________________
૩૬૪
માનમાયા લાભ મત્સર આત્મગુણના કાળ છે.
મહાવ ભયંકર પાર કરે. ૪૧ જ્ઞાન સ્વ સ્વભાવ તજ પરભાવ જૈનુ મૂલ છે. મિથ્યાત્વમાં મસ્તાન મનની એ અનાદિ ભૂલ છે.
સુમતિ આપી જિનેશ્વર પાર કરે. મારા નામ સુમતિનાથ જિન ભવતાપ શેષણ હાર છે. આત્મગુણ ઉદ્યાનમાં આ નામ પોષણ હાર છે.
તેમાં મન ભ્રમર જઈ વાસ કરે. શંકા દેશ કૌશલમાં અધ્યા નૃપ મેઘરથ તાત છે. માતા સુમલા છે પ્રભુની વર્ણ કંચન ગાત છે.
- રિદ્ધિસિદ્ધિ સદી જ્યાં વાસ કરે. પઝા જ્ઞાન સિંધુ બોધ દાતા પૂજ્ય બાસીલાલ છે. -જોધપુર સૌરાષ્ટ્રનું દાસહસ ગ્યારે સાલ છે.
તારો કાન સદા અરદાસ કરે. પાપા