SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( 4 ) જતિરૂપ જલ ભરેલું છે. તેમાં પ્રભુનાં ચરણ પંચવર્ષી કમળવન સમાન શોભે છે અને ભવ્ય જીના મનરૂપી ભ્રમરોને આકર્ષે છે. તેવા શ્રી મહાવીર સ્વામીના ચરણોનું શરણુ હું ગ્રહું છું. ( ૨ ) આનન્દ-નન્દન-વન સવન-સુખાનાં, સભાવન શિવ-પદસ્ય પર નિદાનમ્ | સંસાર-પાર-કરણે કરણ ગુણાનાં, નાથ ! ત્વદીય-ચરણે શરણું પ્રપદ્ય / આનંદ નંદનવન મનોહર સુખજનક છે હે વિભે ! જે મુકિતદાયક ચરણયુગ સદ્ભાવ – કારણ છે, પ્રભા ! સંસારસાગરતરણિ સમ્યગૂ-જ્ઞાન ગુણની ખાણ છે, હે નાથ ! સુંદર ચરણ તારા શરણ શુદ્ધ નિદાન છે. | ( ૨ ) હે નાથ ! આપના ચરણો આનંદનું નંદન–વન છે.
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy