________________
૩૮૮
પાર્શ્વના પ્રસંગથી જિમ લેહ કંચન થાય છે પરમ પદના થાનથી નિજ આત્મ જોત જગાય છે
અહિં ચિન્હ જિનેશ્વર થાયા કરો ૧ નાગ બળતો દેખીને શરણ દિયો નવકારને પદ પામીયા ધરણેન્દ્રનો તે દેવના અવતારને
| અજદિનંદ ગણી ગુણ ગાયાકારો ારા પાર્થ જિનના જાપથી સૌ પાપપુ જ વિલાય છે. કલ્પતરૂસમ ઈષ્ટ વસ્તુ સહેજમાં પ્રગટાય છે.
- એવા જિનવર હૈયે વસાયા કરો all દેશકાશી વર્ષ શત ૧૦૦ વાણારસી સુહાય છે અશ્વસેન નૃપ માત વામાં નીલવણી કાય છે.
- દશમાં સ્વર્ગથી આવી નિહાલ કરી કાઇ પૂજ્ય ધાસીલાલ ગુરૂનું છત્ર શિર ત્રિકાલ છે. નામ જપતા હર ઘડીયે વતે મંગલ માલ છે.
જ્ઞાની ગુરૂને શિશ નમાયા કરો પાર