SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ કરે (૮) ચાર કષાય કરે (૯) ધર્મ ઉપકરણને અવિનય કરે (૧૦) બીજાનું અપમાન કરે, આ દશ મનના દોષ. (૧૧) ખરાબ વચન બેલે. (૧૨) વિના વીચાર્યા બેલે (૧૩) ધર્મ વિરૂદ્ધ બોલે (૧૪) અક્ષરપદ પુરા ન કરે (૧૫) કલેશ ઝઘડા કરે (૧૬) ચો૨ વિકથા કરે (૧૭) હાંસી મશ્કરી કરે (૧૮) અશુદ્ધ પાઠ બેલે (૧૯) ઉપયોગ વિના અસાવધાનીથી બેલે (૨૦) ગરબડ બેલે, આ દશ વચનના દોષ (૨૧) અગ્ય આસને બેસે (૨૨) અસ્થિર આસને બેસે (૨૩) દ્રષ્ટિની ચપળતા કરે (૨૪) સા દ્ય પાપનાં કામ કરે, (૨૫) બીજાને આશરો લઈને બેસે (૨૬) વારંવાર શરીર સંકેચે (૨૭) અલંગ મરેડે (૨૮) વિના પુંજે હલન ચલન કર (૨૯) મેલ ઉતારે (૩૦) ચીતાના આસને બેસે (૩૧) ની"દ્રા લે (૩૨) વૈયાવચ કરાવે. કે આ ખત્રીસ દેષ ટાળીને શુદ્ધ સામાયિક થાય છે. ૩ પ્રશ્નઃ એક મુહૂર્ત (૨૪ મીનીટ) મૌન કરવાથી શુ ફળ થાય ? ઈ .) . કે () # $ $'; &
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy