SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ જગતમાં સુખની વ્યાખ્યા અને તેની પ્રાપ્તિ સંબંધમાં ભિનભિન્ન ખ્યા અને કલ્પનાઓ પ્રવર્તતાં હોવા છતાં મનુષ્ય માત્ર આ લોક અને પરલોકમાં તેની જ ઉત્કટ અપેક્ષા રાખી રહ્યાં હોય છે, અને એ હસ્તગત કરવા માટે આકાશ પાતાલ એક કરી ગમે તેવા ભેગે આપવા તત્પર રહે છે, આ પરમ અલૌકીક સુખ આંતરિક શાંતિ દ્વારા અને પ્રભુના હાર્દિક નિદિધ્યાસનથી પ્રાપ્ત થઈ શકે છે, એમ મુમુક્ષુ મહ' મા એાનું કથન છે - સંસારના અનેકવિધ કષાયોથી અલિપ્ત બનીને પરમાત્મા સાથે ચેન સાધવામાં સ્તોત્રો અને ભજન એ દરેક ધ માં અતિ મહત્વનો ભાગ ભજું છે. દેશ અને સમાજની ઉન્નતિ કે અવનંતિની કસોટી તેના લેકપ્રિય ગીત પરથી થાય છે, એવી એક અંગ્રેજી કહેવત છે જે પાર્થિવ સંગીત જંગલી -હિંસક પ્રાણીઓના હૃદયને મુલાયમ બનાવવાની
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy