________________
(સવૈયા) વીર હિમાચલ સે નિકસી, ગુરુ ગૌતમ કે મૃત-કુંડ ઢરી હૈં, માહ મહાચલ ભેદ ચલી, જગ કી જડતા સબ દૂર કરી હૈ, જ્ઞાન પયાનિધિ માંહી રલી, બહુ ભંગ તરંગન મેં ઉછલી હૈ, તા શુચિ શારદ ગંગા નદી પ્રણમિ, અંજલી નિજ શીશધરી હૈ. ૧
જ્ઞાન સુનીર ભરી સરિતા, સુરધેનુ પ્રમોદ સુખીર નિધાની, કર્મ જ વ્યાધિ હરન્ત સુધા, અધ મેલ હરત શિવા કરમાનીજૈન સિદ્ધાંતકી જયોતિ બડી, સુરદેવ સ્વરૂપ મહાસુખ દાની, લેક–અલોક પ્રકાશ ભયે, મુનિરાજ વખાનત હૈ જિનવાની. ૨ શોભિત દેવ વિષે મધવા, ઉડુવૃન્દ વિર્ષે શશિ મંગલકારી, ભૂપ સમૂહ વિષે વર ચક્ર, પતી પ્રગટે બલ કેશવભારી. નાગન મેં ધરણેન્દ્ર બડે, અરૂ હે અસુરે ચમરેન્દ્ર વિચારી, ત્યાં જિન શાસન સંગ વિષે મુનિરાજ દિપે મૃત શન ભંડારી, ૩