણ-રનાના નાના મોટા સનાનની મર્યાદા. ૧૪ ભત્ત–આહાર ભેજનનું પરિમાણ કરવું, ભોજનને સમય દિવસમાં ખાવાનું પરિમાણ. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ | ૐ ગરિમા સાર નમઃ | – સા મા ચિ કે – | નવકાર મંત્ર નમે અરહિંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણું નમો ઉવજઝાયાણં નમો લોએ સવસાહુણ, એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણા મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલમ્. e તિકખુત્તો અથવા વંદણા તિકખુત્તો આયોહિણુ પાહિણું કરેમિ વંદામિ નમંસામિ સક્કરેમિ સંમાણેમિ કલ્લાનું મંગલ દેવય ચેય પજજુવાસામિ મયૂએણ વંદામિ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ४०० ॥ ઇરિયા વહિ - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ઇરિયાવહિય પડિક્કમામિ ઇચ્છ ઇચ્છામિ પદ્મિમિઉ ઇરિયા વહિયાએ વિરાહાએ ગમાગમણે પાણ±મણે ખીયમણે હરિયમણે ઊરસા-ઉત્તિ’ગ-પણગ-દગ-મટ્ટી-મડા-સતાણા-સકમણે જે મે જીવા વરાહિયા એગિ દિયા એઇંદિયા તેઇંદિયા ચઉરિ દિયા પાંચે’દિયા અભિહયા વત્તિયા લેસિયા સધાઈયા સક્રિયા પરિયાવિયા કિલામિઆ ઉદૃવિયા ઠાણાઓઠાણું સકા મિયા છવિયાએ વવરેાવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં તસ્સ ઉત્તરી તસ્સ ઉત્તરીકરણેણું પાયચ્છિત્તકરણેણં વિસેાઢીકરણેણ વિસલીકરણેણ પાવાણુ કમ્માણ નિગ્ધાચણ્ડાયેટામિ કાઉસ્સગ્ગ" અન્નત્થ ઉસ્સસિએણ નિસ્સસિએણુ ખાસિએણું છિયેણુ જ ભાઈએણ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉડુએણે વાયનિસગેણું ભમલિએ પિત્ત, મુ ચ્છાએ, સુહુમહિ અંગસંચાલેહિ સુહુમેહિ ખેલસંચાલેહિ સહમહિં દિહિંસંચાલેહિ એવભાઈએ હિં આગારેહિ અભર્ગો અવિરાહિઓ હજજ મે કાઉસગ્ગા જાવ અરિહંતાણુ ભગવંતાણં નમોકારેણું ન પારેમિ તાવ કાર્ય ઠાણેણું માણેણું જઝાણું અખાણ વોસિરામિ. “ આ ઠેકાણે ઇરિયાવહિનો કાઉસગ્ગ કરી એક નવકાર ગણીને કાઉસગ્ગ પાળવો.. લેગસ્ટ લોગસ્સ ઉજોયગરે ઘમ્મતિથ્થરે જીણે અરિહંતે કિન્નઈટ્સ ચઉવિસંપિ કેવલી : ૧ ઉસભ મજિયંચ વદે સંભવ મભિનંદણું ચ સુમઈચા પઉમખડું સુપાસ જિયુંચ ચંદwહું વંદે . ૨ સુવિહં ચ પુખદંત સીયલ સિસ ૨૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ વાસુપુજ્યચા વિમલ મણુત ́ચ જિણું ધમ્મ સંતિચવંદ્યામિ ॥ ૩ ॥ કુંથુ અરચ મલ્લિ વંદે મુણિમુય નમિજિણું ચ।વદ્યામિ રિડ્ડનેમિ પાસ તહુ વમાણુ ચ । ૪ । એવં મયે અભિથુઆ વિયરયમલા પહીજરમરણા । ચવ સપિ જિનવરાતિયરા મે પસીયતુ ॥ ૫ ॥ કિત્તિય વદિય મહિયા જેએ લાગસ ઉત્તમ સિદ્ધા । આગ બેહિલાલ' સમાહિ વર મુત્તમ દંતુ ॥ ૬॥ ચદૈસુ નિમ્મલયરા આક્સ્ચેિસુ અહિય· પયાસયરા । સાગર વર ગંભીરા સિદ્દા સિદ્િ મમ દિસંતુ ૫ ।। ઉભા થઇને ગુરૂ પાસે સામાયિક કરવાની આજ્ઞા માગવી. ’’ 1. સામાયિક લેવાના પાઠ t દ્રવ્ય થકી સાવજ જોગના પચ્ચખાણ ક્ષેત્ર થકી આખા લાક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ન પાછું ત્યાં સુધી ભાવ થકી છ કાટીએ પચ્ચખાણ કરેમિ ભંતે ! સામાઇય સાવજ્જ જોગ પચ્ચખામિ જાવ નિયમ' પન્નુવાસામિ દુવિહં તિવિહેણ ન કરેમિ ન કારવેમિ મસા યસા કાયસા તસ ભતે પડિમામિ નિદ્યામિ ગરિહામિ અપ્પાણ્ વાસિરામિ. “નીચે બેસીને ડાબે ઢીંચણ ઉમે। રાખી બે નમે ભ્રુણ "" ભણવા. નમાથું. નમાત્થણ અરહિંતાણુ ભગવંતાણું આઈંગ– રાણું તથ્થયરાણૢ સયંસંબુદ્દાણ પુરિમુત્તમાણું પુરિસસીહાણ પુરિસવર પુંડરિયાણ પુરિસવર ગધત્થીણ લાગુત્તમાણ લાગનાહાણું લાગહિયાણુ લાગપઢવાણ લાગપોયગરાણુ અભયદયાણ ચખુદયાણું મગ્ŕયાણું સરયાણું જીવદયાણુ હિંદયાળુ ધમ્મદયાણું ધમ્મદેસયાણી ધમ્મના Page #428 -------------------------------------------------------------------------- ________________ ४०४ ચગાણુ ધમ્મસારહીણું ધમ્મવરચાર...ત ચક્રવટ્ટીણુ’દીવા તાણું સરણં ગઇ પઇઠ્ઠા અપચિવરણાણુ દસધરાણું વિચટ્ટઋઉમાણ જણાણ જાવચાણુ તિન્નાણુ તારયાણું છુદ્દાણ માહિયાણં મુત્તાણ મેાયગાણું સવનુણ સવ્વદરિસી સિવમયલમયમચ્છુ તમક્ખયમવ્વામાહ મપુરાવિત્તિ સિલિઁગઇ નામધેયં ઠાણું સ’પત્તાણું નમે છણાણ યભયાણ્ પહેલું નમેાત્થણ શ્રી સિદ્ધ ભગવતજીને કહેવુ. બીજી શ્રી અરહિં તદેવને કહેવું તેમાં ઠાણુ સંપત્તાણુને બદલે ટાણું સપાવિકામાણુ કહેવુ તે પછીના બાલ કહેવા નહિ અને ત્રીજી નમાથું પોતાના ધર્માચાર્ય ને કહેવુ આ પ્રમાણે— 66 “ ત્રીજું નમાત્થણં મમ ધમ્માયરિયમ્સ ધમ્માવદેશગસ્સ વામિણ ભગવ તિકટ્ટુ । તિક્ષુત્તો -જાવ પન્નુવાસામિ.” swam Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ સામાયિક પાળવાની વિધિ. દ્રવ્યથકી સાવજજોગના પચખાણ કર્યા હતાં તે પુરા થયા તે પાછુ છું ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે કાળથકી બેવડી ઉપરાંત ન પાછું ત્યાં સુધી ભાવ થકી છ કોટીએ પચખાણ કર્યા હતાં તે પુરાં થયાં તે પાળું છું e એહવા નવમા સામાયિક વ્રતના પંચઅઈયારા જાણિયાત્રા ન સમાયરિયવા તજહા તે આલોઉં મદુપડિહાણે વયદુપ્પડિહાણે કાયદુપડિહાણે સામાઈયસ્સ સઈ અકરણયાએ સામાઈયસ્સ અણવદિયસ્સ સઈકરણયાએ તસ્સ મિચ્છામિ દુક્કડં. a સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષ માંહેલો કોઈ દોષ લાગ્યા હાય તો મિચ્છામિ દુરૂં. સામાયિકમાં સ્ત્રી કથા, રાજ કથા, ભત્ત કથા,. દેશ કથા, એ ચાર કથામાંથી કોઈ કથા કરી હોય તો મિચ્છામિ દુક્કડં. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સામાયિકમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞામાંથી કઇ થઇ હોય ને દોષ લાગ્યો હોય તો મિચ્છામિદુક્કડં. - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાળ્યું વિધિઓ કરતાં અવિધિએ થયું હોય તે મિચ્છામિ દુક્કડ, | સામાયિકમાં અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અણાચાર જાણતાં અજાણતાં મન વચન કાયાએ કરી પાપ દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં. સામાયિકમાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ઓછું અધીકું, ભણાણું હોય તે આનંતા સિદ્ધકેવળી ભગવતજીની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. | સામાયિક સમકાએણુ ફાસિય પાલિય સહિય તીરિયડ કિત્તિય આરાહિયે આણુએ અણુપાલિયન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડ'. Page #431 -------------------------------------------------------------------------- ________________ ४०७ દુઃખી ઉપર કરૂણા કરે. અનુપૂવિ १ २ ३ ४ ५ | १ २ ४ ३. २ १ ३ ४ ५ २ १४३ १ ३ २ ४ ५ | १ ४ २ ३ ३ १ २ ४ ५ ४ १ २ ३ |orn rama mr marrror cccccccccc د د د د د د ५ ५ م ک س ک (१) मारत |- ک | ३ १ ४ २ ५ ३ २ ४ १ ५ | १ ४ ३ २ ५ २ ४ ३ १ ५ ४१ ३ २ ५४ २ ३ १ ५ ک cccmmm | mrror 20mm wor rrror rrr ४ ३ १२ ५४ ३ २ १ ५ ગુરૂનિગ્રન્થ (2) Page #432 -------------------------------------------------------------------------- ________________ ४०८ દુષ્ટ ભાવનાને ત્યાગ કરો. | १ २ ३ ५ ४ १ २ ५ ३ ४ २ १ ३ ५ ४ २ १ ५ ३ ४ १ ३ २ ५ ४ १ ५ २ ३ ४ ३ १ २ ५ ४ ५ १ २ ३ ४ | २ ३ १ ५ ४२ ५ १ ३ ४ ३ २ १ ५ ४५ २ १ ३४ કેવલિભાષિત ३१ ५ २४/२३ ५ १ ४ १ ५ ३ २ ४ २ ५ ३ १ ४ Mmm MSMS mroSorr 75mm ccccc worror mm ccccccc ३ ५ १ २ ४३ ५ २ १४ (७) દયામય ધમ Page #433 -------------------------------------------------------------------------- ________________ ४०८ औष, मान, माया, सोल से दुश्मनीने टा. १ २ ४ ५ ३ १ २ ५ ४ ३ २ १ ४ ५ ३ २ १ ५ ४ ३ १ ४ २ ५ ३.१ ५ २ ४ ३ ४ १ २ ५ ३ ५ १ २ ४ ३ २ ४१ ५ ३२ ५ १ ४ ३ ४ २ १ ५ ३ ५ २ १ ४ ३ (e) सगजानशन (१०) १४ ५ २ ३२४ ५ १ ३ ४ १ ५ २ ३ ४ २ ५ १ ३ wrrrr0 500 won سع سع سه س WWWWW ५ ४ २ २ ५ ४ २ ५ ४ २ १ १ ३ ३ (११) ચારિત્ર ત્રણે મુક્તિ માર્ગ છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ४१० સર્વ જીવેની મિત્રતા રાખો. ४ ५ २ १ ३ ५ ३ २ MY M ع ع ع wc Mm Mom mr wr wws ع ccccccc ع १ ३ ५ २ ५ ३ २ م ع (१) हान, शीयस, त५, मा. (१४) roor Y m cccs cccs MMMM | १ ५ ४ ३ २ ३ ५ ४ १ २ |५१ ४ ३२५ ३ ४ १ २ | ४ ५ १ ३ २ ४ ५ २ १ २ ५ ४ १ ३ २५ ४ ३ १ २ એ ચાર પ્રકારનો ધર્મ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ ) ઇર્ષા અને દ્વેષનો ત્યાગ કરે. २ ३ ४ ५ १ २ ३ ५ ४ ३ २ ४ ५ १३ २ ५४ २ ४ ३ ५ १ | २ ५ ३ ४ rrror morror rrsm । ccccccccccc ک orm or amom २ २ ५ ५ mmarr ५ ३ १ ३ ४ ४ ३ (१७) २. ४ १ ३ १ ५ छानिशेष. १ ३ (१८) ४ ५ २ १ کم و | سع سع سع سع سع | २ ५ ४ ५ ४ ४ ५ २ ५ ४ •or or ora १ १ ! ४ ४ २ २ د rrms १ ३ १ ५ १/४ १ ५ २ २ २ २ ३ ३ (१८) ગુરૂભક્તિ (२०) Page #436 -------------------------------------------------------------------------- ________________ કર ધ્યાનાષ્ટમૂ અદ્ય મે વિગત પાપ, કષાયેા વિવશેાભવત્ । રાગાઘજગરા નષ્ટા, જિનેદ્ર ! ધ્યાનતસ્તવ। ૧ ।। યથા સુરતાઃ સંગા, દ્દારિદ્રયં પ્રપલાયતે । અસ્ત ગચ્છન્તિ દુઃખાનિ, જિનેન્દ્ર ! ધ્યાનતસ્તવ ારા તે રવેચા ધ્વાન્ત, હન્તિ કાપિન સથાા સર્વ કર્માણિ નશ્યન્તિ, જિનેદ્ર ! ધ્યાનતસ્તવ ।। અદ્યમિથ્યાત. મિસ્ર મેજરૢ દુ:ખ પ્રચારકમ્ । નષ્ટ કષ્ટ સહસ્રાંશા । જિનેદ્ર ! ધ્યાનતસ્તવ ૫૪૫ આશ્રવાઃ મલય ચાતા, સવરા ઉદિતા યિ। ભાગા વિષમિવાભાન્તિ, જિનેન્દ્ર ! ધ્યાનતસ્તવ ાપા! આત્મક્ષેત્રે ગુણા દેવ, સ્લાના ચૂલાત્તરાખ્યકાઃ । તે સર્વે હરિતા ાતા, જિનેન્દ્ર ધ્યાનતસ્તવ ૬ા બાધિધેનુ માથૈવ, સમુત્તી ગેટપૂરણી । ભવ્યરાજીવ સૂÖસ્ય, જિનેદ્ર ! ધ્યાન Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ તસ્તવ શાહી દીનસ્ય નિધિતડબ્ધસ્ય, નેત્રા ભિક્ષોથ રાજ્યતઃ તે યથા સૌખ્ય તથાડસ્મા, જિનેન્દ્ર ! ધ્યાનતતવ દા ચતુર્વિશતિતીર્થ"કરસ્તુતિ: છે (માલિની વૃત્તમ ) પ્રથમ ઋષભનાથ' કેવલજ્ઞાનયુક્તઃ, સુરવરમુનિવૃન્દ: પૂજયપાદડજિત ! નિખિલ સુખનિકાયઃ સંભવ ડભૂતૃતીયાડપિચ વિભુરભિપૂર્વેનન્દના” sSખ્યસ્તુરીયઃ | ૧૫ અથ સુમતિ ૫ સદારઃ કિન્ચ પદ્મપ્રભો ભૂત ગુણતતિમહિતાન્તસ્તસ્ય પાર્વે સુપાર્શ્વ; 1 સકલસુખનિદાન વસ્તુતઃ સાર્થનામાં - જિનપતિરતિધામાં નામ ચન્દ્રપ્રભા ૨ા સુવિધિ રથ ચ ધીમાન શીતલઃ • શીતલાન્તઃ, કરુણકિરણરાશિવૈષ્ણસેનિ' ગુણાબ્ધિઃ | Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સુરપતિચયપ્રયા દ્વાદશા વાસુપૂજ્યા ૧૨ વિમલ૧૩ ઇતિવિશિષ્ટોઽવનામા તત ! ૩૫ વવિહિતજનુરન્તાનન્તતેજા અનન્તા ૧૪, વિહિતભવહિતાર્થી ધનાથા ૪૫ યથા'ઃ । નિહિતનિખિલશાન્તિઃ શાન્તિનાથા ૧૬ ડ્યૂકુન્થુઃ શિવપતિરરનાથા ૧૮ મલ્લિનાથા ૧૯ મુનીશઃ। ૪૫ અધિભુવિમુનિપૂઃ સુત્રતઃ ૨• સુતેભૂત, પ્રભુરિહ નમિનાથા ૨૧ નેમિનાથા ૨૨ યતીશ કલુષકુલઝારઃ પાર્શ્વનાથા ૨૩ સ્ય પાવે, સમજનિ નિવિડૌજા વમાનો ૪ જિનેન્દ્ર ! પ! Sip SAMFE } 27 54}, File ll all ga १७ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ વર્તમાન તીથ કરો વિષે ઉપયોગી હકીકતને કઠો. – અનુકમ – ૧ ક્રમાંક ૨ શ્રીનામ ૩ દે. લે. થી ચ્યવન: ૪ દે. લે. સ્થિતિ ૫ જન્મનગરી ૬ પિતાનું નામ ૭ માનું નામ ૮ આયુ. ૯ કુવરપદ ૧૦ રાજ્યગાદી સમય ૧૧ પ્રત્રયા સમય ૧૨ છમસ્થ ૧૩ દેહપ્રમાણુ | ૧૪ વર્ષ - ૧૫ લક્ષણ ૧૬ નાયક ગણધર ૧૭ અગ્રણી સાધવી ૧૮ ગણધર સંખ્યા ૧૯ સાધુ સંખ્યા ૨૦ સાધવી સંખ્યા ૨૧ શ્રાવક ૨૨ શ્રાવિકા ૨૩ સાધુ કેવલી ૨૪ સાધવી કેવલી ૨૫ શાસનકાળ ૨૬ કેટલા પાટ ૨૭ શાસનદેવ ૨૮ શાસનદેવી - સંજ્ઞાની સમજ – દે. દેવ વિ.=વિજય સા. સાગર લે. લેક ન.=નગરી લા=લાખ વ.=વર્ષ પૂ=પૂર્વ -હ.=હજાર મ=મહિમા ધ.=ધનુષ્ય ક્રોસ=ક્રોડ સિ. સિદ્ધિ નિ=નિલેખ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ ૩૨, ૨૯,, ૯ ક્રમાંક | શ્રીનામ | દે. લે. થી દેલ. | જન્મનગરી} પિતાનું નામા ચ્યવન | સ્થિતિ કેશલદેશ ૧ | શ્રી ઋષભદેવ | સર્વાર્થસિદ્ધ ૩ વિનીતા ને.. નાભીરાજા ૨ ,, અજિતનાથ વિજય અજોયા છે જયશત્રુ ૩],,સંભવનાથ ! ૭ ગ્રેવે. } સાવથી | જિતાથ , અભિનંદન | જયંત વિ. અજોયા સંવરરાજા ૫ ,,સુમતિનાથ ! જયંત | કેશલપૂર ! મેઘરથરાજા કે |, પદ્મપ્રભુ | ૯ ગ્રેવે. કૌશામ્બી શ્રીધરરાજા ૭] ,,સુપાર્શ્વનાથ ૬ કૈવે. બનારસી પ્રતિષ્ઠસેના ૮ |,,ચંદ્રપ્રભુ | વિજ્ય ચન્દપુરી મહાસેન ૯ | સુવિધિનાથ ૯ દેવલોક ,શીતલનાથ |૧૦ દેવલોક | ૨૦, ભદ્દીલપુર દઢથ ૧૧ || શ્રેયાંસનાથ ૧૨ દેવલોક | ૨૨, | સિંહપુરી | વિષ્ણુસેન ૧૨ ', વાસુપૂજ્ય ૧૦ દેવલોક ૨૦, | ચંપાનગરી' વસુરાજા કાનંદી સુગ્રીવ Page #441 -------------------------------------------------------------------------- ________________ T 2 'T | ૧૦ | ૧૧ માતાનું નામ આયુ. | કુંવરપદ | રાજ્યગાદી | પ્રત્રજ્યા સમય | | સમય મરૂદેવી ૮૪ લા. પૂ. | ૨૦ લા. પૂ. | ૬૩ લા. પૂ. / ૧ લા. ૫. વિજયા | ૭૨ ,, | ૧૮ ,, | ૫૩ - ૧ , સેન્યા ૧૫ ,, ૪૪ , | જિતારથા | ૫૦ ,, ૩૬ો , સુમંગલા ૨૯ ) | ૧ સુષમા ૨૧૫ | ૧ પૃથ્વી ૧૪ , લક્ષ્મી | રામા નન્દા ૧૨ા વિશ્રા જયા | ૮૪ લા. વ. | ૨૧ લા. 4. | ૪ર લા. વ. ૨૧ લા . | કરે છે ૧૮ , 1 ભોગવી નહી ૫૪ , ર૭ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ૧૨ ૧૩ [ ૧૪ ] ૧૫. ૧૬ | ૧૭ છમસ્થ | દેહપ્રમાણુ | વર્ણ લક્ષણ નાયક , - અગ્રણી ગણધર સાધવી ૧ ઉ. વર્ષ ૫૦૦ ,_ | કંચન વૃષભ | રુષભસેન બ્રાહ્મીસુન્દરી ગજ સિંહસેન ફાગુણી ૧૪ , , | તુરી | ચાર્જી સોમા ૩૫૦ , | | | કપી | વજીજી | અંતરાની [ ૩૦૦ : | | | કેચ પક્ષી ચંવરજી ! કાશવૂ ૬ સહિ. [ ૨૫૦ , ' | લાલ | પદ્મકમલ| સુત્રતજી ! રત્ના ૯ મૃ. | ૨૦૦ ,, | કંચન સ્વસ્તીક | વિદ્રભજી | સામા ૬ મૃ. ૧૫૦ | ત | ચન્દ્ર ઃ | દીનકર્ણ | સોમાણી ૪ . !! | ૧૦૦ ,, | | ભ૭ | વરાહ | ૩ મુ. | ૯ | કંચન શ્રીવત્સ | આન'દ, . સુલસા દારુણી ૨ ભw: 5 | 6 ૮૦ $ , | ખડ્રગ | ગૌસ્થભ ; 1 | ધરણી ૧ મું. ૭૧ છે એ લૂાલ કૃષિ ! સુધમ્ ! ધારણી Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ ૧૮ ૧૯, ૨૦ ૨૨ ૨૩ ગુણધર - સાધુ | સાધવી - શ્રાવક | શ્રાવકા | સાધુ કેવલી સું ખ્યા સંખ્યા || સંખ્યા ૮૪ ૮૪૦૦ માં ૩ લાખ | ૩ લા. ૫ હ. પ લા. ૫૪ હ. ૨૦ ૦૦ ૦ ૯૦ ૧૦૭ ૦૦૦૫૩ લા. ૩૦ હે. ૨ લા. ૯૮ હ.પ લા. ૫૪હ. ૨૦-૨૨ હે. ૧૦૨ ૨૦૦૦૦૦ ૩ લા. ૩૬ હ. ૨ લા. ૯૩ હ. ૬ લા. ૩૬ હ. ૧૫૦૦૦ ૧૧૬ ૩૦૦ ૭૦૦ ૬ લા. ૩૦ હ. ૨ લા. ૮૮ હ.પ લા. ૨૭ હ, ૧૪૦૦ ૦ ૧૦૦ ૩૨૦૦૦૦ ૫૩૦૦૦૦ |૨ લા. ૮૧ ૭.૫ લા. ૧૬ હ. ૧૩૦૦૦ ૧૦૭ ૩૩ ૦ ૦૦૦ ૪૨૦૦૦ ૭ ૨ લા. ૭૬ હ પ લા. ૫ હ. ૧૨૦૦૦ ૨ લા. ૫૭ હ.પ લા. ૯૩ હ. ૧૧૦૦૦ ૯૩ ૨૫૦૦૦૦ ૩૮૦ ૦ ૦૦ ૨ લા. ૫૯ હ.૪ લા. ૯૧ હ. ૧૦૦૦૦ ૮૮ ૨૦ ૦ ૦૦૦ ૨૨૦૦ ૦૦ ર લા. ૨૯ હ ૪ લા. ૭૧ હ. ૭૫૦૦ ૮૧ ૧૦૦૦ ૦૦૧ ૧૦૬૦ ૦૦ |૨ લા. ૬૯ હ.૪ લા. ૫૮ હ. ૭૦ ૦૦ ! ! ! ' ' •૭૨ ૮૪ ૦૦ ૧૦૨૦૦૦ ર લા. ૭૯ હ.૪ લા. ૪૮ ૯, ૬૫૦૦ ૬ ૨ ૨ ૪૦ [ ૧૦૦૦ % |૨ લા, ૫ હ.૪ લા. ૩૬ 'હ! ૬૦૦૦ ૩ ૦ ૦ ૦ ૦ ૦) ૨૨૦ ૦ ૦ ૦ * : Page #444 -------------------------------------------------------------------------- ________________ ४२० ૨૪ ૨૫ - ૨૮ સાધવી કેવલી. શાસનકાળ શાસનદેવ શાસનદેવી કેટલા પાટ મા ગયા અસંખ્યાતા ૪૦ હ. | પક્ષા.કૈા.સા. ૪૦-૪૪હ.. ૩૦ , } }) ૩૦ હ./ ૧ ક્રો. સા. ૨૪ છે. ૯૦ લા. , ૨૬ હ. ૯૦ હ ક્રે. ,, ૨૪ હ. ૨૨ હ.) ગોમુખ | ચકેશ્વરી મહાયક્ષ અજિતા ત્રિમુખ દુરિતારિ ઈશ્વર | કાલી તુમ્મરૂ મહાકાલી કુમુમ | અમ્યુતમાતંગ શાન્તા વિજય જવાલા અજિત ! સુતારા બ્રહ્મા ! અશેકા ૨૦ હ. ' ૧૫ હ. ૯ . ,, } ૧૪ હ. | ૧ કો.સા.માં | થી ૧૬૬ લા. ૨. હજાર વર્ષ કમ ૫૪ સાગર ૧૨ . ! ૩૦ છે || મનુજ | શ્રીવત્સદ્ધ સુકુમાર ' પ્રવર * : Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રીનામ | દે. લ. થી દે. લે. | જન્મનગરી | પિતાનું નામ યવન | સ્થિતિ , વિમલનાથ ૮ દે. લે.] ૧૮ સા. કંપીલપુર | કીર્તિભાનું |,, અનંતનાથ' ૧૦ દે. લા. | ૨૦ ,, | અજોધ્યા | સિંહસેન ,, ધર્મનાથ | વિજ્ય | ૩૨ ,, | રત્નપુરી | ભાનુરાજા , શાન્તિનાથ સર્વાર્થ સિ. }, { હસ્તિનાપૂર | વિશ્વસેન ,, કુન્યુનાથ | સર્વાર્થ સિ. ગજપૂર સૂરસેન ૧૮ |, અરહનાથ સર્વાથ સિ, હરિતનાપુર સુદર્શન ૧૯ ,, મલ્લીનાથ જયંત | મિથીલા | કુ+ભરાજા ૨૦ ,, મુનિસુવ્રત | અપરાજીત | રાજગૃહ ૨૧ ,, નમિનાથ | ૧૦ દે. લે. મિથિલા વિજયસેન ૨૨ ,, અરિષ્ટનેમ અપરાજીત સારીપૂર | સમુદ્રવિજય ૨૩ {., પાર્શ્વનાથ ૧૦ દે, લો. બનારસી | અશ્વસેન ૨૪ |,, મહાવીર | ૧૦ દે. લો. ક્ષત્રીયકુંડ [ સિદ્ધાર્થ સુમતિરાજા Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હું ૨૦ - ૧૧ સમય માનું નામ આયુ. કુવરપદ | રાજયગાદી પ્રત્રજ્યા સમય સામાં ૬ ૦ લા. વ. ૧૫ લા. વ. ૩૦ લા. વ. ૧૫ લા વ સુજમાં ૩૦ ,, | છલા લા. , ૧૫ | છો , સુવત્તા ! ૧૦ , રચા લા. ,, | ૫ લા વ. | રા ,, અચલા ૧ ,, | ૨૫ હ. ,, | ૨૫ હ. ,, | ૨૫ હ. શ્રીદેવી ૯૫ હ. વ. ૩૩૭૫૦ ) | ૨૩૦૫૦ વ. | ૨૩૭૫૦ વ. દેવી ૮૪ ); | ર૧ હ. , [૨૧હ. (મ.રા). ૨૧ ઉ. વ. પ્રભાવતી ૫૫ ,, | ૧૦૦ વ. | ન ભોગવી | ૫૪૦૯ વ. પદ્માવતી ! ૩૦ છાા હ. ૧૫ હ. છા હ.. વિઝા રા હ. | ૫ હ. | રા હ. શીવા ૧ હ. , ૭૦૦ વ. વામા ૧૦૦ વ. | ત્રિશલા | ૭૨ વ.. ૨૮ વ. ૪ર વ. ૩૦ હ , ૧૦ ૩ ૦ ૦. $ $ ૭૦ વ. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૩ . ૧૪ [ ૧૫ / ૧૬ ." ૧૭ ..? છત્મસ્થ | દેહપ્રમાણુ | વણું | લક્ષણ નાયક | અગ્રણી - ગણધર ! સાધવી કે, ૬ ૦ ધનુ કંચન શર | મંદિર | ધરણીધરા | સિ. આણું | યશોધર પદ્માવતી વજી પક્ષી અરિષ્ટ શીવાજી મૃગ | ચક્રાયુદ્ધ | સુઈ અજ | શંભૂજ | અજુ ૩૦. ૯મ. નદાવત | કુંભ | રખિયા ૧. પ્રહર નીલ કુમ્ભ | ભીષ્મ | બધુમતિ , શ્યામ | કૂર્મ | ઇન્દ્રકુંભ પુષ્પવતિ અનિલા ,, | શ્યામ શંખ | વરદત 1 જક્ષણી | ૯ હાથ | નીલ સર્ષે | અ જદિનંદ પુચૂિલા ૧૨ વ. ૭ ,, | કંચન | સિંહ | ઇન્દ્રભૂતિ ચંદનબાલા ૬ મ. 5 | કંચન નાલાપલ કમલ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ! ૧૯ : ૨૦ ૨૧ | | ૨૩ | ૨૩ ४३०० ગણુધરી. સાધુ | સાધવી શ્રાવકે શ્રાવીકા સાધુકેવલી સંખ્યામાં સંખ્યા | સંખ્યા સંખ્યા સંખ્યા સંખ્યા પષ | ૬૮૦ ૦૦૧, ૧૦૮૦૦૦ ! ૨ લા ૯ હ. | ૪ લા. ૨૪હ. ૫૫૦૦ ૫૦ | ૬૬૦૦૦૧ ૬૨૦૦૦ | ૨ લા. ૯ હ. | ૪ લા. ૧૪હ.. ૫૦૦૦ ४३१४००० १२४०० { ૧ લા. ૪ હ. | ૪ લા. ૧૩હ. ४५०० ૩૬ ૬૨૦૦૦ ૬ ૧૬ ૦૦ ૫ ૧ લા. ૪ હ. | ૩ લા. ૬૩ હ. ३७१००००१०१०० { ૧ લા. ૭રહ. ૩ લા. ૮૧હ. ३२०० ૩૩) ૫૦ ૦ ૦ ૦ ૬ ૦ ૦ ૦૦ ૫ ૧ લા. ૮૪હ. ૩ લા. ૭રહ, ' ૪૦૦૦૦ ૫૫૦૦૦ / ૧ લા. ૮૪હ. ૩ લા. ૬૫હ. ૩૨૦૦ ૩૦૦૦૦, ૫૦ ૦ ૦૦ | ૧ લા. ૭રહ. ૩ લા. ૫૦૯. ૧૮૦૦ ૧૭ / ૨૦૦ ૦ ૦ ૪૧ હ ! ૧ લા. ૭૧હ. ૩ લા. ૮૪હ. ૧૬ ૦૦ ૧૮ | ૧૮૦૦૦ ૪૦ ૦ ૦ ૦ 1 ૧ લા. ૬૯હ. ૩ લા. ૩ ૬ હ ! ૧૫૦૦ વ. ૧૬ ૦૦... ૩૮૦ ૦ ૦ ૧ લા. ૬૪હ | ૩ લા. ૨૭૯. ૧૦૦૦ ૧૧ ૧૪૦૦ ૦૫ ૩૬ ૦૦૦ ૧ લા. ૫૯હ. ૩ લા. ૧૮હ. ૭૦૦ ૨૮૦૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ - I ૨૭ ૨૮ 5) શાસનકાળ | કેટલા પાટ | શાસનદેવ | શાસનદેવી કેવલી મેક્ષ ગયા ૧૧ હ. | ૯ અ. | અસંખ્યાતા | ષમુખ | વિજયા ૧૦ હ. ૪ અ. ) , પાતાલ અકુશા ૩ અ. માં | કિન્નર | પન્નગા ૦ાા પલ કુમ ૮૬ ૦ ૦ | પલ | ,, } ગરુડ | નિર્વાણા | | પલમાં ૧ હ. ! ક્રો. વર્ષ કમ 11 { ૨૫૦૦ વ. ચક્ર. ગધવ | અષ્ણુતા ૫૬ ૦૦ ૫ ૧ હ. કો. વર્ષ ૨૩૭૫૦ ,, | યક્ષેન્દ્ર ધારણી ૬૪૦૦ ? ૫૪ લા. વર્ષ | ૨૧૦૦૦ ,, | કુબેર | વૈરાયા ૬ લા. વર્ષ | સંખ્યાતા ,, વરૂણ અક્ષુપ્તા ૫ લા. વર્ષ ભકુટિ ગિરધારી ૮૩ હ. વર્ષ | ગામેધ અ આ ૨૫૦ વર્ષ | વામન પદ્માવતી ૨૧ હ. વર્ષ / બે પાંટ મેક્ષ | મતક્ષ્ણ - સિદ્ધી L 2 | ૧૪. | Page #450 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ પૃચ્છા - પૃછા (પુંછા ) પહેલી ૧ પ્રશ્નઃ અહો પૂજ્યપાદ ભગવદ્ ! પંચમ આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ? ઉત્તરઃ અહી ગૌતમ ! સો (૧૦૦) વર્ષ જાજેરૂં (કંઈક વધારે). ૨ પ્રશ્નઃ સે વર્ષના યુગ કેટલા ? ઉત્તર: વીસ યુગ (૨૦ ) (પ્રાચીન પ્રણિત શાસ્ત્રોમાં પાંચ વર્ષના એક યુગ ગણ્ય છે ) ૩ પ્રશ્ન: સે વર્ષના અયન કેટલા ? ઉત્તરઃ બસો (૧૦૦ ) (એક વર્ષમાં બે અયન હોય છે. દક્ષિણાયન તથા ઉત્તરાયન ) ૪ પ્રશ્નઃ સો વર્ષ ની ઋતુ કેટલી ? ઉત્તર: છ (૬૦૦ ) ( એક વર્ષમાં ૬ ઋતુ હોય છે (૧) વસંત (૨) ગ્રીષ્મ (૩) વર્ષ (૪) શરદ (૫) હેમંત (૬) શિશિર. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ ૫ પ્રશ્નઃ સો વર્ષના માસ કેટલા ? જ છે ) ઉત્તરઃ બારસો (૧૨૦૦ ) (પાંચ વર્ષમાં જે બે અધીકમાસ હોય છે પરંતુ ઘટતી તીથીને મેળવવા માટે લેવાય છે એટલે તેની ગણત્રી કરી નથી. ૧ તા. ગત્રા ૩રા નવા ૬ પ્રશ્નઃ સો વર્ષના પક્ષ કેટલા ? ઉત્તરઃ ચોવીસે ( ૨૪૦૦ ) ૭ પ્રશ્નઃ સો વર્ષના અઠવાડીયાં કેટલા ? ઉત્તરઃ અડતાલીસા ( ૪૮૦૦) ૮ પ્રશ્નઃ સો વર્ષના દિવસ કેટલા ? ' ઉત્તરઃ છત્રીસ હજાર ( ૩૬૦૦૦ ) ૯ પ્રશ્નઃ સે વર્ષના પ્રહર કેટલા ? ઉત્તરઃ બે લાખ અઠયાસી હજાર. ૧૦ પ્રશ્નઃ સે વર્ષનાં મુહૂર્ત કેટલાં ? ઉત્તરઃ દશ લાખ ઍ સી હજાર (૧૦૮૦૦૦૦) ૧૧ પ્રશ્નઃ સે વર્ષની ઘડી કેટલી ? AE ) ; Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉત્તર: એકવીસ લાખ સાઈઠ હજાર. (૨૧૬૦,૦૦૦) (કાચી એ ઘડીની ૪૮ મીનીટ ગણાય ) ૧૨ પ્રશ્નઃ સેા વર્ષના શ્વાસેાશ્ર્વાસ કેટલા ? ઉત્તર: ચારસા સાત કરેડ, અડતાલીસ લાખ ચાલીસ કુંજાર ( ૪૦૭૪૮૪૦૦૦૦ ) MP S ૧૩ પ્રશ્ન: એક વર્ષના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તરઃ ચાર કરોડ સાતલાખ અડતાલીસ હજાર ચારસે (૪૦૭૪૮૪૦૦ ) ૧૪ પ્રશ્નઃ એક મહીનાના શ્વાસેાાસ કેટલા ? ઉત્તરઃ તેત્રીસલાખ પંચ્ચાણું હજાર સાતસેા (૩૩૯૫૭૦૦) ૧૫ પ્રશ્નઃ એક દિવસના શ્વાસેાશ્વાસ કેટલા ? ઉત્તરઃ એક લાખ તેર હજાર એકસેા તેવું ૧૧૩૧૯૦) ૧૬ પ્રશ્નઃ એક પ્રહરના શ્વાસેાશ્વાસ કેટલા? ઉત્તર: ચૌદ હજાર એકસા પાણી ઓગણપચાસ) (૧૪૧૪૮ા ) ૧૭ પ્રશ્નઃ એક ઘડીના શ્વાસોશ્વાસ કેટલા ? Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ ઉત્ત૨: એક હજાર આઠસે સાડી છયાસી (૧૮૮૬) પૃચ્છા (પુછા) દૂસરી (બીજી) . ૧ પ્રશ્નઃ અહો ભગવંત એક નાકારશી તપ કરવાનું શું ફલ ? - ઉત્તરફ એકસો (૧૦૦) વર્ષોના અશુભ કર્મો ક્ષય થાય. (અશુભ કમ ક્ષય થાય તેનો અર્થ એમ કરવામાં આવે છે કે તેટલાં વર્ષનાં બાંધેલાં નારકીના આયુષ્યના કર્મનું છેદન કરી દેવતાના આયુષ્યનું બંધન કેરે. અર્થાત્ દેવતા થાય છે) , S ૨ પ્રશ્નઃ એક પારસી તપનું ફળ શુ ? '' ઉત્તર: એક હજાર વર્ષનો અશુભ કર્મો ક્ષય થાય.. ૩ પ્રશ્નઃ દેઢ પારસી તપનું ફળ શુ ? ઉત્તરઃ દશ હજાર (૧૦,૦૦૦) વર્ષનાં કર્મો ક્ષય થાય. ૪ પ્રશ્નઃ પૂરિમઢ દો પારસી તપનું ફળ શું? . ઉત્તરઃ એક લાખ (૧૦૦૦૦૦-) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ( ૫ પ્રશ્ન: એકાસણા તપનું ફળ શું ?' ઉત્તરઃ દશ લાખ (૧૦,૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ( ૬ પ્રશ્નઃ એકલઠાણુ તપનું ફળ શું? ( એક સ્થાને બેસીને ખાય પછી આખા દિવસ ન ખાય તેને એકાસના કહે છે) (અને એક સ્થાને બેસી આહાર તથા પાણી અને અને માગી લે પછી આખો દિવસ ખાય પીવે નહિ તે એકલડાના તપ તે એક જ વખત પાત્રમાં કે થાળીમાં જેટલું પડે તેટલું જ ખાઈ સંતોષ કરે ફરીથી ખાય નહિ તે એકલદાતતપ ), કર = ઉત્તરઃ એક ફ્રોડ (૧,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કમ તૂટે (ક્ષય થાય) 135 135 ( f) 5 10 2 1 9 : ૧ ) ( ૭ પ્રશ્નઃ એકલદાતંતપનું ફળ શું? se) * - 4 ઉત્તર દશ ક્રોડ (૧૦,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કર્મ ક્ષય કરે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩ : ૮ પ્રશ્નઃ એક આયંબીલ તપનું ફળ શું? (એક વખત લુખું અનાજ અચેત પાણીમાં ભીજવી એક વખત ખાય પછી આખે દિવસ કંઈ નહિ તે આયંબીલ તપ.) કે ઉત્તર: સે કોડ (૧૦૦૦,૦૦૦,૦૦૦ ) વર્ષનાં અશુભ કર્મ ક્ષય કરે. છે ૯ પ્રશ્નઃ ચૌથ ભક્ત (એક ઉપવાસ) તપનું શું ફળ ? ઉત્તરઃ હજાર ક્રોડ (૧૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનું અશુભ કમ ક્ષય કરે. ૧૦ પ્રશ્નઃ છઠ ભત્ત (બેલ) તપનું ફળ શું. 15, ઉત્તરઃ દશ કોડ (૧૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનું અશુભ કમ ક્ષય કરે. - પ્રશ્ન: અઠમ ભત્ત (તેલે ) તપનું ફળ શું ? ી{ ઉત્તરઃ લાખ કોડ (૧૦૦૦૦૦૦૮૦૦૦૦૦-) વર્ષનાં અશુભ ફર્મો ક્ષય થાય ! }" is suff ) = 3 ૪૩ 5 F S S of (૬૧૨ પ્રશ્ન: દશમ ભત્ત ( ચેલે) તપનું ફળ શુ ? 5 Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉત્તરઃદશ લાખ ક્રોડ (૧૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ૧૩ પ્રશ્નઃ દ્વાદશમ ભત્ત ( પચલે) તપનું ફળ શું ? ઉત્તરઃ કડા કેડ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય આ રીતે આગળના બધા તપનું ફળ દશ દશ ગણું જાણુ. - પૃચ્છા ત્રીજી ૧ પ્રશ્નઃ એક પરીપૂર્ણ (આઠે પ્રહરને ) પિષધ કરે તેનું ફળ શું ? ' ઉત્તરઃ અઢાર દેષ રહિત શુદ્ધ પોષધું કરવાથી સત્યાવીસસે સત્તર કોડ સીતેર લાખ સીતેર હજાર સાતસે સીત્તોતેર (૨૭૧૭૭૭૭૭૭૭૭) પલ્યોપમ તથા એક પત્યેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું શુદ્ધ દેવના આયુષ્યના બંધ કરે (પાષાધના ૧૮ દોષ પૈષધ કીધા " પહેલાં પિષધ નિમીત્તે (૧) ખાય. (૨) મૈથુન સેવે (૩) Page #457 -------------------------------------------------------------------------- ________________ आचार्य गुण माला भ जो पिता म ण पा इच्छित फल पा व पु ण्या ई का था क मा क. हे क में दू में कु मि के प्रमो द दा प रा म डी इ. प्र म क घ र स क ष्ट ट ल स ब त त न क र स र म ति पा वे 2 रू प क व ढे लेखक | मुनि गजेन्द्र (सारोठ) पी लो अ मृ भू से जा म मि गु रू. ती ई स ए या र न्हा ते क्र र ह द ध सी रख इस दो के र 8 के र ता है की ती क ह [1] व पू. 04 वि अरू र ज कूं वि आ व सुधा से वा जी हो ल रा र तेरे गुण पूज्य श्री में गुण पणा मेरे अ म णा वा र अगाध अ त झ र पू पु ज द. 1 श्री या में की न मु रू सु धा र शि व मा ज ब ता था प भु दि ल टा का हो सु रच शा ता खु के भागथाज पर अविला री नो था विश्व की च अ म प अ प रा स य स ध ह र ले ता २ र है ता ६ ते व्र का र तिमि कल्प वृक्ष धिन्ता म गु रु की म हो मा से मु धपि त ज त्रिह र मि देख ब्रा प हूँ णि से अ था न रा मा पा पत्र पा ता है र का ज हो वे Q व व जी ओ व की मि त्या घ ज ब रं त म म घ म दा धा रो सु रच सा से जा जा जी का र्ण ज्ञा जी का 4 क ति धा से पा व ना आ जं र का री ह मो अ में श्री श्रद्धा से हो तो स र स ज न क त्तका की र्ति र य न का र का ता र जाता है स युक्तं मु क्त र हे क है तत्र नि की का ज जी का ना ॐ भु जि प्रकाशक त क्या सु रक र वे म हो 12 मुख एक जवान, वालकर शरणम शोध करो कम्माण | Page #458 --------------------------------------------------------------------------  Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ વધુ પડતું ખાય (૪) વસ ધૃવે કે ધવરાવે (૫) આભૂષણું પહેરે (૬) વસ્ત્ર રંગાવે તથા પૌષધ કર્યા બાદ (૭) અન્નાતિનો સત્કાર કરે (૮) શરીરની શોભા કરે (૯) એ પ્રહરથી વધુ નિદ્રા લે (૧૧) પુંજ્યા વિના ખાજ ખણે (૧૨) ચાર વિકથા કરે (૧૩) ચુગલી નિંદા કરે (૧૪) વ્યાપારની કથા કરે (૧૫) શરીરને રાગ દ્રષ્ટિથી જોવે (૧૬) નાતે મીલાવે (૧૭) સચિત્ત વસ્તુ વાળા માણસ સાથે મોઢે ઉઘાડે વાત. કરે અને (૧૮) હાંસી મશ્કરી કરે. ૨ પ્રશ્ન: એક પ્રહરની સામાયિકનું શું ફળ થાય ઉત્તરઃ બત્રીસ દોષ રહીત શુદ્ધ એક પ્રહરની સામાયીક કરવાથી ત્રણ બેંતાલીસ કોડ બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ (૩૦૪૬૨૨૨૨૨૨૨) પલ્ય અને એક પૂલ્યના ૮ ભાગમાથી ૮ ભાગ જેટલું દેવનુ આયુષ્ય બાંધે (સામાયિક વ્રતના ૩૨ દોષ (૧) અવિવેકથી સામાયિક કરે (૨) યશ કીતીની વાંછના કરે (૩) ધનની વાંછના કરે (૪) ગર્વ કરે (૫) ભય કરે (૬) નીયાણા કરે (૭) ફળને સંશય, ૨૮. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ કરે (૮) ચાર કષાય કરે (૯) ધર્મ ઉપકરણને અવિનય કરે (૧૦) બીજાનું અપમાન કરે, આ દશ મનના દોષ. (૧૧) ખરાબ વચન બેલે. (૧૨) વિના વીચાર્યા બેલે (૧૩) ધર્મ વિરૂદ્ધ બોલે (૧૪) અક્ષરપદ પુરા ન કરે (૧૫) કલેશ ઝઘડા કરે (૧૬) ચો૨ વિકથા કરે (૧૭) હાંસી મશ્કરી કરે (૧૮) અશુદ્ધ પાઠ બેલે (૧૯) ઉપયોગ વિના અસાવધાનીથી બેલે (૨૦) ગરબડ બેલે, આ દશ વચનના દોષ (૨૧) અગ્ય આસને બેસે (૨૨) અસ્થિર આસને બેસે (૨૩) દ્રષ્ટિની ચપળતા કરે (૨૪) સા દ્ય પાપનાં કામ કરે, (૨૫) બીજાને આશરો લઈને બેસે (૨૬) વારંવાર શરીર સંકેચે (૨૭) અલંગ મરેડે (૨૮) વિના પુંજે હલન ચલન કર (૨૯) મેલ ઉતારે (૩૦) ચીતાના આસને બેસે (૩૧) ની"દ્રા લે (૩૨) વૈયાવચ કરાવે. કે આ ખત્રીસ દેષ ટાળીને શુદ્ધ સામાયિક થાય છે. ૩ પ્રશ્નઃ એક મુહૂર્ત (૨૪ મીનીટ) મૌન કરવાથી શુ ફળ થાય ? ઈ .) . કે () # $ $'; & Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ ઉત્તરઃ બાણ કરેડ એગણ સાઈઠ લાખ પચીસ હજાર નવસે પચીસ (૯૨૫૯૨૫૯૨૫) પલ્યોપમ તથા એક પત્યના ચોથા ભાગ દેવતાનું આયુષ્ય બધે. ૪ પ્રશ્નઃ એક ઘડીને સંબર કરે તે શું ફલ થાય ? ઉત્તરઃ છેતાલીસ કેડ એગતીસ લાખ બાસઠ હજાર નવસે સાડા બાસઠ (૪૬૨૯૬ ૨૯૬૨) પલ્ય દેવના આયુવ્યને બંધ કરે. ૫ પ્રશ્નઃ નવકાર મંત્રની એકમાળા સ્થિર ચીત્તથી ગણવાનું શું ફલ થાય ? ઉત્તરઃ ઓગણીસ લાખ ત્રેસઠ હજાર બસો બાસઠ (૧૯૬૩• ૨૬૨) પલ્ય જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. . ૬ પ્રશ્નઃ એક વખતે આનુપૂવી શુદ્ધ ચીત્તથી ગણવાથી શું ફલ થાય? Bas SE 8 s છે. 2012. RG - ગs " - ઉત્તરે જઘન્ય ૬૬ સાગર ઉત્કટ ૫૦૦ સાથે ના પાય કમ ક્ષય કરે. - દ કર !!\ 5 12 5 e f g: Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પૃછા ચેથી ૧ પ્રશ્નઃ અહી ભગવંત એક બેલાનું તપ કરે તે કેટલા. ઉપવાસનું ફળ મળે ? ઉત્તરઃ અહા શિષ્ય પાંચ ઉપવાસનું ફળ મળે. ૨ પ્રશ્નઃ એક તેલાનું તપ કરે તો કેટલા ઉપવાસનું ફળ મળે ? ઉત્તરઃ પચીસ ઉપવાસનું ફળ મળે. ૩ પ્રશ્ન: ચૌલાનું ત૫ (દશમભત્ત) નું તપ કરે તે શું ફળ મળે ? . ઉત્તરઃ સવાસો (૧૨૫ ) ઉપવાસનું ફળ મળે. - ૪ પ્રશ્નઃ દ્વાદશ (પંચેલા) ભત્તનું તપ કરે તો શું ફળ મળે? ઉત્તરઃ સવા છસો ઉપવાસનું ફળ મળે. તેવી રીતે આગળ એક એક ઉપવાસ વધારવાથી તેનું ફળ પાંચ ગણું અધીક સમજવું. જેમકે ૬ ઉપવાસના ૩૧૨૫ તે મુજબ જાણવું.. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ ( સાગરોપમની સમજ: ચાર કેાસના લાંખા, ઉંડો તથા પહેાળા કુવા હાય તેમાં આંખમાં નાખતાં ખટકે નહિ તેવા જુગલીયા મનુષ્યના વાળના કટકા કરી, અને તે વાળથી આ કુવા ભરવામાં આવે તેના ઉપરથી ચક્રવર્તીનું સન્ય જાય તેા પણ જરાક પણ દુભાય નહિ, આગ લાગે તે મળે નહિ એવી રીતે તે ભરેલાં કુવામાંથી દરેક ૧૦૦ વરસે એક વાળના ખંડ કાઢવામાં આવે તેા તે કુવા જેટલાં વરસે ખાલી થાય તે એક પટ્યાપમ કહેવાય એવા દસ કડાકાડી પળ્યે પમના એક સાગરે પમ કહેવાય છે.) પૃચ્છા પાંચમી પ્રશ્ન: અડ્ડા ભગવંત એક ઉપત્રાસના તપ ઉપર એક પારસીનું તપ કરે તેા શું ફળ મળે ? ઉત્તરઃ એ ઉપવાસનું. ર્ પ્રશ્ન: ખેલાના તપ ઉપર પારસી કરે તેા શુ ફળ મળે ? ઉત્તરઃ દશ ઉપવાસનું. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ૩ પ્રશ્નઃ તેલાના તપ ઉપર પારસી કરે તો શું ફળ મળે ?' ઉત્ત: પચાસ ઉપવાસનું. ૪ પ્રશ્નઃ ચાલાના તપ ઉપર પારસી કરે તો શું ફળ મળે ?' ઉત્તર: અઢીસો ઉપવાસનુ. ૫ પ્રશ્ન પચેલાના ત૫ ઉપર પા૨સી કરે તે શું ફળ મળે ? ge ઉત્તરઃ સાડીબારસે ઉપવાસનું. તે મુજબ દરેક તપની ઉપર પારસી કરવાથી બમણુ ફળ મળે છે. પૃચ્છા છઠ્ઠી ૧ પ્રશ્નઃ અહો ભ ગવંતઃ બ્રહ્મદત્ત ચકૈવતી નુ આયુષ્ય કેટલું ? ઊંત્તરઃ સાતસો વર્ષનું. ૨ પ્રશ્ન: સાત વર્ષના શ્વ સેશ્વાસ કેટલા ? ઉત્તરઃ અડયાવીસ રે બાવન ક્રોડ અડત્રીસ લાખ એસી હજાર ( ૨૮૫૨૩૮૮૦૦૦૦ ) Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ૩ પ્રશ્ન; બ્રહ્મદત્ત ચક્રવતી મરીને કયાં ગયા ? ઉત્તર: સાતમા ન કે અર્કંઠા નોવાસમાં ૪ પ્રશ્ન: સાતમી નર્કમાં કેટલું આયુષ્ય ખાંધ્યું છે ? ઉત્તર: તેત્રીસ સાગર પમનું પ્રશ્નઃ એક શ્વાસે શ્વાસ ઉપર કેટલું દુ:ખ મળ્યું ? ઉત્તરઃ અગ્યાર લાખ છપ્પન હજાર નવસે પચીસ (૧૧૫૬૯૨૫) ૫૯૫ તથા ૫૯૫ના ૩ જે ભાગથી જાજેરૂ નર્કનુ દુઃખ મેળવ્યું પૃચ્છા સાતમી ૧ પ્રશ્નઃ અહા ભગવન ધના અણુગારે કેટલે સંયમ પાળ્યે ? ઉત્ત: નવ મહીના ૨ પ્રશ્નઃ નત્ર મહીનાના શ્વાસોશ્વાસ કેટલા ? ઉત્તરઃ નવ માસના શ્વાસોશ્વાસ ત્રણ કરોડ પાંચ લાખ એકસઠ હજાર સાસા (૩૦૫૬૧૭૦૦) ૩ પ્રશ્ન: ધના અણુગાર કાળ કરી કયાં ગયા ? Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ઉત્તરઃ કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાને ગયા. ૪ પ્રશ્નઃ સર્વાર્થસિદ્ધ વિમાને કેટલું આયુષ્ય મેળવ્યું ? ઉત્તરઃ ૩૩ સાગરોપમનું ૫ પ્રશ્નઃ એક શ્વાસોશ્વાસ માં કેટલું સુખ મેળવ્યું ? ઉત્તર: એક સાત કોડ ખાણું લાખ છનું હજાર નવસો અઠાણું (૧૦૭૮૯૨૯૬૯૮) પલ્ય તથા એક ૫લ્ય નો છઠો ભાગ ક્રમ સ્વર્ગનું સુખ મેળવ્યું એવું જાણી દયાનની અધીક્તા કરવી જોઈએ. સેવ ભતે સેવ ભtતે ગૌતમ બેલે સહી ! મહાવીરના વચન મેં સંદેહ કુછ નહિ. જેવું લખ્યું, દેખું તથા વાંચ્યું તથા સંભળ્યું તે હેપ્યું છે તત્વ કેવળી ગમ્ય, e પચખાણ કરવાનો પાઠ (દશ પચખાણ ) ૧ નવકારશીનાં પચખાણ સૂરે ઉગ્ન એ, નમકકા સહિય" પચ્ચક્ ખામિ, ચઉવિવું પિ આહારં, અસણ, પાણ", ખ ઈમ', સાઇમં, અન્નત્થણા Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ભોગેણુ, સહસ્ત્રાગારેણુ, વાસિરામિ ૧ ૨ પારસીનાં પચખાણ સૂરે ઉગ્ગએ, પેરિસિય; પચ્ચકખામિ, ચઉવિતુ: પિ આહાર, અસણુ, પાછું ખાઇમં, સાઇમ અન્નત્થણા ભાગેણુ સહસ્સાગારેણું; પુચ્છન્ન કાલે, દિશા મહેણુ સાહુ વયણે સવ્વસમાહિવત્તિયાગારેણં, વેસિરામિ. ર ૩ પુરિમતાં (એ પેરસીનાં) પાખાણુ સૂરે ઉગ્ગએ, પુમિઢ, પામિ, ચવહુ પિ આહાર, અસણું, પાણ', ખાઈમ, સાઈમન અન્નત્થણુાભાગેશ' પચ્છન્નકાલેણું, હિંસામેાહેણુ', સાહુવયણેણુ, મહુત્તરાગારેણું સ સમાહિ વત્તિયાગારેણુ, વાસિરામિ. ૩ 219 ૪ એકાસણુનાં પચખાણ (અન્ન અને મેવા) નું એકાસણું પચ્ચકખામિ, દુવિહુ' પિ આહાર, અસણું, ખાઇમં, અન્નત્યાèાગેણં, સહસાગારેણં, (૧) સાગરિ આગારેણું (૨) આઉદ્ધૃણુ પસારેણું, (૩) ગુરૂ અભુઠ્ઠાણુ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ (૪) પરિડાવણિયાગારેણું મહત્તરાગારેણં, સવસમાહિતિયાગારેણું' સિરામિ. ૫ એક ટાણાનું (એલઠાણનાં) પચખાણ એકઠાણું પચ્ચકખામિ ચઉવિહુ પિ આહાર', આસણું'. પાણું, ખાઇમં, સાઇમ', અન્નત્થાણા ભેગેણં, સહસાગારેણું સવશ્વમાહિવતિયાગારેણુ' સિરામિ. ૬ આયંબિલનું પચ્ચકખાણુ આયંબિલ પચ્ચક્ ખામિ, તિવિહુ' (ચઉવિહ') આહાર', અસણું (પાણ) ખાઈમ સઈમ', અન્નત્થાણા ભોગેણં, સહસ્સાગારેણં, ૧ લેવાલેવેણું, ૨ ગિહથા સંસઠેણં, ૩ ઉખિત્ત વિવગૅણ, પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ સમાહિ વતિયાગારેણં, ૪ પાણસ લેવેણુવા, અલેવેણુવા અર્થેણ વા, બહુલેવેણ વા, સસિધ્ધેણુવા, અસિÈણુંવા, સિરામિ. Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४३ ૭ તિવિહારા ઉપવાસનાં પચ્ચખાણુ 115 સૂતૅ ઉગ્ગએ અભત્ત' પચ્ચક્ખામિ, તિવિહુ પિ આહાર', સ્વસણુ. ખાઈમ', સાઈમ, અન્નથાણા ભાગેણુ સહસ્ત્રાગારેણું,પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણુ', સન્ન સમાહિત્તિયાગારેણં, પાણુસ લેવેણુવા, અલેવેણુવા, અસ્થેણ વા, ખડુંલેવેણ વા, સસિન્થેણુવા, અસિન્થેણ વા, વેસિરામિ, ૮ નિવિગહિય. ( વિગય રહિત એક વાર જમવુ તે)નાં પચ્ચક્ખાણું. નિવિગડિય’, પચ્ચક્ ખામિ, ચન્દ્વિ', પિ માહાર, અસણુ પાણું, ખાઈમ”, સાઈમ', અન્નથ્થાભાગેણં, સહસ્સાગ રે,લેવાલેવેણુ, ગિહથ્થસ સòણું, ઉખિત્ત વિવજ્ઞેણુ ૧ પહુચ્ચમખેણું, પરિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણુ, સભ્ય સમ્રાહિ વતિયા ગારેણુ, વેસિરામિ. ૯ ઉપવાસનાં પચ્ચરૂં ખાણુ ચૌથ ભત્ત ચાવિષિ આહાર, અસણું, પાણુ ખાઇમ, Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ સાઇમ’અન્નથાભાગેણં,સ હસ્સાગારેણ (પરિવણિયાગારેણ મહત્તરાગારેણં સવ્વ સમાડિ વત્તિયાગારેણ વાસિરામિ. ૧૦ એ ઉપવાસનાં પચ્ચક્ખાણુ હું ભત્ત ચૌવિહં પિ આહાર', અસણું, પાણું ખાઈમ સાઇમ' અન્નત્થા ગેણું, સહસાગારેણં, મહત્તરાગારેણુ, સવ્વસમાહૅિવતિયાગારેણુ', વેસિરામિ, એલાની માફક તેલા, ચાલાં અદ્નાઈથી માસખમણ આદિજેટલાં પચખાણ કરવાં હાય તે કરવા વિશેષ એટલું કે તેલાંનાં પચ્ચક્ ખાણ વખતે અઠમ ભત્ત” અને ચેલાનાં પચખાણ વખતે દુશમ ભત્ત” તેમ એક એક ઉપવાસે એ ભત્ત વધારતાં જવા. ૧૧ સવરના પચ્ચક્ખાણુ દ્રવ્યથી પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ ક્ષેત્રથી લેાક પ્રમાણે, કાળથી પાતપાતાની સ્થિરતા પ્રમાણે, ભાવથી ઉપયાગ સહિત, તસભંતે પડિકયામિ, નિન્દામિ ગ્રહામિ અપાણુ' વાસિરામિ. Page #471 -------------------------------------------------------------------------- ________________ श्रीमन्साहू छत्रपती कोल्हापुरनरेश प्रदत्त प्रशंसापत्रस्य प्रतिकृतिः श्रीमतां श्री १००८ मोतीलालजी महाराजानां पूज्य प्रवर श्री १००८ श्री जवाहिरलालजी महाराजानां सुशिष्यः १००८ श्री घासीलालजी महाराजः समगंसि मया मिरजाभिध ग्रामस्य भैषज्यालये। प्रागेव श्रुतैवृत्तान्तावयं सति साक्षात्कारैऽमाक्ष्म मूर्तिपूजादि प्रधान जैनतत्वविषयान् । रुग्णासनासीना, अपि एते महाराजानः तथा सर्व विषयानुक्षतारिषुर्यन जैन शास्त्रादिचार्यादि प्रधानोपाधिमाधातु महतीति मामकीनानुमतिः॥ यद्य मी जनताभिः म्युः प्रोत्साहितास्तदा भवेयुभीरतभाग्य भानून्नायकाः साधव इति मि. मार्ग शु. ८ शनिवासरे संवत् १९७७ हस्ताक्षर साहू छत्रपति कोल्हापुरधीशस्य साहू अधोविन्यस्तरेखाद्वयस्थल s.d. छत्रपति खूद. Page #472 -------------------------------------------------------------------------- ________________ १९७ पूज्य आचार्यश्रीके चातुर्मास कब-कहां हुवे इसका वर्णन १ जोधपुर १९५९ - १३ जामगाम २ ब्यावर १९६० १४ अहमदनगर १९७ ३ बिकानेर १९६१ १५ घोडनदी ४ उदयपुर १९६२ १६ गिरी ५ गंगापुर १९६३ १७ हिवडा ६ रतलाम १९६४ १८ चिंचवड ७थांदला १९६५ १९ सतारा ८ जावरा १९६६ २० चारोली ९ इन्दोर १९६७ २१ अहमदनगर १० अहमदनगर १९६८ २२ तासगांव ११ जुनेर १९६९ कि २३ जलगांव १९८ १२ घोडनदी १९७०२४ बेलापुरम १९८ GGGGGG १९८ Page #473 -------------------------------------------------------------------------- ________________ ५ ब्यावर ६ बिकानेर ७ बिकानेर ८ बिकानेर ९ उदयपुर • उदयपुर १ गोगुंदा २ सेमल ३ कुचेरा ४ करांची ५ करांची १६ बालोतरा १७ उदयपुर ३८ देवगढ ३९ रतलाम १९८३ १९८४ १९८५ १९८६ १९८७ १९८८ १९८९ १९९० १९९१ १९९२ १९९३ १९९४ १९९५ १९९६ १९९७ ४४७ ४० लीमडी (पंच.) १९९८ ४१ बगडुंदा १९९९ ४२ जसवंतगढ २००० २००१ २००२ ४३ दामनगर ४४ जोरावरनगर ४५ मोरवी ४६ राजकोट ४७ राजकोट ४८ राजकोट ४९ जेतपुर ५० धोराजी ५१ उपलेटा ५२ मांगरोल ५३ जामजोधपुर ५४ राणपुर २००३ २००४ २००५ २००६ २००७ २००८ २००९ २०१० २०११ २०१२ Page #474 -------------------------------------------------------------------------- ________________ ४४८ ६३ अमदावाद ५५ वीरमगाम २०१३ ५६ अमदावाद २०१४ २०१५ २०२ २०२ २०२ २०१६ २०१७ २०२ NNNN २०१८ २०२ २०१९ २०२० २०२ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ સમાજ રક્ષણના હેતુથી ચાલતા શાસ્ત્રોદ્દારના કાના પરિચય જ્ઞાની જનાએ કહેલ છે કે મનુષ્ય જન્મ મળવા ઘણા જ દુર્લભ છે પ્રમલપુન્યના યાગથી અણુમેલ મનુષ્ય જન્મ મેળવીને તેને ફક્ત ભૌતિક. નવર પ્રવૃત્તિએ પાછળ જ વેડફી ન નાખતાં આત્મ ઉત્થાન દ્વિવ્ય માગ તરફ વાળે પરમાત્મ પદ પ્રાપ્ત કરવાના. એજ એક માનવીના મુખ્ય ઉદ્દેશ હાવા જોઇએ. રહેત દેવાએ માનવ જન્મ સાક કરવા માટે આપેલ ઉપદેશ એ એક માત્ર ધ્યેયસિદ્ધિનુ સાધન છે. સમ્યક્ સાધન વિના આત્મા સાઘ્ય દશાને પ્રાપ્ત કરી શક્તો નથી. સમજણના અભાવથી જડનું અવલખન લઈને ભત્ર પાર થવા માગે છે. પશુ એ સમઝને નથી. કે આત્મ કલ્યાણનું ખરૂ સાધન શાસ્ત્રોમાં ભરેલું છે. આગમાના અવલંબન વિના માનવી સદ્ ઉપયાગ શી રીતે કરી શકે ! જીવનમાં ૨૯ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ રોગ્ય અગ્યનો ખ્યાલ આગમાના સ્વાધ્યાયથીજ આવી શકે. વિવેક શું છે ? અવિવેક, શું છે ? આચરવા લાયક | છે ત્યાગ કરવા લાયક શું છે ? કર્તવ્ય શું છે ? અકર્તવ્ય શું છે ? આ પ્રકારે જ્ઞાન થયા પછી જ અકર્તવ્ય કાયના પરિત્યાગ કરી શકે અને આદરણીય કાર્યને આચરવામાં દત્તચિત્ત બની શકે અને અંતઃ કરણમાં જ્ઞાન જાતિ પ્રગટાવી શકે. જેમ સૂર્ય ઉદય થતાં અધિકાર નાશી જ જાય છે તેમ અનાકાલીન આત્માને ચોંટી રહેલ મલીન કમ પુદ્ગલે જ્ઞાનથી નષ્ટ થઈ જ જાય છે અને અંતઃ કરણ શું નિર્મલ થતાં માનવીને સ્વ.સ્વરૂપની જાત જાગી ઉઠે છે એટલા માટે જ પ્રભુએ કહ્યું છે કેપઢમં નાળું તતો ટુચા...પ્રથમ જ્ઞાન પછી દયા ના પ્રચાસચમ્ ( જ્ઞાન પ્રશ્નોરા, ) नहि ज्ञानेन सदृशं पवित्र मिह विद्यते, જ્ઞાન એજ જીવનમાં એક મહાન પ્રકાશ છે. જ્ઞાન વિન કે Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ સર્વત્ર અધિકાર જ લાગે છે આગમ એ અખૂટ જ્ઞાનને ખજાનો છે. માટે જ્ઞાનને પ્રાપ્ત કરવા નિત્ય સૂત્રને સ્વાધ્યાય મનન ચિંતવન કરવું પ્રત્યેજ મનુષ્યનું કાર્ય છે. પરંતુ આપણા સૂત્રે અર્ધમાગધીમાં છે સામાન્ય જનતામાં આ સ્વાદુવાદ રૂપ અનંત અર્થથી ભરેલા નિગ્રંથ પ્રવચનાને સમઝવાની તીવ્ર શકિત નથી. ભવ્ય આત્માઓની સમઝણુ માટે. આજે સમાજમાં આટલી પ્રૌઢ ઉંમરમાં પણ અખૂટ મહેનત કરી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ. ભવ્ય જીવોના કલ્યાણ અથે જૈન આગમને સંરકૃત ટીકા સાથે સરળ વિસ્તાર પૂર્વક હિંદી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી સમાજ ઉપર મહાન ઉપકાર કરી રહેલ છે. જે થા. સમાજમાં અત્યાર સુધી આવા ગમે પ્રકાશિત થએલ નથી તે આગમો પાકા પુઠા સાથે. સમિતિ પ્રકાશિત કરે છે. અત્યાર સુધી ૨૭ આગમ છપાઈ ગયા છે કેટલાક છપાય છે. અત્યાર સુધી ૨૭ રાગમની ૫૫ કિતાબ હાર પડી છે આ એક મહાન Page #478 -------------------------------------------------------------------------- ________________ 452 નિધી છે. રૂ. ૧૫૦૧માં ૨૫૦૦ની કીમતના સૂત્રો મળી શકે છે આ એક મહાન અપૂર્વ અનમેલ લાભ લેવા ચુકશો નહી આ સુંદર સમય ફરી મળવો મુશ્કેલ છે. આમ સર્વ સજજનેને નમ્ર વિનંતિ છે કે આ પવિત્ર કાર્યમાં આપની શકિત મુજબ પણ સહાયક બની. ભવ્ય જીના હિતાર્થે અને આપણા મનુષ્ય જન્મને સફળ બનાવી ધન્ય બને. શાહ નીલેષકુમાર રસીક્લાલ ગીરધરનગર Page #479 -------------------------------------------------------------------------- ________________ चार महान श्लोकः आदिश्वरो जिनवरः शिवमार्गदर्शी श्रीनाभिराज शुचिवंश समुद्रचंद्रः इक्ष्वाकुवंश रिपुमर्दन मुक्ति (श्री) भोगी. शाखा कलापकलितः शिवशुद्धमार्गः // 1 // कष्ट प्रणाश दुरित प्रशमेसु दृक्षः ज्ञानाम्बुधे ! सुखय तारक विघ्नहर्तः मोहापनोदन निवारितलोककष्ट तालं विघट्टय विभो ! हृदयङ्गमत्वम् // 2 // श्रीमानतुङ्गगुरुणा कृतबीजमंत्र यत्र स्थितौ सकलपूज्यसुपाहपीठ. कारूण्यपूर सुखकंद विशालगात्र क्रौ धौ दिवाकर कुरुष्व हिताय ह्रीं श्रीं // 3 // त्वं विश्वनाथ पुरुषोत्तम वीतराग त्वं जैनराज. कथितो मुनिगम्यरूप उच्चाटभंजनवपुः खलु दुःख हन्तः त्वं धर्मरक्षक जिन प्रपुनीहि देव // 4 // Page #480 -------------------------------------------------------------------------- ________________ જહિદ કરો આજેજ આ અલભ્ય લાભ મેળવે. ચાર ભાષામાં સર્વ માન્ય સરલ સંસ્કૃત ટીકા સૂલ સાથે હિન્દી ગુજરાતીમાં જૈન આગમોનો અણમોલ ખજાનો પ્રાપ્ત કરે, આમાં કાઈ સંપ્રદાયના ભેદ નથી રૂ. 1501 માં રૂ. 2500 નો માલ પ્રાપ્ત કરી, તો . આ સુવર્ણ સમો અવસર ફરી ફરી નહી મળે, આ લ શો ન હીં ' g ) jay Page #481 -------------------------------------------------------------------------- ________________ FOR Page #482 -------------------------------------------------------------------------- ________________ વરસીતપ પ્રસંગે -: સપ્રેમ ભેટ :ભુપતલાલ ટપુભાઈના જયજીને Page #483 -------------------------------------------------------------------------- _ Page #484 -------------------------------------------------------------------------- ________________ | Kક જલિદ કરે આજેજ આ અલભ્ય લાભ મેળવે. a. ચાર ભાષામાં સર્વ માન્ય સરલ સસ્કૃત ટીકા પૂલ સાથે હિન્દી ગુજરાતીમાં જૈન આગમન આમાલ ખજાના પ્રાપ્ત કેરા, આમાં કોઈ સંપ્રદાયને એક નથી રે, 1501 માં 2500 નો માલ પ્રાપ્ત , આ સુવર્ણ સમા અવસર કૃરી ફરી નહી મળે, ભૂ લ ગા માં ફી