SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સૂર્ય ખુદ અંધકારથી રહીત છે માટે જ તેનાં કિરણો ગમે તેવા ગાઢ અંધકારનો નાશ કરી શકે છે. તે જ પ્રમાણે હે નાથ ! આપતો અજ્ઞાન રૂપી અંધકારથી રહિત છે તો પછી આપના રતવનથી ભવ્ય જીનાં સમસ્ત કે નાશ પામે તેમાં જરા આશ્ચર્ય પામવા જેવું નથી ૧ળી નો મહાજલ નિધાવિવ નાથ ! સર્વા, સ્વ-સ્યાવિશક્તિ ભગવદ્ ! જિન દૃષ્ટભૂઃ નો તાસુ વિષયતાં ભજસે કદાપિ. પાકિયમાગત-વતીષ નદીક્વિવાબ્ધિ: ૧૮ ' જેવી રીતે નદીએ પોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપ છોડીને મહાસાગરમાં વિલીન થાય છે સાગર મય બની જાય છે, પરંતુ એ પૃથક રહેતી નદીઓમાં સાગર કદી પણ દષ્ટિ ગોચર થતા નથી. તેવી જ રીતે હે નાથ ! આપે ઉપદેશેલા યાવાદમાં સર્વ મતમતાંતરે સમાઈ જાય છે. પરંતુ એ સર્વ મતમતાંતરોમાં આપ દષ્ટિ ગોચર થતા નથી ૧૮ાા
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy