________________
"પખંડમંડિત ભુવન-મંડલને પ્રભુ ! ચકી યથા, કરીને વિજય નિજ ચુકેથી તે વશ્ય કરતા સર્વથા, જિન ! તે હયું” આ વિશ્વમાં મિથ્યાત્વને ત્રણરત્નથી, જનેન્દ્રશાસનરત ર્યા ભવિ જીવને નિજ યત્નથી.
હે પ્રભુ ! જેમ ચક્રવતી પોતાના ચક્રથી વિજય કરીને પિતાનું આધિપત્ય છ ખંડમાં જમાવે છે, તેમ આપ પણ આપના સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકૂચારિત્ર રૂપી ત્રણ રત્નચકેના બળ—પ્રભાવથી મિથ્યાત્વને હરી, શાસન પ્રણેતા બની આપ ભવ્યજીવને જૈનશાસનના પથ પર ચઢાવો છો.
( ૨૨). કાલસ્ય માન-મખિલ શશિ-ભાસ્કરાભ્યાં. પક્ષ-દ્વયેન ગગને ગમનં ખગાનામ્ ા તદ્વદ ભવાનપિ ભવાદ્ ભગવદ્ ! જનાનાં, જ્ઞાન-ક્રિયા-ભય-વશા-દિહ મુક્તિમા !